2. ગ્રામ વિકાસમાાં ખેતીનાં મહત્િ :-
•ભારતીય અર્થતાંત્ર હજ પણ કૃવિ અર્થતાંત્ર તરીકે ઓળખાય છે કૃવિ
ભારતીય અર્થતાંત્ર ની કરોડરજ્જ છે.અને ખેતીની આબાદી સમગ્ર અર્થતાંત્ર
ની પાાંચ રીતર્ી બને છે.પાાંચ દાયકા ના આયોજન કાળ બાદ પણ
ભારતીય અર્થકારણ માાં કૃવિ ક્ષેત્રે અવત મહત્િ નાં સ્ર્ાન ધરાિે છે.રાષ્ટ્રની
આિકમાાં ધણો ફાયદો ર્યો છે.
3. (૧)રાષ્ટ્રીય આિકમાાં ખેતીનો ફાળો
:-
•ભારતની રાષ્ટ્રીય આિકમાાં કૃવિ ક્ષેત્રે નો ફાળો સૌર્ી મહત્િનો છે. સાડાચાર
દાયકાના આયોજનકાળ દરમ્યાન બાદ પણ આપણી રાષ્ટ્રીય આિકની
સરખામણીમાાં કોઈ ફેરફાર જણાતો નર્ી. છતા પણ આપણે જોઈએ તો ૧૯૫૦-
૫૧માાં આપણી રાષ્ટ્ટીય આિક માાં ખેતી ક્ષેત્ર નો હહસ્સો ૫૫.૩% અને ૧૯૬૦-૬૧
માાં ઘટી ને ૫૧.૩% અને ૨૦૦૧ માાં તે ઘટી ને ૨૩% ર્યો.
• આમ આપણી રાષ્ટ્રીય આિક કૃવિનો સાપેક્ષ હીસ્સો ઘટી
રહ્યો છે છતાાં પણ તેનાંપ્રમાણ ધણાં ઉચાં છે.
4. (૨)િધતી જતી િસ્તી ને ખોરાક
પરો પાડિો :-
•કૃવિ ક્ષેત્રની અગત્યતા આપણી િધતી જતી િસ્તી ને ખોરાક પૂરો પાડિાની
છે.ભારતની િસ્તી િધ ઝડપી ગવતએ િધી રહી છે.૧૯૫૧ માાં દેશની િસ્તી
૩૬% કરોડની હતી.જે ૨૦૦૦-૦૭ માાં ૧૦૨ કરોડના આંકે પહોચી ગઈ હતી.આ
િધતી જતી િસ્તીને ખોરાક પૂરો પાડિાની જિાબદારી કૃવિક્ષેત્રની છે.િસ્તી
િધારાના પગલે અનાજની માાંગમાાં િધારો ર્ાય છે.િસ્તી વૃદ્ધિના ઊંચા દર
ઉપરાાંત નાણાાંકીય પહરબળો લીધે પણ અનાજની માાંગ પર દબાણ આિે છે.
અનાજનાંઉત્પાદન જો પૂરતા પ્રમાણ માાં ર્ાય નહી તો ભાિ િધિા માાંડે છે.
આર્ી કૃવિ અર્થતાંત્ર નો વિકાસ ર્ાય તે જરૂરી છે.
5. (૩)રોજગારીની દ્રષ્ટ્ટીએ :-
•રોજગારીની દ્રષ્ટ્ટી એ પણ ભારતીય અર્થતાંત્રમાાં ખેતી મહત્િનાં સ્ર્ાન
ધરાિે છે.દેશની લગભગ ૬૨% જેટલી કામ કરતી િસ્તીને દ્રષ્ટ્ટીએ પૂરાં
પાડે છે.૧૯૦૧-૨૦૦૧ના દાયકા દરમ્યાન આ ટકાિારી નાં પ્રમાણ
લગભગ સ્સ્ર્ર રહેિા પામ્્ાં છે.આમ કૃવિ ક્ષેત્ર આપણા દેશમાાં એક એવાં
ક્ષેત્ર છે કે જે મોટા ભાગના લોકોને રોજગારી આપે છે.
6. (૪)ઉધોગો ને કાચો માલ પૂરો પાડે
છે :-•કૃવિ ક્ષેત્રે િધતી જતી િસ્તીને ખોરાક પરો પાડે છે .એટલાં જ નહહ પરાંત
દેશના કેટલાક મહત્િના ઉધોગને કાચો માલ પૂરો પાડે છે. દા.ત સતરાઉ
કાપડનો ઉદ્યોગ, શણ ઉધોગ, ખાાંડ ઉદ્યોગ, િનસ્પવત ઉદ્યોગ િગેરે
ઉદ્યોગને કાચો માલ મેળિિા કૃવિ પર આધાર રાખે છે. એ જ રીતે ચા-
કોફી, રબ્બરનાાં બગીચા ઉદ્યોગ િગેરે પણ ખેતી ઉપર આધાર રાખે છે. તદ્દ
ઉપરાાંત કાપડનો ઉદ્યોગ દોરડા િગેરે અનેક નાના પાયાના ઉદ્યોગને
કાચોમાલ સમયસર અને પરતા પ્રમાણમાાં ન મળે તો તેમનો વિકાસ ર્તો
નર્ી.
7. ૫. વિદેશી હૂાંહડયામણની કમાણીમાાં
ફાળો:-
• ભારતની વિદેશી હડીયામણની કમાણીમાાં પણ કૃવિક્ષેત્રનો હહસ્સો
ઘણો મહત્િનો છે. આજે પણ આપણી મખ્ય વનકાસો પ્રત્યક્ષ રીતે કૃવિ પર
આધાહરત છે. દા.ત સતરાઉ કાપડ, શણની બનાિટો,ચા, કોફી, ખાાંડ,
તમાક તેનાજ ખોળ અને અન્ય ખેત પેદાશો િગેરે આપણી અગત્યની
પેદાશો છે. આ વનકાશ કમાણીમાાં િસ્તઓની વનકાસમાાં િધારી િધ
હૂાંહડયામણો મેળિિા માટે કૃવિક્ષેત્રનો સગીન વિકાસ અવનિાયથ છે.
8. ૬. અર્થતાંત્રના અન્યક્ષેત્રના વિકાસ
માટે :-
• કૃવિક્ષેત્રનો વિકાસ અર્થતાંત્રના અન્ય ક્ષેત્રો ના વિકાસ ને િેગ આપે છે
િાહન વ્યહિાર સાંદેશ વ્યિહાર વસિંચાઈિીજળી અને બાાંધકામ ઉધોગ
નો વિકાસ ખેતી ના વિકાસ પર આધાર રાખે છે. કૃવિ ના વિકાસ ને લીધે
જ ાંતનાશક દિાઓ ખેતી લીધેખાતરો,ખેતીના સાધનો ર્યો છે.આમ ખેતી
અગત્ય નાંપહરબળ છે.
9. ૭ . આંતહરક િેપારમાાં કૃવિનો
ફાળો:-
•આંતહરક િેપાર માાં ખેતી નો અગત્ય નો ફાળો છે.ઉપખાંડ જેિા વિશાળ દેશ
માાં ખેતી મખ્યત્િે ગામમાાં ર્યા છે જયારે ખેતી પ્રદેશ ની િપરાશ
ગામગટી શહેરો સધી છે.પ્રસરેલી છે.
10. ૮. સરકાર ની આિક પરની
અસરો:-
•કૃવિ ક્ષેત્રે સમૃદ્ધિ કે વનષ્ટ્ફળતા સરકાર ની વતજોરી ને પણ અસર કરે છે.
•કૃવિના અનકલ કૃવિક્ષેત્ર પરના િેરોઓમાટી િધ આિક પ્રાપ્ત ર્ાય
છે.િળી ખેતી પેદાશ ની આ ગાળા માાં ર્તી િધ હેરફેર ને લીધે િાહન
વ્યિહાર નીકમાણી માાં િધારો ર્િાર્ી તેમના તરફ ર્ી અનેક પ્રકાર ની
ચીજિસ્ત નીમાાંગ િધે છે. જેનેપહરણામો આિતી જકાત ,િેચાણ અને
અન્ય િેરાઓ માાંર્ી િધ આિક મળે છે.