2. 4.1 ગ્રામ આયોજન
આહાર,નનદ્રાભય અને મેથુંન એ બધા પ્રાણીઓ અને
માણસો માું સમાન છે.
તો મનષ્ય માું પ્રાણીઓ કરતાું તફાવત કયાું?
પ્રાણીઓ પાસે ભનવષ્ય ની કલ્પના નથી .તેની પાસે
પ્રેરણા છે.તે રોટલો સુંતાડે છે.તે પ્રેરણા છે.
આયોજન કરે છે.તેના અથથ એવો થયા કે તે ભનવષ્ય ની
ચ િંતા કહે છે.
ભનવષ્ય ની ચ તા કહે છે. તેથી તે આયોજન કહે છે.
માણસ જાત ની ઈચ્છા એ“સખ પ્રાપ્તત ”ની છે.
3. શ્વાસોચ્છવાસ નું આપણે આયોજન કરતા નથી .
જે વસ્ત કદરતી છે.તે સલભતા થી મળી રહે છે. જે વસ્ત
નવપલ પ્રમાણ માું ઉપલબ્ધ છે.અને સવથ વ્યાપક છે.આવી
વસ્ત ના ઉપયોગ માટે આપણે આયોજન કરતા નથી
જેના જથ્થો મયાથદીત છે.તેનો આપણે નવ ાર કરીએ છીએ
અને તેનું આયોજન કરીએછીએ.
દાત., પેટ્રોલ ડીઝલ,કોલસો,ગેસ વગેરે આનું આપણે
આયોજન કરતાું નથી તે કદરતી છે. પણ તેનો
જથ્થો મયાથદદત છે.
ઉતમ ગામડું તેયારી કરવાની પૂવથ નવ ારણા એટલે ગ્રામ
આયોજન .
Conti…
4. આયોજન માટે ની પૂવથ શરતો
૧) જેનો જથ્થો મયાથદદત છે .
૨) જરૂદરયાતો અમયાથદદત છે.
૩) સાધનો વૈકપ્લ્પક ઉપયોગવાળા છે.
આ બધું હોવા થી આપણા જીવનમાું સુંધર્થ થાય છે..
આવો સધર્થ થાય ત્યારે માણસ નવકલ્પો નવ ારવા લાગે
છે. આવા નવકલ્પો ની નવ ારણા એટલે આયોજન .
5. આયોજન ની નવભાવના:
એવા સાધનો છે. જેના ઉપર પ્રદકયા કરવાથી વ્યક્તત અને ક્ષમતાનો
વ્યાપ નવસ્તારી શકાય. તેવા સુંસાધનો ગામડામાું આવા વ્યાપક
પ્રમાણમાું પડેલા છે.
દા.ત., જમીન, પ્રાણી ગાયના ઓછા દૂધ ઉત્પાદનમાુંથી વધારે
ઉત્પાદન વાળી બનાવવી.
ગ્રામીણ નવસ્તાર માું પડેલા માનવ સુંસાધનો નવકાસવી ને
શ્રેષ્ઠ સુંયોજન કરવાની પૂવથ નવ ારણા તે ગ્રામ આયોજન
ગામડા માું ઘણા બધા સુંસાધનો પક્ષો છે. પષ્કળ પ્રાણીઓ,
વનસ્પનતઓ ગામડા માું છે. પણ તેનું ઉતમ સુંયોજન કરવું
તેનું રહ્સીય તેયાર કરવું .
આહાર,નનિંદ્રા ભય મેથુંન માું મનષ્ય અને પ્રાણીઓ સમાન છે. પરુંત
ભનવષ્ય ની કલ્પના તેના માું નથી અને આ બાબતો પ્રનતબબબ
આયોજન પડે છે.
6. ગ્રામઆયોજન નું મહત્વ
૧) ગામડા ના લોકો માું આવક ની અસમાનતા ઘટાડવા
આનથિક રીતે પછાત હોય તેવા લોકોનો નવકાસ કરવો
૨) ગામડા પ્રવતથતી ગરીબી ના નવર્યક ને તોડવા
ભારતની ગામડા ની વ્યક્તત ગરીબી છે. કારણ કે તે
ગરીબ છે. અને ગરીબી ના નવર્યયક ને તોડવા ને સારું
એવું કામ સગર ફેતટરીઓએકર્ુંકેમકેતેમણે ગામડાની
ગરીબ ના નવર્યયક ને તોડવા માટે યોગ્ય નીનત
અપનાવી.
૩) ગામડા માું કૃનર્ પશપાલન તથા ગ્રામોદ્યોગ જેવા
ઉત્પાદદત ક્ષેત્રો માું રોજગારી ની તકો નું સજન ન કરવું
૪) ગ્રામીણ ક્ષેત્રોમાું ફાજલ કે વણ વપરાયેલાસાધનોના
ઉપયોગ કરવા.
7. ૫) ગામડા માુંઉપલબ્ધી સાધનો ની યોગ્ય અને કાયથક્ષમ
વહે ણી નું કાયથ.
દાત., પાણી જમીન વગરે ની કાયથક્ષમ વહે ણી થઇ શકે
સહભાગીદારી નસિં ાઈ વ્સસ્થાપના બોરમાુંથી બધા
વાપરી શકે,AkRsPદ્વારાઘાસ કાપવામાું ભાગીદારી
કાયથકમ ગોઠવાય
૬) ખેતી ક્ષેત્રે નાું પશપાલન અનેગ્રામોદ્યોગ ના નવકાસ માટે ગ્રામ
આયોજન જરૂરી છે.
૭) સમતોલ પ્રદેનશક નવકાસ કરવા
આપણા દેશ ના ચબહાર ,મધ્યપ્રેદેશ રાજસ્થાન ર્.પી
રાજ્યો નવકાસ માું પાછળ રહી ગયા જયારે ગજરાત
પુંજાબ વગરે રાજ્યો આગળ નીકળી ગયા જેના કારણે
પ્રાદેનશક અસમતલા ઉભી થઈ
8. CONTI…
૮) ગ્રામીણ સમાજ ના માળખામાુંઆમૂલ પદરવતથન લાવવા
૯) ગ્રામીણ બજાર ની અપૂણથતા દૂર કરી બજાર વ્સસ્થાપન ઉભી
કરવા.
૧૦) પછાત કે નબળા લોકો ના ઉત્થાન માું ગ્રામ આયોજન
૧૧) ગ્રામીણ સમાજ માું વૈજ્ઞાનનક દ્રષ્ટી ચબિંદ કેળવવા
૧૨) આનથિક,સામાજજક માળખાકીય સવલતોનાું નવકાસ અને
વ્યવસ્થાપન માટે
૧૩) મૂડીવાડી અથથતુંત્ર ના અનનષ્ઠથી ગ્રામ સમાજ બ વવા
ગ્રામ
આયોજન જરૂરી છે.
9. ગ્રામ આયોજનના પગથીયા
સમસ્યા ની ઓળખો:
આ આયોજન નું પ્રથમ પગથીયા છે. આયોજન કરવા માટે સૌ
પ્રથમ સમસ્યાની ઓળખો જરૂરી છે. સમસ્યાની ઓળખોઅંગે
પણ માદહતી નું એકનત્રકરણ જરૂરી બને છે. જે આપણે માનતા
હોયએ છીએ તે સાચું છે કે નહી તે કાસવા માટે માદહતી એકત્ર
કરવીજરૂરી બને છે.
માહિતીનું વિશ્લેષણ
માદહતી એકત્ર કાયથ પછી માદહતી નું નવશ્લેર્ણ કરવું જરૂરી છે.
માદહત નું વેશ્લેશ્ન કરવાથી સા ી પરીક્સ્થનત ની જાણ થાય
છે.જે પ્રશ્નો દેખાય છે. તે હકીકત માું છે કે નહબ તે જાણવા માટે
માદહતી નું નવશ્લેર્ણ કરવું જોઈએ .
સીગ્નીફીકન્ટ છે કે નોન સીગ્નીફીકન્ટ છે તે તપાસવા માદહતી
નું નવશ્ર્લેર્ણ કરવું જરૂરી છે.
10. CONTI…
૪.િૈકલ્પિક યોજનાઓ તૈયાર કરિી
ગામમાું લોકો બજારના પાણી કાઢતા હોય છે.તે માટે
વૈકપ્લ્પક યોજનાઓ તૈયાર કરવી દા.ત શોર્ખાડા તૈયાર
કરવા પાકા ખાડા કરવા ગટરલાઇન નાખવી તે માદહતી
ના એકત્રીકરણ બને નવશ્લેર્ણ પછી શક્ય બનેછે.અને
તેવી વૈકપ્લ્પક યોજનોઓ બનાવવી જોઈએ.
૫. ઉચિત યોજનાની િસુંદગી અમલીકરણ અને મૂપયાુંકન
જે વૈકપ્લ્પક યોજનાઓ છે.તેનાથી એક યોગ્ય યોજના
પસુંદ કરી તેને અમલમાું મકવી અને ત્યારબાદ તેનું
મૂલ્યાુંકન કરવામાું આવે છે.
11. ૪.િૈકલ્પિક યોજનાઓ તૈયાર કરિી
ગામમાું લોકો બજારના પાણી કાઢતા હોય છે.તે માટે
વૈકપ્લ્પક યોજનાઓ તૈયાર કરવી દા.ત શોર્ખાડા તૈયાર
કરવા પાકા ખાડા કરવા ગટરલાઇન નાખવી તે માદહતી
ના એકત્રીકરણ બને નવશ્લેર્ણ પછી શક્ય બનેછે.અને
તેવી વૈકપ્લ્પક યોજનોઓ બનાવવી જોઈએ.
૫.ઉચિત યોજનાની િસુંદગી અમલીકરણ અને મૂપયાુંકન
જે વૈકપ્લ્પક યોજનાઓ છે.તેનાથી એક યોગ્ય યોજના
પસુંદ કરી તેને અમલમાું મકવી અને ત્યારબાદ તેનું
મૂલ્યાુંકન કરવામાું આવે છે.
CONTI…
12. આયોજનની િહિયાના લોકભાગીદારી
લોકભાગીદારીની વ્યાખ્યા...
ગામડાના લોકો જે કોઠાસજથી કામ કરતા હોય અથવા
કરી શકે તેને લોકભાગીદારી કહેવાય દા.ત self health
group .
PRA દ્વ્રારા ગામની આનથિક સામાજજક પદરક્સ્થનત જાણવી.
13. લોકભાગીદારી થી કામ કરિાથી નીિેના લાભો
મેળિી શકાય.
લોકોને કામમાું પોતીકાપણું ઉભું કરવું.
જરૂર પડયે લોકફાળો મેળવી શકાય.
લોકોમાું પડેલ બદ્ધિધનનો ઉપયોગ કરી શકાય અને બહાર લાવી
શકાય.
લોકોમાું પડેલ ટેલેન્ટ બહાર લાવી શકાય.
સતા વહીવટ આયોજન વગેરેમાું ભાગીદારીથી ભ્રષ્ટા ાર કે ગેરરીતી
નાથી શકાય.
ગ્રામીણ નેતૃત્વ તૈયાર કરી શકાય.
ગામ આયોજન કરવા માટે આંખો ખલ્લી રાખવી જોઈએ.
14. ગ્રામ-વિકાસમાું સિે સશોધનનું મિત્િ
ગામડામાુંપડેલ કદરતી સ્ત્રોતોની ઉપલબ્ધતા અંગે
જાણકારી પ્રાતત કરવી.
ગામમાુંસામાજજક માળખું કેવું છે.જ્ઞાનતનું વ થસ્વ ખેતી
વસ્તી વગેરેનો પ્રાથનમક ખ્યાલ સવે સુંશાધનથી મળી શકે
છે.
ગામડામાુંનશક્ષણ અંગેના ધોરણો જાણવા સ્ત્રીઓ અને
પરર્ોમાું નશક્ષણ નું પ્રમાણ છે તે જાણવું.
આપણા કાયથકમો કેટલા સ્વીકાયથ બનશે તે નશક્ષણ પરથી
નક્કી થાય છે.
ગ્રામીણ સમસ્યાઓના મૂળ સધી પહોં તા જરૂરી માદહતી
એકઠી કરવા સવે સુંશાધન અનનવાયથ છે.
નવકાસના લાભો ક્યાું કેટલા મળ્યા છે તેનું મલ્યાુંકન કરી
શકાય.
15. લોકોનવકાસના કેવા કાયોને અગ્રતા આપે છે.લોકો ના માનસમાું
જરૂદરયાત અગ્રતાક્રમે છે તે જાણવું.
સમાજના જદા જદા વગથનાું જદા-જદા પ્રશ્ન જાણવા.
સ્ત્રી પરર્ના પ્રશ્નો અલગ રીતે જાણવા જોઈએ બુંનેના પ્રશ્નો અલગ
હોય છે.
ર્વાનો,બાળકો વગેરે વૃિઓવગેરે ના પ્રશ્નો જાણવા.
અસ્પૃસ્યતા, જ્ઞાનતવાદ અમક જ્ઞાનતગત રીતે પ્રશ્નો અલગ હોય છે.
બેકવડથ જ્ઞાનતના પ્રશ્નો અલગ હોય છે.તેને સમગ્ર ગામની સાથે ન
ગણવા.
માન્યતાઓ,ઉત્પાદન,નવકાસના ખ્યાલ ,માળખું,માળખાગત
સનવધાઓ અંગેના અભ્યાસ કરવા.
CONTI…
16. પ્રોજેક્ટ કોઈ રીતે બનાિશો.
૧. ટાઈટલ:-
સણોસરા ગામમાું સલભ શો ાલય તૈયાર કરવા.
૨. િેતઓ :-
A. નવનશષ્ટ હેતઓ
B. સામાન્ય હેતઓ
આ પ્રોજેતટ ક્યાું હેતઓસર લેવામાું આવ્યા છે.
ગામમાું પેટનાું દદી ,ગુંદકી,રોગો,વગેરે,વઘીગર્ું હોય.
A. વિવશષ્ટ િેતઓ :-
એટલે પ્રોજેતટની મખ્ય વસ્ત પર ટકી રહેલી હોય તેવો
હેત.
17. B. સામાન્ય િેત :
લાુંબાગાળે કઈ ફાયદો થતો હોય તો તે સામાન્ય હેત
તેના થી જનરલ રીતે લોકોને આડપેદાશ તરીકે શું લાભ થશે તે
સામાન્ય હેત.
C. પ્રોજેક્ટ લાભ :-
લાભાથીને શું લાભ થશે.
D. પ્રોજેક્ટ કાયય વિસ્તાર :-
જે તે કાયથ નવસ્તાર દફતસ કરવી જોઈએ લાભાથીઓ કેટલા છે.અને
ક્યાું નવસ્તારમાુંકામકરવુંછે તે નક્કીકરતું.
E. પ્રોજેક્ટનો કાયય વિસ્તાર:-
જે તે કાયથ નવસ્તાર દફતસ કરવી જોઈએ લાભાથીઓ કેટલા છે અને
ક્યાું નવસ્તારમાું કામ કરવું છે તે નક્કી કરવું.
CONTI…