10. જીવાવરણ વૈવિકતુંત્ર છે. તેમાું જૈવવક
અને અજૈવવક એમ બે પ્રકારના ઘટકો રહેલા
છે . પ્રત્યેક જીવકલ ને ટકી રહેવા માટે ઉર્જા
ની જરૂર હોય છે. તથા પોતાના શરીરતુંત્ર ને
ર્જળવી રાખવા માટે પણ કેટલાક પદાથા ની
જરૂર પડે છે. પ્રત્યેક સજીવને નીચ્ચચત
માત્રામાું ખોરાકની જરૂર પડે છે.
12. વનસ્પવત સૂયા ના પ્રકાસ નો ઉપયોગ કરે છે. સૂયા પ્રકાસ ની
હાજરીમાું પ્રકાશસુંશ્લેષણ પ્રક્રક્રયાની મદદ થી પોતાને માટે જરૂરી
એવા કબોહાઈડ્રેટસ ઉત્પન્ન કરે છે. આમ,વનસ્પતી સૂયા પ્રકાશમાુંથી
સવા પ્રથમ ઉર્જા શક્ક્તનું ઉત્પાદન કરે છે. તેથી તેમને પ્રાથવમક
અથવા સ્વ-ઉત્પાદકો કહે છે. આમ, સમગ્રવનસ્પવતસૃષ્ટટ પોતે જ
ઉત્પન કરેલી ઉર્જા ઉપર નભે છે.
ઉત્પાદકો અને સર્જક
14. કેટલાક જ ુંતઓં તથા પ્રાણીઓં ખોરાક તરીકે વનસ્પવત
નો ઉપયોગ કરે છે. પરતું એ ખોરાક તેઓ પોતે ઉત્પન્ કરતા
નથી. અન્ય ઘટકો દ્વારા ઉત્પન્ન કરવામાું આવેલા ખોરાક ઉપર
આવા પ્રાણીઓ ઉપયોગ માું લે છે. અને એ રીતે ઉર્જા નું
સ્વરૂપ બદલાય છે. વનસ્પવત નો આહાર તરીકે ઉપયોગ
કરતા પ્રાણીઓ ને તૃણાહારી પ્રાણીઓ કહે છે.
દા.ત.ગાય, ભેસ, હરણ,વગેરે તૃણાહારી પ્રાણીઓ અથવા
પ્રાથવમક ઉપભોકતા છે.
તૃણાહારી પ્રાણીઓ
15. માત્ર માુંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ ને
માુંસાહારી પ્રાણીઓ કહે છે.
દા.ત.વસિંહ, વાઘા, દીપડો, અજગર,વગેરે માુંસાહારી પ્રાણીઓ છે. આ
ક્રહિંસક પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ પર નભે છે. આ વગા ના
પ્રાણીઓને ક્રિતીયક ઉપભોકતા ની કક્ષામાું મકવામાું આવે છે. આમાું,
સૂયામાુંથી ઉત્પન થયેલી ઉર્જા સૌપ્રથમ વનસ્પવત માું તે પછી
તૃણાહારી પ્રાણીઓ માું અને પછી માુંસાહારી પ્રાણીઓમાું ફેરવાય ર્જય
છે. તૃણાહારી અને માુંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા
ઉપભોકતા માટે મીશ્રાહારી પ્રાણીઓ (મનટય ,કતરા,)વગેરે નો
સમાવેશ થયા છે, જેમને તૃતીયક ઉપભોગતા કહે છે.
માસાહારી પ્રાણીઓ
16. જે પ્રાણીઓ વનસ્પવત તેમજ મૃત પ્રાણીઓના
અવશેષો સડી ગયેલો ખોરાક વગેરે ઉપર જીવે
છે.આવા જીવોને વવઘટકો કહે છે. સમડી, ગીધ,
ઉધઈ વગેરે વવઘટકો છે. આમ ,સૌર ઉર્જા નું
તૃણાહારી પ્રાણીઓ માુંસાહારી પ્રાણીઓ વવઘટકો એ
શ્ખાલામાું રૂપાુંતર થયા કરે છે તેને આહારશ્ખલા
કહે છે.આ શ્ખલા ની પ્રત્યેક કડી ને પોષણ કડી કહે
છે
21. ક્રમ પ્રાણીસૃષ્ટી ભારિ ગુજરાિ
૮ નપરક (એનોલીકા) ૮૪૦ ૬૯
૯ સુંધીપાદ (ઓથોપોડા) ૬૮૩૮૯ ૭૪૩
૧૦ કોરોનીકા ૩ ૧
૧૧ બ્રોયોઝોસા ૨૦૦ ૪૨
૧૨ બ્રેકીપોડા ૩ ૧
૧૩ શળત્વચી (એકીનોડમોટા) ૭૬૫ ૧૫
૧૪ મત્સ્ય( પીસેઝ) ૨૫૪૬ ૬૦૬
૧૫ ઉભયજીવી(એમ્ફીબીયા) ૨૦૯ ૧૯
૧૬ સરીસૃપવવહગ ૪૫૬ ૪૭૯
૧૭ સસ્તન ૩૯૦ ૧૦૭
૧૮ અન્ય ૫૦૩૫ ૦
22.
23.
24.
25. છેલ્લા ૧૦૦ વષા પૃથ્વી પર ૨૦૦ જેટલી પ્રર્જવતનો નાશ થયો
૪ અબજ વષા જૂની પૃથ્વી પર આજ સધી પાુંચ વખત પ્રલય આવી ચૂકયા છે.જેમાું પૃથ્વી પરના
મોટા ભાગની પ્રર્જવતઓનાશપામી હતી .૪ કરોડ વષે પાળેલા પ્રલય ની પાુંચમી ઘટના બની હતી જેમાું
ડાયનોસોર જેવા મહાકાય પ્રાણીઓનો નાશથયો હતો. હવે છઠાપ્રલયની સરઆત થઇ ચકી છે.આ
ચેતવણી જ્યોતીશોએ તુંત્રીકોએ નક્રહ પરુંત વવજ્ઞાનીકોએ આપી છે.અમેક્રરકામાું નેશનલ એકેડમી ઓફ
સાયન્સે આ ક્રદશામાું સનાસોધન ક્રર્ુંછે.જેમાું જણાવ્યા મજબ નાના મોટા પક્ષીઓ ઓથી માુંડીને જજરાફ
જેવા હર્જરો ર્જનવરો ની સુંખ્યા ઝડપથી ઘટી રહી છે.આ ઘટતીજતી સુંખ્યા એ કોઈ પૃથ્વી પર
આવનારી કોઈ મહાઆફતોનો જ સુંકેત છે
સ્ટડી મજબ મેમલ, ઉભયચર અને સરીસૃપ પ્રકારના પ્રાણીઓની ૩૦ ટકા પ્રર્જવત લપ્ત થઇ
છે.ર્જનવરોના રહેવાલાયક કદરતી સ્તાલો અને ભૌગોલલક વવસ્તાર ઓછોથતો ર્જય છે.આથી કેટલાક
સ્તનધારી પ્રાણીઓની પર્જાતી તો ૭૦ થી ૮૦ ટકા ઘટી છે.એક માક્રહતી મજબ વવિમાું લચતાઓની
સુંખ્યા માત્ર ૭ હાજર બચી છે. છેલ્લા ૨૫ વષામાું આક્રિકી સીહોની સુંખ્યા ૩૦ ટકા ઘટી છે. માક્રહતી
મજબ છેલ્લા ૧૦૦ વષાા માું ૨૦૦ જેટલી પ્રર્જતી
ઓનો નાશથયો છે ૧૯૦૦થી ૨૦૧૫ દરવમયાન ૧૭૭ મેમલ સ્પેસીસની ૮૦ ટકા ખતમ થઇ ગઈ છે.