2. ભારતમાાં માનવી અને પશુઓ માટે પ્રમાણમાાં
અનાજ અને ઘાસચાર માટે ઉત્પાદક જમીન અપૂરતી
છે. વાવેતર,ગૌચર,વરસાદ,વનસ્પતત,ફળદ્ર ુપતા
વગેરે...
મધ્યસ્થ ભૂતમસાંરક્ષણ સતમતતનો અંદાજ છે.કે દર
ત્રણ એકરે બે એકર ખેડાણ જમીનનુાં ધોવાણ થાય છે.
3. કાળી જમીન વાળા તવસ્તારોમા ચાદરપટ ધોવાણ થાય
છે.
રેતાળ પ્રદેશવાળા જમીનમાાં પવનથી ધોવાણ થાય
છે.
કાપ વળી જમીનમાાં ચીરારૂપી ધોવાણ થયા છે.
4. બાળકની જેમ પૃથ્વી પણ સ્સ્થર નથી.
ઉષ્ણતામાન માાં ફેરફાર થવાને કારણે.
(ઠાંડી,ગરમી,પવન,પાણી,બરફ)
આ ધોવાણ કાયમી ચાલુ રહે છે. માનવી તે બનાવી
શકતો નથી કે અટકાવી શકતો નથી.
5. ત્રણ પ્રકારે થાય છે
1. ચાદરપટ ધોવાણ(Sheet Erosion)
2.ચીરા ધોવાણ(Rill Erosion)
૩.કોતર ધોવાણ (Gully Erosion)
6. 1. ચાદરપટ ધોવાણ(Sheet Erosion)
સમતળ અને ઢાળવળી જમીન પર ધોવાણ થાય છે.
જમીનની ફળદ્ર ુપતા નાશ થાય છે,આથી ઉત્પાદન શસ્તતમાાં
ઘટાડો થાય છે.
જુદા જુદા પાકો વાવવા માટે આ ઉપલુાં પડ મહત્વનુાં છે.
આ જાત નુાં ધોવાણ ધીમે થતુાં હોવાથી જમીનનો ક્ષય પણ કહે
છે.તેની અસર લાાંબા ગાળેદેખાય છે.
7.
8. 2.ચીરા ધોવાણ(Rill Erosion)
જમીનનો ઢાળ વધારે હોય ત્યારે ધોવાણ થાય છે.
વરસાદનુાં પ્રમાણ વધારે હોય અને ઉઘાડી જમીન હોય
ત્યારે ચાદર ધોવાણ પછી ચીરા ધોવાણ થાય છે.
આ ધોવાણ થી જમીનમાાં ચીરા પડે છે.
9.
10. વધારે જોસ થી પાણી વહેતુાં હોય ત્યારે જમીનને
કાપીને માગગ કરે છે.આથી ધોવાણ થાય છે.
ઉચાણ નીચાણવળી અને નાંદીના કાઠાની નજીક આ
ધોવાણ થાય છે.
શરૂઆતમાાં ચીરારૂપી હોય છે.પછી કોતરોરૂપી ધોવાણ
થાય છે.
અંતે જમીન ખેતીમાટે બબનઉપયોગી બને છે.
12. ખાસ કરીને રેતાળ જમીન વાળા પ્રદેશ માાં ધોવાણ થાય છે.
વનસ્પતત ના હોવાથી ધોવાણ થાય છે.
પવન વધારે ફુકાય ત્યારે આ ધોવાણ થાય છે.અને રેતીનુાં
સ્થળાાંતર થાય છે.
આથી સારી જનમીન પર રેતીનુાં સ્થળાાંતર થતા જમીનની
ફળદ્ર ુપતા બગાડે છે.
સારી જમીન પણ રણ જેવી બની જાય છે.