2. પ્રોજેક્ટનો સાર
• ગુજરાતના મોટા શહેરમાાં ઘર અને એપાટટમેન્ટ ઉપરની
છત, ટેરેસ કે બાલ્કનીમાાં લીલા શાકભાજી અને
ઔષઘીય છોડના બગીચા માટેની સામગ્રી પુરવાર
કરવી અને બગીચાના મેન્ટેનન્સની સુવવધાઓ આપવી,
સામગ્રી આપ્યા બાદની કામગીરી કરી આપવી,
એગ્રોનોમીની માહહતી પુરવાર કરવાનો ધ્યેય છે.
3. પ્રોજેક્ટ તારણ
• ભારતમાાં હદલ્હી, બેગ્લોર, હૈદરાબાદ, કલકત્તા અને
મુાંબઈ મેટ્રોપોલલટન પ્રદેશમાાં 21 વમલલયનની વસ્તી
સાથે સૌથી ઝડપથી વવકાસ પામતા પ્રદેશ છે. ત્યાાં
ઝડપી વધતુ શહેરીકરણ અને રોજગારી માટેના
સ્થળાાંતરથી ગરીબી રેખાનુાં ઊંચુાં પ્રમાણ બને છે. આ
પ્રદેશ ખાદ્ય પદાથોની કટોકટીમાાં હમેશા સાંવેદનશીલ
રહે છે. આવી પોઝીશનમાાં ત્યાની સરકાર ખાદ્ય
પદાથોના પ્રોજેક્ટથી મળતા યોગદાનને વવશેષ રીતે
રસ લઇ શહેરી ખેતી પર ધ્યાન કેન્દ્ન્િત કરે છે.અને
તેમાાં જરૂરી ધારા-ધોરણ નો સમાવેશ કરી શહેરમાાં
ખાદ્ય પદાથોની ખેતીના વવવવધ કોન્સેપ્ટ અમલમાાં
લાવે છે.પ્રોજેક્ટથી ફ્યુચરમાાં થતા ફ્ાયદા રજૂઆત
અને પ્રોજેક્ટ કરવાથી સરકાને શુાં શુાં ફ્ાયદા મળશે
તેની કવમટીમાાં ચચાટ અને પણ કાગળમાાં નોંધ
કરવામાાં આવી હતી.
4. પ્રોજેક્ટ તારણ
• આ પ્રોજેક્ટના હાલના અને ફ્યુચરના ગેરફ્ાયદા ચચાટ અને નોંધ કરી
હતી.અને લગતી-વળગતી ટેકનીકની પણ ચચાટ અને નોંધ કરી
હતી.આખરે સરકાર આ વાતથી સહમત થઈ.
• સરકાર સહમતી સમયે પ્રોજેક્ટના પ્રાથવમક અને માધ્યવમક ડેટાની
કાગળ નોંધ કરી કે શહેરી અને પેરા શહેરી કૃવષ ખોરાકની માગને
વધારવા માટે શ્રેષ્ઠ વવકલ્પો પૈકીનો એક વવકલ્પ છે.તે ગ્રામીણ ખાદ્ય
પદાથટના પુરવઠા શૃાંખલાને અનુરૂપ અને ભારતના ઇકોલોજીકલ ફૂડ
વપ્રન્ટને ઘટાડવા માટે સેવા કરી શકે છે.શહેરમાાં ફૂડની વધુ સારી રીતે
સ્સ્થરતા અને સ્સ્થવતસ્થાપકતા માટે શહેરી ખેતીની યોજના બનાવી
શહેરના સ્થાપત્યની રચના કરવી જોઈએ.અને વમલેવનયમ
ડેવલપમેન્ટ ગોલ શહેરી અને પેરા શહેરી કૃવષની ભૂવમકામાાં શહેરી
ગરીબી ઘટાડવા અને પયાટવરણીય સ્સ્થરતાને વનવિત કરવા તે
ભૂવમકાને ભજવી શકે છે.જેથી માન્યતા પાત્ર છે.
• જેનુાં સવટ શ્રેષ્ઠ ઉદાહરણ “ડીપાટટમેન્ટ ઓફ્ હોટીકલ્ચર-તેલગ્ણા
(હૈદરાબાદ)” શહેર છે.
5. પ્રસ્તાવના
• ગુજરાતના શહેરોની ઝડપી વસ્તી વૃદ્ધિ અને રોજગારી માટે
ગામડાઓના શહેર તરફ્ના સ્થળાાંતરથી શહેર રહેવાસીના
પાયાની જરૂહરયાત "ખોરાક, સ્વચ્છત આશ્રયસ્થાન, પાણી થઈ
છે.
• હાલના સમયમાાં પ્રથમ વખત ગુજરાતની 50% કરતા વધુ
વસ્તી શહેરી વવસ્તારોમાાં રહે છે અને તે જાણે છે કે અવનયાંવત્રત
શહેરીકરણ, ગરીબી, કુપોષણ, સામાજજક અસુરક્ષા અને
બેરોજગારી તરફ્ તેઓ જઈ સકે છે.
• ઘણા વવકાસશીલ દેશોમાાં ગરીબી વધી રહી છે.સાથો-સાથ
ઔપચાહરક રોજગારીની તકોનો અભાવ, રોજીન્દા ખાધ્ય
પદાથટના ઉચાાં ભાવ, ખાધ્ય પદાથટનુાં અવનયમીત મળવુાં,ખાદ્ય
પેદાશોની માગ, બજારોની વનકટતા, સાક માકેટમાાં ગાંદગી અને
ખાધ્ય પદાથટના જેરનુાં પ્રમાણને જોઈ શહેરના કમટચારી અને
સીકક્ષીત વગટ શહેરી કૃવષ પ્રોત્સાહન આપે છે.
6. • "શહેરી ખેતીને મોટાભાગે પાક, ઓવશધો, માછલી,
સુશોભન, ફૂલછોડ માટે વ્યાખ્યાવયત કરી શકાય છે"
• ખાસ કરીને વવકાસશીલ દેશોમાાં શહેરી ખેતીમાાં
આજીવવકા વ્યૂહરચનાઓ માટે, કચરો હરસાયકક્લિંગ માટે,
રોજગાર માટે, વનમાટણ કરી સકાય છે અને શહેરી
ગરીબોના ખોરાક સુરક્ષા, ખોરાક મળતા રહેવાના ધ્યેય
પર ધ્યાન આપી શકાય છે.
• દલક્ષણ એવશયામાાં શહેરી ખેતી પ્રવૃવત્તઓમાાં 11
વમલલયનથી વધુ શહેરી લોકો સામેલ છે અને વવશ્વભરમાાં
200 વમલલયનથી વધારે શહેરી રહેવાસીઓ વૈવશ્વક ખાદ્ય
ઉત્પાદનમાાં 15 થી 20% ફ્ાળો આપે છે.
પ્રસ્તાવના
7. પ્રસ્તાવના
• ભારત 1.23 અબજની વસ્તી ધરાવતુાં લોકશાહી દેશ છે, જયાાં એક
તૃતીયાાંશ ગરીબ હજુ પણ છે દરરોજ 1 યુએસ ડોલરની ગરીબી
રેખા નીચે રહે છે ( વસ્તીગણતરી ભારત, 2011).
• ભારતની વતટમાન વૃદ્ધિ દર અને જીની ગુણાાંક અને
બહુપરીમાણીય ગરીબી સૂચકાાંક અનુક્રમે 4.0, 36.8 અને 0.28 છે.
સન 1950માાં અંદાજવામાાં આવ્યુાં હતુાં કે કુલ વસ્તીના 50% થી
વધુ શહેર વવસ્તારોમાાં રહે છે અને કૃવષ કુલ ગ્રોસ ડોમેન્દ્સ્ટક
પ્રોડક્ટના 45%નુાં યોગદાન આપે છે.જે ખુબ ઓછુ કહેવાય.
• ભારતનો શહેરીકરણનો દર વષે લગભગ 3.5% હોવાનો અંદાજ
છે.હવે વવચારવાનુાં એ છે કે તે 2020 સુધીમાાં, ભારતની કુલ
વસતીના લગભગ ૬૦% થી 65 % વસ્તી શહેરી વવસ્તારોમાાં થશે.
• વસ્તી વવસ્ફ્ોટ અને શહેરી વવસ્તાર તરફ્ લોકોનુાં સ્થળાાંતર ખોરાક,
સ્વાસ્્ય, જીવનવનવાટહ ખચટ, સ્વચ્છતા, આશ્રય, વ્યાયામ, પાણી
અને પાયાની જરૂહરયાતો પર વધુ મુજાસે.
8. સાંશોધન લેખ
સોંવ પ્રથમ શહેરમાાં હહરયાળીની અછત અને
ઇમારતોની ઊંચી ઘનતાને કારણે શહેરી ગરમીનીએ
ઘણા શહેરોની મુખ્ય સમસ્યા બની હતી.(હુઈ, 2011).
9. સાંશોધન લેખ
શહેરમાાં ગરમીની તીવ્રતા ગ્રામીણ વવસ્તાર સામે 10°
સે તાપમાનના તફાવત નોંધાયા.અને એન્થ્રોપોજેવનક
બીમારીનાં વનમાાણ કર્ું(2013).જેના લીધે ઇલેક્ટ્રિક
વપરાશમાાં વધારો કયો પ્રાઈવેટ સેકટરે A/Cનાં સાંસોધન
કરી કાંિોલ કરવા રસ્તો કાઢ્યો.જે હાલ આપડે રોજીંદા
જીવનમાાં સમાવેશ કયો છે.
શહેર ગરમીને કારણે બસ્પીભાવન થવાથી A/C,
કલર, સેડ, ઠાંડા પીણાાં વગેરે જેવા ઉપાયોનો વ્યસાય
ઉભયો .
10. સાંશોધન લેખ
અન્ય વ્યસાય સાથે શહેરી ખેતીના બગીચા
બાષ્પોત્સર્જન કરતા હોવાથી શહેરી વવસ્તારોમાાં
હવાનુાં તાપમાન ઘટાડે છે તેના પર સાંશોધન
થયા અને ખરેખર તારણ મળયુાં કે શહેરી ખેતી હીટ
૧૦ % ઘટાડે છે અને તેની નોધ થઈ.
11. સાંશોધન લેખ
શહેરમાાં Real estateના અબેહુબ આહકિટેક્ચરોએ
GREEN CITY ઇમારતો પ્લાન બનાવી.શહેરમાાં નવીન
માકેહટિંગ કોન્સેપ્ટ વાળી ઈમારતોની સ્થાપના કરી.
જેના પ્રોજેક્ટમાાં બેવનહફ્ટમાાં ROOFTOP VEGETEBLE
RARM & FLAT WITH AGRI.FARMના ફ્ાયદા ઉમેરી
સહેરી ખેતી પ્રોત્સાહન આપ્યુાં.
12. સાંશોધન લેખ
શહેરમાાં HOTEL Industryએ સહેરી ખેતીના અસોધન એક નવો િેન્થ્ડ
આપ્યો.તેને સરપ્રાઈઝ આપવાના નવા માકેટટિંગ ફાંડાથી શહેરમાાં મોટા
ટેરેસ પર વેજીટેબલ ફામા બનાવી તયાાં SKY FARM DINNER અરેજમેન્થ્ટ
કર્ું.સાથે હોટલના વેસ્ટ ફૂડનો રીસાયકલીંગથી સરકારનો એવોડા પ્રાપ્ત
કયો.એવોડા અને હોટલની અડવટાઈઝ માટે FMમાાં માકેટટિંગ કર્ું, FM
આટડયા અપનાવી પાટકિંગમાાં ગાડાન કરી આપવાના કરાવી અડવટઈઝ
ફ્રી કરી દેતા ગાડાનને લોકોના ટદલ ગાડાન ગાડાન થઇ ગર્ાં. તયાાંથી
શહેરમાાં અને ટેરેશમાાં ગાડાને પ્રોતસાહન મળર્ાં.
13. શહેરમાાં ખેતી થવાના ફ્ાયદા
શહેરી નાગહરકોનુાં સ્વાસ્્ય સારુાં રહી સકે છે & દીઘાટયુ
અને પીડા રહહત જીવન થઇ સકે છે.
શહેરી હવામાાં ઓસ્ક્સજનનુાં પ્રમાણ વધી સકે
છે.સ્વચ્છ હવા અને પ્રકૃવત નજીકનુાં જીવન જીવવાનો
અહેસાસ થાય.અને સ્વમાન વાત છે.
સહેરના નાગહરકો સારો ખોરાક અને હવા મળવાથી
તેમની વોકટ કેપેવસટી અને વધે છે.
શહેરી નાગહરકોને શાકભાજી & ઔષધ તેમની
જરૂરીયાત સમયે મળી સકે છે.
શહેરી નાગહરકોને શાકભાજી & ઔષધ ઝેર મુક્ત
સલામત મળી સકે છે.
14. શહેરમાાં ખેતી થવાના ફ્ાયદા
નાગહરકોને તાજા,લીલા & આરોગ્યમય શાકભાજી &
ઔષધ મળતા રહે.
શહેરી ઘરમાાં આવતા અવાજ પ્રદૂષણ ઘટાડે છે
શહેરી ઇમારતો અંદર એકાંદરે ગરમી શોષણ કરીલે છે,
ગરમી અને ઠાંડી સામેના ઇમારતનુાં રક્ષણ કરે છે
ઘરનુાં તાપમાન 6 હડગ્રી ઘટાડે છે અને એર
કન્ડીશનીંગનો ખચટ 25% થી 50% ઘટાડી શકે છે.
નાગહરકોને વનયવમત શારીહરક કસરત અને પહરશ્રમથી
સ્થૂળતા અને રોગ પ્રવતકારક શસ્ક્ત ડેવલોપ થાય છે.
15. શહેરમાાં ખેતી થવાના ફ્ાયદા
• શહેરના જૈવવક કચરો ઉપયોગ ખેતીમાાં થઇ સકે છે.
સ્વચ્છતા અલભયાન એક પગથીયા સમાન થઇ સકે
છે.
• ગુજરાતના વધુ ગીચતા વાળા શહેરોમાાં અને સતત
વધતી જતી વસ્તી વાળા શહેરોમાાં કીમતી છતાાં
બીનઉપયોગી રહેતી છત કે વાલ્ક્નીમાાં ખેતી કરી
ફૂડ ઉત્પાદન કરી પોહોચી વાળવાની આ મૂળ રીત
છે.
• સહેરમાાં મોસમી શાકભાજી વષટમાાં રાઉન્ડના લાભો
સાથે મળી સકે છે.
16. શહેરમાાં ખેતી થવાના ફ્ાયદા
• હાલના ભાગદોડ ભયાટ સહેરી જીવનમાાં શોવપિંગ
ટાઇમ બચાવી સકાય છે.કારણકે તમારા ઘરના
ટેરેસ ખેતરમાાં તાજી પેદાશ ઊભી કરી સકાય
છે.
• સહેરી ખેતી એક લોકવપ્રય રોગવનવારક પ્રવૃવત્ત
છે જે તણાવ અને તણાવ દૂર કરી સકે છે.
• અમે સ્થાપન અને જાળવણીની કાળજી લઈશુાં
જેથી તમને આ બધા લાભોનો આનાંદ સહેરી
લોકો માણી સકે.
18. આપણા ઇવતહાસમાાં ઉલેખ.
ભારતનુાં આયુવેદમાાં નોધ છે કે ખોરાક,
સ્વાસ્્ય અને જરૂર પુરતો શ્રમ માનવી માટે
જરૂરી છે.ગાડટન બનાવી ઋવષની આશ્રમની જેમ
કે પછી એપાટટમેન્ટ અથવા ઘરને ગોકુલળયા
ગામની જેમ ગાડટન બનાવી આપણે જીવી
શકીએ છીએ. કહ્ુાં છે ગાડટનના વવજ્ઞાનીએ
ગડટનીગ ખરાબ બાબતોના પહરવતટન માટે એક
શસ્ક્તશાળી એજન્ટ છે.
19. પ્રશ્નોત્તરી
આ પ્રશ્નનો જવાબ જાણવા નીચેની પ્રશ્નોત્તરી કરીશુાં.
I. લીલો ખોરાક કેવી રીતે ઉછેરેલ છે?
II. દરોજ લીલો ખોરાકનુાં મેનુ નવીનતા ભયુું હોય
છે?
III. લીલો ખોરાક ખરીદી સમયે ભાવ સાાંભળી ચહકત
થવાય છે?
IV. સસ્તો અને સારો લીલો ખોરાક મળે છે?
V. આયુવેહદક વનસ્પવત રેગ્યુલર ઉપયોગ કરો છો?
VI. ઘરમાાં દાદા દાદીને પૂજા કરવા ફૂલો મળે છે ?
20. શા માટે માન્યતા આપવી?
અપણા દેશની અને વવદેશની સરકારે શહેરમાાં ગાડટને
પરાંપરાગત ઉજાટ સ્વરૂપથી નોધ્યુાં અને લખ્યુાં કે શહેરીમાાં
ખેતીથી ઉત્પન્ન થતી ખાધ્ય પેદાશો નાગરીકની મૂળભૂત
જરૂરીયાત છે. તેમના સાંપૂણટ હહતમાાં છે. શહેરમાાં દુષણ જેવાકે
ઝેરી ખાધ્ય ખોરાક, ગાંદગી, મોધવારી, બેકારી જેવી બાબતોને
પહરવતટનમાાં લાવવાનો એક ઉકેલ છે.શહેરી ઉજાટના બગાડ
લચહ્નને વમટાવવાનુાં એક અગમચેતીનુાં ભયુું પગલુાં છે. અને
આ પગલુાં નાગહરકના જીવન દબાણ ઘટાડે છે.અને ભવવષ્યમાાં
આ ગાડટનની અધતન ટેકનોલોજી, સૂક્ષ્મ વસિંચાઇ અને
વેજીટેબલની ઓગેવનક ખેતીથી સ્વાસ્્ય સુધારણાનો અલભગમ
આપણા સહેરો વવદેશના શહેરોની હરોળમાાં લાવશે.અને
સરકારનુાં આ પગલુાં અમારા બનાવેલ ગાડટનના ફૂલછોડના
ફૂલની જેમ મહેકી ઉઠશે.
21. ઉદાહરણ
• શહેર ખેતી ગરીબી ઘટાડવા,સ્વાસ્્ય
સુધારવા,સ્વચ્છતા રાખવા અને પયાટવરણીય
સ્સ્થરતાને વનવિત કરવા શહેર ખેતી કરનારને
સહાય આપે છે.અને અમલકતાટ એજન્સી દ્વારા
અમલીકરણ કરાવે છે. સલગ્ન ડીપાટટમેન્ટ છે
Department of Horticulture, Telangana,
Hyderabad Contact No: 8374449458 /
8374449007ના દ્વારા માન્યતા આપે છે. અને
ટોટલ ખચેના ૫૦% સહાય છે.
22. WORK પધ્ધવત
1. ફ્ામટ બનાવવા ઇન્કવાયરી જનરેશન માટે
પ્રચાર-પ્રસાર કરવામાાં આવશે.
2. પ્રચાર-પ્રસાર દ્વારા ફ્ામટ બનાવનારની
ઓનલાઇન અને ઓફ્લાઈન ઇન્કવાયરી
આવશે.
3. આવેલ ઇન્કવાયરીનુાં ફ્ોલોપ અને સવે કરશે.
4. કરવામાાં આવેલ સવેની ટેકનીકલ ડીઝાઇન
બનાવાસે.
5. ફ્ામટ બનાવનારને ડીઝાઇન અને કોટેશન
બનાવી તેની સમજુતી અપાશે.
23. ની
WORK પધ્ધવત
6. ફામા બનાવનાર ડીઝાઇન અને કોટેશન સમજી
ઓનલાઈન પેમેન્થ્ટ કરશે.
પેમેન્થ્ટ કન્થ્ફમા કરી ફામા પર સમાન
પહોચાડશે.અને ડીઝાઇન મજબ ફીટીંગ કરાવી તેમનાં
િાયલ લઇ બતાવશે.
8. િાયલ લેવાઈ ગયા બાદ ફામા ઓનસા ફામા કામગીરી
કમ્પપ્લીટ થયા ફોટો પાડી કન્થ્ફરમેશન આપશે.
દ્વારા મેન્થ્ટેનન્થ્સ પેકેજ મજબ
મેન્થ્ટેનન્થ્સની સવવિસીસ સમયે સમયે આપશે.
10. મેન્થ્ટેનન્થ્સ પેકેજ પૂણા થતાના મટહના અગાઉ
SMS અને ઈમૈલથી ફામા ઓનસા
જાણ કરશે.
30. જરૂહરયાતો અને સપોટટ
ના પ્રચાર પ્રસાર માટે ટેમ્પપ્લેટ
બનાવવા, કેટેલોગ બનાવવા, ન્યુઝ આપવા,
ઈન્ટરનેટ ચલાવવા, ઇલેન્દ્ક્ટ્રકસીટી
લગાવવા,વેબસાઈટ બનાવવા, મોબાઇલ
એપ્લીકેશન બનાવવા, કોમ્પયુટર લેવા, સોફ્ટવેર
બનાવવા જોગવાયમાાં મદદ જોઈએ અને માહહતી
મેળવવામાાં સપોટટ અને સાથ જોઈએ.
• સહેરમાાં ઓફ્ીસ અને ઓહફ્સમાાં સ્ટાફ્ (મેનેજર,
ડીઝાઇનર, માકેહટિંગ ઓહફ્સર, હફ્ટર, માળી)
પગાર અને ભ્થાાં આપવાની જોગવાયમાાં મદદ
જોઈએ.
31. જરૂહરયાતો અને સપોટટ
• બેંક સાથે ઓનલાઈન સીસ્ટમ ચલાવવા માટે
માન્યતા સટીફ્ીકેટ જોઈએ.તેમજ સહેરમાાં સામાન
ગેરફ્ેર કરવા માન્યતા સટીફ્ીકેટ જોઈએ.
• સહેરી નાગહરકોને આ બાબતમાાં TEX ફ્રી થાય
તેવા પગલા કરવા જોઈએ.
• શહેરી ખેતી કરનારને સરકાર દ્વારા સ્ન્નમાાંનીત
કરવા જોઈએ.
• દુવનયાના બીજા દેસ અને ભારતના ગુજરાત
રાજયના સહેરી નાગહરકે સહેરમાાં ખેતી કરવા
સહાય મળવી જોઈએ