2. જળચક્ર
જળચક્ર એટલે શું ?
પૃથ્વીની સપાટી અને વાતાવરણ વચ્ચે થતા પાણીના
વવવનમયના ચક્રને જળચક્ર કહે છે.
પૃથ્વીની સપાટી પર પાણીનું બાષ્પીભવનથી વરાળ સ્વરૂપે
હવામાું ભળે તેને જળચક્ર તરીકે ઓળખવામાું આવે છે
3. જળચક્ર એટલે કે પાણીનું બાષ્પીભવનથી વરાળમાું રૂપાુંતર થાય તેને જળચક્ર
કહે છે.
- જળચક્રનું બીજ ુંનામ પાણીનું અભભસરણ.
- જળચક્રએ સતત ચાલતી પ્રકકયા છે.
- જળચક્ર એ કદરતનું સૌથી અગત્યનું ચક્ર છે.
- જળચક્ર એ કદરતી ધટના છે.
- સ ૂયય દ્રારા પાણીની બાષ્પીભવનથી બરફ, પ્રવાહી, વરાળ સ્વરૂપે રૂપાુંતર
થાય છે.
- જળચક્રની પ્રકકયામાું વાદળ માુંથી ધરતી પર, ધરતી પરથી નદીઓમાું,
નદીઓ માુંથી સમદ્રમાું અને સમદ્ર માુંથી વાતાવરણમાું આવી રીતે પાણી
પૃથ્વીની સપાટી પર ફયાય જ કરે છે.
4. - દર વર્ય સૂયય ઉર્જયની મદદથી સમદ્ર અને જમીનનું આરરે
5,00,000 ઘન કકલોમીટર પાણીનું રૂપાુંતર વરાળમાું થાય છે.
- આરરે પાણીએ ૯૯% સમદ્રમાું અને બાકીનું પાણી બરફ રૂપે
પૃથ્વી પર જ હોય છે.
- વરસાદ દ્રારા પૃથ્વી પર અડતા કલ પાણીના, જમીન પરથી વહી
જતા ૪૦,૦૦૦ ઘન કકમી પાણી જ માનવ ઉપયોગમાું લઈ રકે
તે રીતે ઉપલબ્ઘ હોય છે.
- પૃથ્વી પરના શદ્ધ પાણીનો જથ્થો મયાયકદત છે.
- પૃથ્વી પરના મીઠા પાણીનું પ્રમાણ ધ્તત્વમાું જળચક્રનું એક મખ્ય
કારણ છે.