2. પ્રસ્તાવના
વનસ્પતતને કુલ ૧૭ પોષકતત્વો જરૂરી છે.
જેને ત્રણ તવભાગમા વહેંચી શકાય
૧. બંધારણીય તત્વો:- કાબબન, હાઇડ્રોજન, ઓકકસજન
૨. મુખ્ય પોષક તત્વો:- નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ
૩. સ ૂક્ષ્મ તત્વો:- ગંધક, કેલ્શશયમ, મેગ્નેતશયમ, લોહ,મેગેંનીઝ,
તાંબુ, બોરોન, જસત,મોલલબ્લેડનમ, ક્લોકરન અને તનકલ.
3. નાઇટ્રોજન
વનસ્પતત પોષક તત્વોમા સૌથી અગત્યનુ તત્વ
વાતાવરણમા ૭૮ ટકા નાઇટ્રોજન જડ-વાયુના રુપમાં હોય.
જમીનમા રહેલો નાઇટ્રોજન કુલ નાઇટ્રોજનના ૨ ટકા છે.
જમીનમાં રહેલા નાઇટ્રોજનને બે તવભાગમાં વહેંચવામાં આવે છે.
1. કાબબતનક અથવા સેન્દ્રિય સ્વરૂપ
2. અકાબબતનક અથવા અસેન્દ્રિય સ્વરૂપ
4. 1. કાબબતનક અથવા સેન્દ્રિય સ્વરૂપ
જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન કાબબતનક સ્વરૂપમાં અને
તેમાંયે ખાસ કરીને પ્રોટીનના રૂપમાં હોય છે.
આ ઉપરાંત થોડા પ્રમાણમાં તે..એતમનો એતસડના રૂપમાં,
ગંધકયુક્ત, એતમનો એતસડના રૂપમાં, એતમનો શકબરાના રૂપમાં
હોય છે.
5. 2. અકાબબતનક અથવા અસેન્દ્રિય સ્વરૂપ
અકાર્બનનક નાઇટ્રોજનનાાં સાંયોજનો :
એમોનનયમ NH4+, નાઇટ્રેટ NO3-, નાઇટ્રાઇટ NO2-, N2O,
NO અને તાત્વિક નાઇટ્રોજન N2 નો સમાિેશ થાય છે.
તાત્વિક નાઇટ્રોજન N2 રાઇઝ્યોબર્યમના જીિાણાંઓ મારફત
દાખલ થાય
6. નાઇટ્રોજનની ઉણપ હોય તો
વૃધ્ધિ અટકી જાય અને છોડ ઠીંગણા રહે.
ઘરડાાં પાન પીળાાં પડે
મૂળની વૃધ્ધિ ઓછી થાય.
પ્રોટીનનાં પ્રમાણ ઘટી જાય
છોડની ડાળીઓ પાતળી રહે.
કોષને દદિાલ પાતળી પડતાાં છોડ રોગ અને
જ ાંતઓનો સામનો કરી શકતો નથી. પદરણામે
રોગનાં પ્રમાણ િિે.
રાંગ, સ્િાદ તથા ગણિત્તામાાં ઘટાડો થાય.
ઉવપાદન ઓછાં આિે.
7. નાઇટ્રોજનની છોડ ઉપર અસર
છોડની વૃલ્ધધ માટે માટે જવાબદાર
છોડનો લીલો રંગ નાઇટ્રોજનને આભારી છે.
બીજા પોષક તત્વોના વપરાશમાં તનયમન રાખે છે.
કાબોહાઇડ્રેટ્સનાં ચયાપચય માટે જવાબદાર છે.
છોડના બંધારણમાં પ્રોટીન, હોમોરસ તથા તવટાતમરસના ઉત્પાદનમાં
ઉપયોગી છે.
8. નાઇટ્રોજનવધુ પ્રમાણમાં હોય તો..
છોડ કદમાાં ર્હ મોટો થઇ જાય છે અને પદરપક્િ થતાાં
નિલાંર્ લાગે છે.
િાન્ય પાકોમાાં થડ નર્ળાં પડી નીચે નમી જાય છે તેમજ
અનાજ હલકી કક્ષાનાં થાય છે.
મૂળ નાનાં અને ર્ીન અસરકારક ર્ને છે.
રોગ અને જીિાાંત સામેની પ્રનતકારક શક્ક્ત િટી જાય છે
તેમજ જીિન પ્રનતકારક શક્ક્તમાાં ઘટાડો થાય છે.
ખ ૂર્ જ િધ પ્રમાણમાાં અસર હોય તો પાનની દકનારી પીળી
પડે છે. નસો િચ્ચે ર્દામી ટપકાાં થાય છે. પાનની દકનારી
િળી જાય છે અને પાન સ ૂકાઇને ખરી પડે છે.
10. જમીનમાં નાઇટ્રોજનનો ઘટાડો
પાકનાાં મખ્ય અને ગૌણ ઉવપાદન માટે જમીનમાાંથી ઉપાડ.
નનિંદણ દ્રારા જમીનમાાંથી ઉપાડ
નપયત પાણી માટે જમીનમાાં ઉંડે ઉતરી જવાં.
જમીન િોિાણથી
હિામાાં એમોનનયા િાય સ્િરૂપે ઉડી જિાથી
11.
12. જમીનમાં થતા નાઇટ્રોજનનું રૂપાંતર (એમીનાઇઝેશન)
જમીનમાાં ૯૭ થી ૯૮ ટકા નાઇટ્રોજન કાર્બનનક રૂપમાાં હોય છે.
તેના ૩૪ થી ૬૦ ટકા પ્રોટીનના રૂપમાાં હોય છે. આ નાઇટ્રોજનનો
છોડ ઉપયોગ કરી શકતો નથી.
નસિાય કે કાર્બનનક નાઇટ્રોજનનાં રૂપાાંતર અકાર્બનનક
નાઈટ્રોજન જેિાાં કે એમોનનયા-આયન અગર નાઇટ્રેટના રૂપમાાં
થાય.
પ્રોટીનના નાઇટ્રોજનનો ઉપયોગ પરાિલાંર્ી ર્ેક્ટેદરયા કરી
શકે છે. તે ઉવસેચકીય પાચનથી પ્રોટીનમાાં રહેલા નાઇટ્રોજનનાં
એનમના સાંયોજનમાાં રૂપાાંતર કરે છે.
13. સૌથી પહેલા પ્રોટીનનું રૂપાંતર પ્રોકટયોસીઝમાં થાય છે. ત્યારબાદ પેપ્ટોન એમાઇડ
અને એતમનો એતસડમાં રૂપાંતર થાય છે. આ આખી પ્રકીયાને એમીનાઇઝેશન કહે છે.
પ્રોટીન અને
પ્રોટીન જેવાં
સંયોજનો
+ ઉત્સેચકીય
પાચન
સંકીણબ
એતમનો
સંયોજનો
કાબબન
ડાયોક્સાઇડ
+ શસ્ક્ત + બીજાં
સંયોજનો
(Enzymatic
Digestion) RNH2+ CO2 + Energy + other
products
+
થોડો એનમનો નાઇટ્રોજન સૂક્ષ્મ જીિાણઓના કોષો
ર્નાિિામાાં િપરાય છે અને ફરી તેનાં રૂપાાંતર સૂક્ષ્મ જીિાણ
પ્રોટીનમાાં થાય છે. ર્ાકી રહેલા એનમનો નાઇટ્રોજનનૂાં રૂપાાંતર
સાદા નાઇટ્રોજનમાાં ખાસ કરીને એમોનનયાના રૂપમાાં થાય છે.
14. નાઇટ્રીકરણ
નાઇટ્રીકરણ એ અમુક પ્રકારના ખાસ બેક્ટેકરયા િારા થતી ઉત્સેચકીય
પ્રકીયા છે.
આ કિયા બે સંલસ્ગ્નત તબક્કામાં થાય છે.
પહેલે તબક્કે સમૂહના બેક્ટેકરયા વડે નાઇટ્રસ ઓક્સાઈડ બને છે, જે
પાણીમાં િાવ્ય થતા નાઇટ્રસ અમ્લ બનાવે છે. ત્યારબાદ તરત જ
બીજા સમૂહના બેક્ટેકરયા વડે તેનું નાઇટ્રેટ રૂપમાં ઉપચયન થાય છે.
બીજા તબક્કામાં રૂપાંતર ઝડપથી થાય છે કે નાઈટ્રાઈટના જમા થવા
માટે ભાગ્યેજ અવકાશ રહે છે.
16. નાઈટ્રીકરણ ને અસર કરતા જમીનના સંજોગો
૧. એમોનનયમ આયનની ઉપલબ્િતા
૨.હિાઉજાસ
૩.ભેજ
૪.દિયાશીલ ચૂનો
૫.ખાતરો
17. નાઈટ્રેટ નાઈટ્રોજનનું ભાવી
I. સક્ષ્મ જીિાણઓ તેનો ઉપયોગ પોતાના નિા કોષો ર્ાાંિિા
માટે કરે છે.
II. છોડ પોતાની વૃદ્ધિ માટે કરે છે.
III. નીતારથી તેનો વ્યય થાય છે.
IV. િાય રૂપે તે િાતાિરણમાાં ભળી જાય છે.
18. જમીનમાં રહેલા નાઈટ્રોજનમાં થતો ઘટાડો
જમીનમાાં રહેલ નાઈટ્રોજનનાં પાાંચ રીતે ઘટાડો થાય છે.
ડી નાઈટ્રીકરણ
નાઈટ્રાઈટની રાસાયબણક પ્રનતદિયા
એમોનીયાનાં ઉદ્બાષ્પન
નીતાર
એમોનીયામનાં ક્સ્થરીકરણ