2. ઓડીટીગનો ઈતિહાસ
વૈજ્ઞાતનક દ્રષ્ટટએ નામના સીધાન્િોનો અને નામું લખવાની
કળા નો તવકાસ થયા પછી ઓડીટીગનો ઉદ્ભભવ થયો.
િેરમી સદીમાું લખયેલ સર વોલ્ટર હેન્લેના પસ્િકમાું પણ
હહસાબી કામકાજ ઉપર અંકશ રાખવાની પ્રથા તવષેનો
ઉલ્લેખ જોવા મળે છે.
ઈ.સ. ૧૮૫૧માું વેતનસમાું એક્સપટટ એકાઉન્ટરની પદવી
આપિી કોલેજસ્થપાઈ. ત્યારબાદ ઉિરોિર તવકાસ થયેલો
જોવા મળે છે.
1/27/2018
2
3. ઓડીટીગની વ્યાખ્યાઓ
“Audit” ‘ઓડીટી’ શબ્દ મૂળ લેટીન
ભાષામા“Audire”શબ્દ ઉપરથી આવેલોછે.
Audire એટલે સાુંભળવું. પ્રાચીન સમયમાું
જયારે હહસાબ કામકાજમાું નીટણાિ હોય િેવી વ્યક્ક્િ
લગિા-વળગિા માણસને બોલાવી પૂછપરછ કરી
િેણે સાભળે છે.
લોરેન્સ આર.ડીકસીના શબ્દોમાું “ઓડીટ” એટલે
હહસાબોની િપાસ. જે દ્વારા હહસાબો સાચા છે અને
યોગ્ય રીિે લખાય છે કે કેમ,િે નહકક કરી શકાય
છે.કોઈવાર વ્યવહારોની ચકાસણી કરવાનું પણરહે છે.
1/27/2018
3
4. રોનાલ્ડ એ.આઈરીશ ઓહડહટિંગની વ્યાખ્યા આપિા
જણાવે છે કે અવાટચીન તવચારસરણી અનસાર હહસાબી
ચોપડાની વાઉચસટ અને કાયદેસરની નોંધો સાથેની
વ્યવક્સ્થિ અને વૈજ્ઞાતનક િપાસ પરથી નફા-નકસાન
ખાિામાું દશાટવલ નફો અને પાકા સરવૈયામાું દશાટવેલ
તમલકિો િથા જવાબદારીઓ સુંસ્થાને સાચી સુંપૂણટરીિે
પ્રતિબબિંબબિ કરે છે કે કેમ,િેની ખાિરી કરી િે પ્રમાણે
અહેવાલ આપવો િે ઓહડહટિંગ.
ઓહડહટિંગ એટલે હહસાબોની િપાસ.
ઓહડહટિંગએટલે વ્યવસ્થીિ અને વૈજ્ઞાતનક રોિે કરવામાું
આવિી પારદશી િપાસ.
1/27/2018
4
7. (૧) સુંસ્થાકીય એકમની દ્રષ્ટટએ :-
(A)ખાનગી ઓહડટ :-
કાયદાની તવતવધ જોગવાઈઓને આધીન જે સન્થાનું ઓહડટ કરવાનું
ફરજીયાિ નથી િેવા ઓહડટ કહી શકાય. આ પ્રકારનું ઓડીટનાતવતવધ
ફાયદાઓને લઈને કરાવે છે.
(1) એકાકી વેપારીનું ઓહડટ :-
એકાકી વેપારી માટે પોિાના ધુંધામાું હહસાબોનું ઓહડટ કરવાનું
કાયદાની જોગવાઈઓ અનસાર ફરજીયાિ નથી િેથી વેપારી અમક
હેતઓ માટે જ હહસાબો ઓહડટ કરાવે છે.
ધુંધાના હહસાબોમાું ગોટાળા-છેિરપીંડીની શુંકા હોય વગેરે હેતપૂવટક
ઓહડટ કરાવે છે.
1/27/2018
7
8. (2) ભાગીદારી પેઢીનું ઓહડટ:-
એકાકી વેપારીની માફક ભાગીદારી પેઢીનું ઓહડટ કરવવું
પલ કાયદા અનીસર ફરજીયાિ નથી. ૧૯૩૨ ના
ભાગીદારી કાયદામાું ઓહડટરની
ફરજો,જવાબદારી,કાયટક્ષેત્ર વગેરે અંગે કઈ ઉલ્લેખ નથી.
ભાગીદારી પેઢીનું ઓહડટ શરૂ કરિાું પહેલાું
ઓહડટરે ૧૯૩૨ ના ભાગીદારી ના કાયદાની
જીગ્યીઓ લક્ષમાું રાખવી જરૂરી છે.
1/27/2018
8
9. (૩) ખાનગી સુંસ્થાનું ઓહડટ :-
ખાનગી સુંસ્થાઓમાું મખ્યત્વે ખાનગી ટ્રસ્ટને મૂકી
શકાય,િેમજ અન્ય વ્યવસાયી વ્યક્ક્િઓ જેવું કે,
ડોક્ટર,એન્ન્જનીયર,વકીલ વગેરેના હહસાબોનું
ઓહડટ પણ કાયદા અનસાર ફરજીયાિ બનાવાયું
નથી.’એકાકી’વેપારીનું ઓહડટ જે ચચાટ કરી િે
ખાનગી સુંસ્થાને લાગ પડશે િેથી ફરી વખિ િા
ચચાટ કરવી જરૂરી ગની છે.
1/27/2018
9
10. (B) કાયદા અનસાર ઓહડટ :-
- કાયદાની તવતવધ જોગવાઈઓને આધીન જે એકમનું ઓહડટ
કરાવવું ફરજીયાિ છે િેવા ઓહડટને કાયદા અનસાર
ઓહડટખી શકાય.
(૧) સરકારી સુંસ્થાનું ઓહડટ :-
- સરકારી કેન્દ્ર સરકાર,રાજ્ય સરકારના જદા-જદા ખાિાુંઓ
જેવા કે રેલ્વે,િાર-ટપાલ,ટ્રેઝરી વગેરે ખાિાુંઓના હહસાબોના
ઓહડટમાિા ઈન્ડીયન ઓહડટ અને એકાઉન્ટ તવભાગ
કોમ્પ્ટ્ટ્રોલર એન્ડ ઓહડટર જનરલ ઓફ ઇષ્ન્ડયાની સીધી
દેખરેખ નીચે છે. સરકારી ખાિાુંઓના હહસાબો નું ઓહડટ
પાસે કરાવવામાું આવતું નથી.
1/27/2018
10
11. (૨)બબનસરકારી સુંસ્થાનું ઓડીટ:-
- તવતવધ પ્રકારની બબનસરકારી સુંસ્થાઓના હહસાબોનું
ઓડીટ જે િે સુંસ્થાના કાયદાની જોગવાયઓ અનસાર
કરવામાું આવે છે. જેમ કે ૧૯૫૬ ના કુંપનીધારા
મજબ .
(૩)સુંયક્િ હહસ્સાવાળીકુંપનીનુંઓડીટ :-
- ૧૯૫૬ના કુંપનીધારા પ્રમાણે દરેક કુંપની પછી િે
ખાનગી કુંપની હોય કે જાહેર કુંપની માટે ઓડીટ
ફરજીયાિ છે.
- કુંપનીના હહસાબોની િપાસમાું િેમને જરૂરી
માહહિી,ખલાસા પરા પાડવામાું આવ્યા છે કે કેમ ?
1/27/2018
11
12. હહસાબો કાયદાની જોગવાઈ અનસાર રાખવામાું
આવ્યા છે કે કેમ ? કુંપનીનું નફા-નકસાન ખાતું િે
સમયનો સાચો અને વાજબી નફો દશાટવે છે કે
કેમ? કુંપનીનું પાકું સરવૈયું કુંપનીનું સાચીઅને
વ્યાજબી આતથિક ક્સ્થતિ રજ કરે છે કે કેમ ? િે બધું
સ્પટટ ભાષામાું પોિાના અહેવાલમાું જણાવેલ છે.
આમાું કસર થાય િો િે અંગે ઓડીટર જવાબદાર
બને છે.
1/27/2018
12
13. (૩) કાયટની દ્રષ્ટટએ :-
(૧). ચાલ ઓડીટ :-
- જે સુંસ્થાના હહસાબો િપાસવા માટે ઓડીટર વષટ
દરતમયાન અવારનવાર સુંસ્થાની મલાકાિ ળે અને
િે દરતમયાન લખાયેલા હહસાબોનું ઓડીટ કરે િેને
કાળું ઓડીટ કહે છે.
- ચાલ ઓડીિને સિિ ઓડીટ કે તવગિવાર ઓડીટ
પણ કહે છે.
1/27/2018
13
14. (૨) વાતષિક ઓડીટ :-
- હહસાબી વષટ પૂરું થયે જયારે વાતષિક હહસાબો િૈયાર
થી જાય ત્યારે જે ઓડીટ શરૂ કરવામાું આવે અને પૂરું
કરવામાું આવે િેને વાતષિક ઓડીટ કહી શકાય.
- વાતષિક ઓડીટ,વષટના અંિે કરવામાું આવતું હોવાથી
િેણે છેવટનું કે આખરી ઓડીટ કહેવામાું આવે છે.
- વાતષિક ઓડીટ પાકું સરવૈયું બનાવ્યા પછી શરૂ થાય
છે િેથી િેણે સરવૈયાનું ઓડીટ પણ કહેવામાું આવે
છે.
1/27/2018
14
15. (૩)અંશિઃ ઓડીટ :-
- જયારે હેતપૂવટક હહસાબોના અમક ભાગનું જ
ઓડીટ કરવામાું આવે ત્યારે િેણે અંશિઃ ઓડીટ
કહેવામાું આવે છે.
- અંશિઃ ઓડીટનું કાયટક્ષેત્ર બહ જ મયાટહદિ હોય છે.
- દા.િ.,રોકદમેળનું ઓડીટ,પગારપત્રકનું
ઓડીટ,સ્ટોકપત્રકનું ઓડીટ વગેરે.
1/27/2018
15
16. (૪)વચગાળાનું ઓડીટ :-
- વષટની વચ્ચેના સમયમાું ખાસ કરીને વચગાળા નું
ડીવીડન્ડ જાહેર કરવાના હેતથી સુંસ્થાનો ખરેખરો
નફો-નકસાન જાણવા માટે હહસાબોનું ઓડીટ કરવામાું
આવે િેને વચગાળાનું ઓડીટ કહી શકાય.
- વચગાળાના હહસાબોનું ઓડીટ કરવાથી સુંચાલકો માટે
ચોખ્ખો નફો જાણ્યા પછી વચગાળાનું ડીવીડન્ડ જાહેર
કરવાનો તનણટયલેવાનું અનકળ પડે છે.
1/27/2018
16
17. (૫) આંિહરક ઓડીટ :-
- સુંસ્થાના હહસાબો જેમ લખિા જાય િેમ સુંસ્થાના
જ ખાસ કમટચારીઓ દ્વારા િેનું ઓડીટ કરવામાું
આવે છે િેને આંિહરક ઓડીટ કહેવામાું આવે છે.
1/27/2018
17
18. ઓડીટીગના ફાયદા અને મહત્વ
પ્રાચીન સમયમાું વેપારી એકમ નાનો હિો. મૂડીનું
રોકાણ ઓછા પ્રમાણમાું કરવામાું આવતું.િેમજ
વ્યવહારો પણ માયાટહદિ હિા.િેથી નામાું પદ્ધતિ
એ એક જરૂહરયાિ છે. જયારે ઓડીટીંગ એક વૈભવ
છે.
(૧) હહસાબોમાું રહેલી ભૂલો શોધી શકાય કે.િેમજ
ભતવટયમાું
1/27/2018
18