2. નાણાાંના કાર્યો
આદિકાળથી જ નાણાાંએ સમાજમાાં ભિન્ન-ભિન્ન પ્રકારની સેવાઓ બજાવીને આથીક તેમજ સામાજજક
વવકાસને સાંિવવત બનાવ્યો છે.
આધુવનક યુગમાાં તો નાણુાં અનેક કાયો બજાવે છે,પરાંતુ તેના મૂળભૂત અને પ્રાથવમક મુખ્ય કયો તો
ચાર છે.નાણાાંના આ પ્રાથવમક કાયોમાાં એવા આવશ્યક કાયોનો સમાવેશ કરવામાાં આવ્યો છે જે નાણુાં
પ્રત્યેક અવસ્થામાાં િરેક િેશમાાં આથીક ઉન્નતી માટે કરતુ આવ્યુાં છે.
આધુવનક અથથવ્યસ્થામાાં નાણાાંનુાં શુાં સ્થાન છે તેનો સ્પષ્ટ ખ્યાલ આપણને નાણાાંના કાયોનો અભ્યાસ
કરવાથી આવી શકે છે.
આથી આ કાયોને મૌભલક કે આવશ્યક કાયો પણ કહેવામાાં આવે છે. તેમાાં ચાર કાયોનો સમાવેશ
થાય છે.
3. નાણાાંના પ્રાથમિક (મુખ્ર્ય) કાર્યો.
નાણુાંએ મિમનિર્ય િાધ્ર્યિ છે,મૂલ્ર્યનુાં િાપક છે,મૂલ્ર્યનુાં
સાંગ્રાહક છે.તેિજ ભમિષ્ર્યિાાં ઋણની ચુકિણી કરિાનુાં સાધન
છે.
A. વવવનમય માધ્યમનુાં કાયથ.
B. મૂલ્ય માાંપકના સાધન તરીકેનુાં કાયથ.
C. િાવવ વવલાંભબત ચુકાવણીઓના સાધન તરીકેનુાં કાયથ.
D. મૂલ્યના સાંગ્રાહક તરીકેનુાં કાયથ.
4. A. વવવનમયના માધ્યમનુાં કાયથ :-
નાણાાંનુાં સૌથી િહત્િનુાં કાર્યય મિમનિર્યના િાધ્ર્યિનુાં છે.
નાણુાં બધી જ િસ્તુઓને અને સેિાઓના ખરીદ-િેચાણિાાં િાધ્ર્યિ તરીકે કાર્યય કરે છે.
નાણાાંના ઉદ્દભિ સાથે જ આ કર્યાયનો જન્િ થર્યો છે,કારણ કે િસ્તુ મિમનિર્ય પ્રથાની મુશ્કેલીઓ દૂર કરિાનાાં
મિચારિાાંથી નાણાાંનો ઉદ્દભિ થર્યો હતો.
પહેલાના સિર્યિાાં િસ્તુ મિમનિર્ય પ્રથાિાાં િસ્તુના બદલાિાાં િસ્તુ િેળિિાિાાં આિતી હતી,તેને બદલે અહી
સૌપ્રથિ િસ્તુઓ કે સેિાઓનુાં નાણાાંિાાં રૂપાાંતર કરિાિાાં આિે છે,જેને િેચાણ કહેિાિાાં આિે છે અને પછી તે નાણાાં
િડે જરૂરી ચીજિસ્તુઓ પ્રાપ્ત કરિાિાાં આિે છે,જેને ખરીદી કહેિાર્ય છે,આિ નાણુાં મિમનિર્યનુાં િાધ્ર્યિ બની ગયુાં
છે.
5. B. મૂલ્ર્યના િાપક સાચન તરીકેનુાં કાર્યય:-
નાણુાં અથથતાંત્રમાાં બીજુ ાં મહત્વનુાં કાયથ-મૂલ્યના માપિાંડ તરીકે ફરજ બજાવે છે.
આપણે જાણીએ છીએ કે બજારમાાં વેચાતી િરેક વસ્તુ કે સેવાના મૂલ્યને નાણાાંમાાં િશાથવવામાાં આવે છે.
આપણે કોઇપણ વસ્તુની લાંબાઈ કે પહોળાઈ મીટર કે ફૂટપટ્ટી દ્ધારા માપીએ છીએ,વજન દકલોગ્રામમાાં િશાથવીએ
છીએ તેવી જ રીતે વસ્તુનુાં મૂલ્ય નાણાાં દ્ધારા માપવામાાં આવે છે.
નાણુાં જુિી-જુિી વસ્તીઓના સાપેક્ષ મુલ્યોને માપી આપે છે,નાણુાં જ આવુાં સાધન છે કે જેના દ્ધારા આપણને
માલુમ પડે છે કે ઘોડાનુાં મૂલ્ય ગાય કરતા કેટલુાં ઓછાં કે વધારે છે.
6. C. ભામિ (મિલાંબબત)ચુકિણીઓના સાધન
તરીકે નુાં કાર્યય :-
નાણાાંનુાં મૂલ્ય પ્રમાણમાાં સ્સ્થર રહે છે.
નાણાાં સવથ-સામાન્ય સ્વીકૃવતનો ગુણ ધરાવે છે.
નાણુાં ટકાઉપણાનો ગુણ ધરાવે છે
નાણાાંના આ ગુણોને કારણે વેપારીઓ માલ ઉધાર આપે છે બેંકો ઉદ્યોગો અને
વેપારીઓ લોન આપે છે.
“વમલ્ટન બ્રીગજ અને પલી જોડથન’’ આધુવનક યુગમાાં નાણુાં તરલ સાંપવત તરીકેનુાં
મૂળભૂત કાયથ કરે છે.
પ્રા. બન્સથ:-નાણુાં વવલાંભબત ચુકવણીનુાં કાયથ કરે છે તેથી જ-તે અન્ય ત્રણ કયો સારી રીતે બજાવી
શકે છે.
7. D. મૂલ્ર્યના સાંગ્રાહક તરીકેનુાં કાર્યય:-
નાણાાંની ઉપયોગીતાનો નાશ થતો નથી.
ગમે ત્યારે તેના વડે કોઈપણ વસ્તુ ખરીિી શકાય છે.
તેના સાંગ્રહ કરવા માટે ખુબજ ઓછી જગ્યા જોઈએ છે
તેના સાંગ્રહ અંગેની માદહતી ગુપ્ત રાખી શકાય છે.