SlideShare a Scribd company logo
અમ્લીય જમીન
અમ્લીય જમીન (Acid Soils)
જમીનમ ાં અમ્લીયત ઘણ ક રણોસર ઉત્પન્ન થ ય છે ,જેમ ાં સોથી અગત્યનોફોળોજમીનન કલીલ પદ થથ નો છે અને આ કલીલો મ ાં
મુખ્યત્વે એલ્યુમમનો સીલીકેટખનીજો ,લોહઅનેએલ્યુમમનીયમન જલીલ ઓક્સ ઈડ અને સેન્દ્રીય પદ થથ હ્ુાંમસનોસમ વેશ થ ય છે.આ બધ
ક્લીલોનો ખનીજ જમીન (Mineral Soil)જમીનની અમ્લીયત મ ાં ૯૦ થી ૯૫ ટક ફ ળો હોય છે એવો અંદ જ છે.વધુ વરસ દ વ ળ
પ્રદેશમ ાં બેઝિક આયનો ધોવ ય જવ ન લીધે કલેની સપ ટી પર બીજા ધન યન કરત H+ આયન નુાં વર્થસ્વ વધ રે હોય છે. પરાંતુ કલીલ
પ્રણ લી જમીનન ર વણ સ થે તેમન ધન યનની બ બતમ ાં સાંતુલન સ્થ પવ નો પ્રય સ કરે છે.પરરણ મે તેની સપ ટી પરનો હ ઈડ્રોજન
મવયોજજત થઈ ર વણમ ાં આવે છે. અને તે રીતે જમીનની અમ્લત વધ રે છે.વળી વધુ પડતી અમ્લત હોય ત્ય રે કલે-ખનીજની જાળી મ ાંથી
અમુક અલ્યુમમનીયમ પણ ઓગળી જાય છે અને એ રીતે હ ઈડ્રોજન અને એલ્યુમમનીયમ બને આવ સાંજોગોમ ાં હ જર હોય છે.એટલુ જ નહી
વળી H+ ની મ ફક અલ્યુમમનીયમ પણ ર વણ ન અલ્યુમમનીયમ સ થે સાંતુલન મ ાં હોય છે. અને ર વણમ ાં તેનુાં જલમવશ્લેષણ થત તે H+
આયન ઉત્પન્ન કરે છે.
સાંદર્થગ્રાંથ =જમીન મવજ્ઞ ન ર્ ગ ૨ યુમનવસીટીગ્રાંથ બોડથ મનમ થણ (પી.એમ.મહેત )
ભેજવાળા વવસ્તાર માાં જયારે ખુબજ વરસાદ પડતો હોય તયાાં ખુબ જ વરસાદ ને કારણે બેઝિક ક્ષારો નીતરી જવાથી અમ્લીય જમીનો
બને છે. જમીનનો Ph આંક સાત કરતા ઓછો , એક્ટીવ એસીડીટી ના કારણે થાય છે. આવી જમીનમાાં H+ આયનોની સાાંદ્રતા OH-
આયનો કરતા વધી જાય છે.આવી જમીનો ખુબજ ઊંચા પ્રમાણમાાં એલ્યુવમનીયમ, આયનન અને મેગનીિ ધરાવે છે. ભારતમાાં વાવેતર
જમીનો પેકી ૩૪% (pH < ૬.૫ ) જમીનો અમ્લીય છે.
સાંદભન= જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર )
અમ્લીયત ણી મ ત્ર Ph રેંજ
અવત અવત અમ્લીય જમીનો <૩.૫
અવતશય અમ્લીય જમીનો ૩.૫ થી ૪.૪
ખુબજ અમ્લીય જમીનો ૪.૫ થી ૫.૦
મધ્યમ અમ્લીય જમીનો ૫.૧ થી ૫.૫
સામન્ય અમ્લીય જમીનો ૫.૬ થી ૬.૦
તટસ્થ જમીનો ૬.૧ થી ૬.૫
અમ્લીય જમીનોના લક્ષણો
1. આવી જમીનોમાાં કેઓઝલનાઈ કલે હોય છે , ને ક્ાાંક ક્ાાંક ઇલાઇટ ખનીજ જોવા મળે છે .
2. આવી જમીનોમાાં ધન આયન વવવનમય શક્ક્ત ઓછી ,નાઈટ્રોજન ,ફોસ્ફરસ અને સેન્દ્ન્દ્રય પદાથન ની માત્ર ઓછી જોવા મળે
છે.
3. સુક્ષ્મ જીવો દ્વરા હ્યુમસ સડવાથી ઓગેવનક એવસડ બને છે, જેનાથી જમીનની અમ્લીયતા વવકસે છે.
4. જુદી – જુદી જમીનોમાાં સુક્ષ્મ તતવો ણી માત્રા પણ વૈવવધ્યસભર જોવા મળે છે.
સાંદભન = જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર )
જમીનમ ાં રહેલી અમ્લીયત ને લીધે (અમ્લીય જમીનમ ાં )છોડવ ઓની વૃધ્ધધ પર શી અસર
થ ય છે.
સામાન્ય રીતે અમ્લીયતા ણી છોડવાઓને થતી અસર અંગે મનમાાં એવી છાપ ઉપક્સ્થત થાય કે કા તો જમીનોના
દ્રાવણમાાં રહેલી વધુ પડતુાં H+ આયનનનુાં પ્રમાણ છોડવાઓની સીધી અસર કરે છે. અથવા તો તેને લીધે ઉપક્સ્થત
થતી પરરક્સ્થવતને લીધે બીજી ગોણ અસર થવાથી છોડવાઓને સહન કરવુાં પડે છે.
૧.કેલ્લ્સયમ ,મેગ્નેવશયમ અને ફોસ્ફરસ પર અસર : સામન્ય રીતે જયારે બેઝિક આયનનુાં ધોવાણ થઈ જમીનમાાં થી દુર
થાય છે તયારે અમ્લીયતા ઉતપન્ન થાય છે.આ બેઝિક આયનમાાં કેલ્લ્શયમ નુાં સ્થાન અગતયનુાં છે. અને તેથી તેમાાં
ઘટાડો થવાથી છોડવાઓની વૃલ્ધ્ધ ને વવપરીત અસર થાય છે.આ હકીકત મેગ્નેશીયમાાં પણ લાગુ પડે છે.Ca અને Mg
બને છોડવાઓના પોષણમાાં ભાગ ભજવે છે.એટલુ જ નહી પણ તેની હાજરી અથવા ગેરહાજરીની અસર જમીનમાાં
પ્રવતનતા બીજા ઘણા સાંજોગો પર અસર કરતા હોઈ તે આડકતરી રીતે છોડવાઓના પોષણમાાં મહતવનો ભાગ ભજવે
છે. જો કે જમીનમાાં ૬ થી ૭ પી.એચ .હોય તો ફોસ્ફરસ સોથી વધુ છોડવાઓને મળી રહે છે.પરાંતુ તેનાથી વધુ
પી.એચ હોય અને જમીનમાાં Ca નુાં પ્રમાણ વવશેષ હોય તો Ca ના અદ્રવ્ય ક્ષારોમાાં ફેરવાય જાય છ અને લભ્યતા
ઘણી ઓછી થઈ જાય છે.
સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ – ૨ પેજ નાંબર ૯૭ થી ૯૮
૨.અલ્યુવમનીયમ ,મેગેવનિઅને બીજા ધાત્તવક તતવો પર અમ્લીયતા ણી અસર :
નીચા પી.એચ વળી જમીનમાાં આ તતવો ખાસ કરીને અલ્યુવમનીયમ,મેગેવનિ ,લોહ ,તાાંબુ વગેરેની દ્રાવ્યતા ખુબ વધી જાય છે.આ
પરરક્સ્થવત માાં ચ ૂનો નાખવાથી દુર કરી શકાય છે.વળી પી.એચ.૭ ઉપર જાયતો પણ આ તતવની અછત જણાય છે.
૩.સુક્ષ્મ જીવાણુઓ પર અમ્લીયતાની અસર:આપણે એ તો જોયુાં કે સુક્ષ્મ જીવાણુઓ ણી પ્રવૃવિઓ માટે જમીનમાાં
સાંજોગો અનુકુળ હોવા જરૂરી છે.સામાન્ય રીતે સુક્ષ્મ જીવાણુઓ મોટા ભાગે ૫.૫ કે ૬.૦ થી ઉપર પી.એચ. હોય તયારે પ્રવૃવતઓ
સારી રીતે કરી શકે છે.
૪.રોગોનો ઉપદ્રવ અને જમીનની પ્રવતરિયા: અમુક રોગો ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ વધુ
અમ્લતાવાળીજમીનમાાં પોતાની વૃદ્ધિ સારી રીતે કરે શકે છે. અને તે સાંજોગોમાાં પાક પર રોગ લાગવાનો ભય રહે
છે.દા.ત.(Plasmodiophora brassicae )નામની ફૂગ અમ્લીય જમીનમાાં વૃદ્ધિ કરી શકે છે અને કોબીજ વગેરે પાકોમાાં રોગ લાગે
છે. આથી ઉલટુાં બટેટામાાં ચાાંદીનો રોગ ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ (Actinomycetes edremogenus) અમ્લીય જમીનમાાં
વવકાસ પામી શકતા નથી.
સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૯૮ થી ૯૯
 અમ્લીયતાની વવપરીત અસર દુર કઈ રીતે થાય છે.?
જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે જમીનમાાં ચ ૂનો ઉમેરવામાાં આવે છે. જે જમીનના H+ આયનને વશવથલ કરી અનુકુળ
સાંજોગો ઉતપન્ન કરે છે.ચ ૂનો જુદા જુદા સ્વરૂપે બજારમાાં મળે છે.તેમાાં કેલ્લ્શયમ કાબોનેટ ,ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ અને
સીલીકેટ અગતયના છે.
 ચુના ના ફાયદાઓ
૧.ચુનાથી જમીનના પોષક તતવો ણી દ્રાવ્યતા અને છોડવાઓને તેની લભ્યતા પર અસર થાય છે.
૨. અલ્યુવમનીયમ અને મેગેવનિ જેવા તતવોની દ્રાવ્યતા પર વવપરીત અસર થવાથી છોડવાઓ પર તેમની િેરી અસર થતી અટકે
છે.
૩.તે જમીનનો બાાંધો સુધરે છે અને આડકતરી રીતે સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃવતઓને વેગ મળે છે.
૪.ચ ૂનો ઉમેરવાથી ચોદ્વાઓના મુઝળયા સારી રીતે વવકાસ પામે છે અને તેને લીધે છોડવાઓ પાણી તેમજ પોષકતતવો વધુ સારી
રીતે અને વધુ પ્રમાણમાાં લઈ શકે છે.
સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૧૦૦
જમીન અમ્લીય થવાના કારણો=જે જમીનનો અમ્લીયતા આંક ૭ થી નીચો હોય તેવી જમીનને અમ્લીય કહેવામાાં આવે છે.
૧. જમીનમાાંથી ભાક્સ્મક તતવો જેવાકે કેલ્લ્શયમ ,મેગ્નેવશયમ અને પોટેવશયમ નીતર દ્વરા દુર થઈ જવાથી.
૨. વધરે પડતા વરસાદ થી તેમજ નીતાર થી જમીનમાાં હાઈડ્રોજન H+ આયનનુાં પ્રમાણ વધવાથી.
૩. વનસ્પવત દ્વારા ભસ્મનો વધારે પડતો ઉપયોગ .
૪.અ અમ્લીય ખાતરો નો સતત ઉપયોગ.
૫. સેન્દ્રીય તતવોનો જમવ અને તેનુાં વવધટન.
૬. સકીણન ક્લીલો ણી સપાટી પર રહેલા વવવનમય A+++ નુાં જલવવશ્લેષણ .
 અમ્લીય જમીનની ઝચરકતસા= આખી દુવનયામાાં જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે ચૂનાના પદાથો આપવાની પ્રથા પ્રચઝલત
છે. સામાન્ય રીતે આ પદાથોમાાં કેલ્લ્શયમ,મેગ્નેવશયમના ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ, સીલીકેટ કાબોનેટ લાઈમ સ્ટોન ,ડોલોમાઈટ,ડોલોમાઈટ
લાઈમ સ્ટોન ,બેઝિક સ્લેગ ,માલન,ચોક અને બળેલા ચ ૂનાનો સમાવેશ થાય છે.
 ચૂનો (Lime)= જમીની અમ્લીયતા સુધારવામાાં ચૂનાની અસરકારકતા ઘણા પરરબળો પર આધરરત છે.તેમાાંથી સૌથી મહતવનુાં પરરબળ
તેની બરીકતા છે. જયારે કેલ્લ્શયમ કાબોનેટ અને બેઝિક સ્લેગ જે જે સ્્તીકના રૂપમાાં હોય છે.તેની અસર તેના બારીક ભુક્કા પર આધારરત
છે.પદાથો ણી જેમ બરીકતા વધે છે તેમ તેની અસરકારકતા વધે છે પરાંતુ પદાથોની બરીકતા વધરતા તેની રકિંમત પણ વધે છે.આથી પદાથન
ઓછામાાં ઓછા દળીને તે બારીક રજકણો આપે અને જમીનના અમ્લીયતાના આંકમાાં વધરો કરે તેવા પદાથો ણી પસાંદગી કરવી જરૂરી છે.
 સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૩૯૫ થી ૩૯૭ (જમીન- સુધારકો )
ચૂનાના સ્વરૂપો
જલદ અસીડના ક્ષારોને છુટા પડવાથી કેલ્લ્શયમ અને મેગ્નેવશયમ ના બે સમૂહ રહે તેમાાં (૧)માંદ તેજાબના ક્ષારો જેવા કે કાબોનેટ અને
(૨) ઓક્સાઈડ અને હાઈડ્રોકસાઈડ જેવા ભાક્સ્મક સયોજનોના સમાવેશ થાય છે કેલ્લ્શયમ અને મેગ્નેશ્યમ ના આ સમૂહો ખેતીવાડી નો ચ ૂનો
(Agricultural Lime) તરીકે ઓળખાય છે. બજારમાાં ચ ૂનાના પદાથો કેલ્લ્શયમ અથવા મેગ્નેવશયમ ના અકલા સયોજન ના રૂપમાાં મળતા
નથી તેના ઘણા વગો છે.૧.ચુનાના ઓક્સાઈડ= ચ ૂનાના ઓક્સાઈડને બળેલો ચ ૂનો ,ક્ક્વક લાઈમ અથવા ઘણી વખત ફક્ત ઓક્સાઈડ તરીકે
ઓળખવામાાં આવે છે.ખેતીવાડીમાાં વપરાતા ચ ૂનાની શુિતા ૮૫ થી ૯૮ ટકા હોય છે. ૨.ચ ૂનાના હાઈડ્રોકસાઈડ= ચ ૂનાના આ સ્વરૂપને હાઈટ્રેટ
તરીકે ઓળખવા માાં આવે છે.બળેલા ચુનામાાં પાણી ઉમેરીને બનાવવામાાં આવે છે. ૩. ચ ૂનાના કાબોનેટ= દળેલા ચ ૂનાની શુઘ્ધતા ૭૫ થી ૯૯
ટકા હોય છે.ચુના ના પથ્થરમાાં બે જુદા જુદા સયોજનો હોય છે ૧.કેલ્લ્શયમ કાબોનેટ અને ૨.ડોલોમાઈટ
અમ્લીય જમીનમાાં સુધારણા માટે ચુના ની જરૂરરયાત =
સામાન્ય રીતે વ્યવહારમાાં ૩ થી ૪ તન પ્રવત હેકટર ચુના ના પથ્થર નો બારીક ભુક્કો આપવો ઈચ્છનીય છે આથી વધારે
ઈચ્છનીય નથી કારણ કે તે આવથિક રીતે પોષાય તેમ નથી અમુક સાંજોગોમાાં જમીન જો બહુ જ અમ્લીય હોય અને પાક ઉતપાદન માટે ઘણી
સારી શક્ક્ત ધરાવતી હોય આવે રકસ્સમાાં ૩ થી ૪ ટન થી વધારે ચ ૂનો આપી શકાય છે.
સાંદભન ગ્રાંથ= જમીન વવજ્ઞાનભાગ ૨ પેજ નાંબર ૩૯૮ થી ૪૦૧
ચૂનો આપવાની પિવત=
જમીનમાાં ચુનોના રજકણો નુાં નેચે તરફનુાં વહન થતુાં ન હોવાથી ચુનો નીચેના ભાગમાાં પણ પ્રમાણસર વમશ્ર થાય તે માટે
જરૂરી ચુનાનો અડધો ભાગ જમીનની સપાટી ઉપર આપવામાાં આવે છે પછી ખેડ કરીને વમશ્ર કરવામાાં આવે છે તયરબાદ બાકીનો
ચુનો ચાસમાાં આપીને ફરી ખેડ કરવાથી સારી રીતે વમશ્ર કેરી શકાય છે. વધુ અમ્લીય જમીનમાાં પાક લેતા પહેલા ૩ થી ૬ માસ
ચ ૂનો આપવો રહતાવહ છે.દા.ત મકાઈ ,ઓટ ,ઘઉ બે વષન રજકો વગેરે પાકોની ફેરબદલીનો િમ હોય તો ચુનો આપવાનો સમય
ઘઉ ના પાકને પહેલા પસાંદ કરવો જોઈએ જેથી તયાર પછી ના પાકો ને ફાયદો થશે.
જમીનમાાં ચુનો ઉમેરવાથી થતા ફાયદા = જમીન પર તેની (૧) ભોવતક અસર (૨)જેવવક અસર (૩)રાસાયઝણક
જમીન માાં વધરે પડતો ચુનો આપવાથી તેની અસર =
૧.લોહ ,મેંગેનીિ,તાાંબુ અને જસત લભ્યતા ઘટતા છોડમાાં તેની ઉણપ જણાય છે.
૨.ફોસ્ફેટની લભ્યતા માાં ઘટાડો જણાય છે.
૩.બોરોનની લભ્યતા અને તેના અવશોસણ માાં પણ અડચણ ઉભી થાય છે.
૪.પોટેવશયમ ની લભ્યતા માાં ઘટાડો થાય છે. સાંદભન ગ્રાંથ જમીન વવજ્ઞાન ભાગ ૨ પેજ નાંબર ૪૦૪ થી ૪૦૫
જુદી જુદી જમીનના પ્રકારને આધરે ચૂનાની જરૂરરયાત
જમીન નો પ્રક ર ૧ એકમ PH વધ રવ ચ ૂન ની જરૂરરય ત (૫.૦ થી ૬.૦)
મધ્યમ અને સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની
જમીન.
૧ થી ૨ ટન / એકર
સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની જમીનો,
પાતળી,કાળી અને કાળી જમીનો.
૨ થી ૩ ટન /એકર
સારી પ્રતની કાળી જમીનો,સેન્દ્રીય જમીનો. ૩ થી ૪ ટન / એકર
સાંદભન ગ્રાંથજ જમીન વવજ્ઞાન પે નાં ૧૬૦ ( ડૉ. હસમુખભાઈ
સુથાર
 ૧. Saline Soil (ક્ષારીય જમીન ) =આ જમીનમાાં દ્રાવ્ય ક્ષારો નુાં પ્રમાણ વધુ હોય છે.તેનો ph આંક ૮.૫ થી ઓછો હોય છે. અને
વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા થી ઓછુ હોય છે.
 ૨.Alkaline Soil (ભાક્સ્મક જમીન )= આ જમીનમાાં ph આંક ૮.૫ થી ૧૦.૦ હોય છે.અને ક્ારેક તેનાથી પણ વધારે હોય છે અને
વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા કરતા વધારે હોય છે.
 ૩. Saline Alkaline Soil (ક્ષારીય ભાક્સ્મક જમીન )=આ જમીનનો ph આંક ૮.૫ કે તેથી વધારે હોય છે.અને વવવનમય પામે તેવુાં
સોડીયમ 15 ટકા થી વધુ હોય છે.
સાંદભનગ્રાંથ જમીન વવજ્ઞાન પે નાં ૪૭ થી ૪૮ ( ડૉ. હસમુખભાઈ સુથાર)
આભાર
Bechar Rangapara
Khintlawala

More Related Content

What's hot

PPT_1_ Soil Color.pptx
PPT_1_ Soil Color.pptxPPT_1_ Soil Color.pptx
PPT_1_ Soil Color.pptx
Usman Mastoi
 
Submerged soil chemistry and management
Submerged soil chemistry and managementSubmerged soil chemistry and management
Submerged soil chemistry and management
Abhijit Sarkar
 
Ca mg16slideshare
Ca mg16slideshareCa mg16slideshare
Ca mg16slideshare
jbgruver
 
sodic-soil-formation-reclamation.ppt
sodic-soil-formation-reclamation.pptsodic-soil-formation-reclamation.ppt
sodic-soil-formation-reclamation.ppt
rzguru
 
pH and Soil pH
pH and Soil pHpH and Soil pH
pH and Soil pH
Pabitra Mani
 
Science and management of Ca and Mg
Science and management of Ca and MgScience and management of Ca and Mg
Science and management of Ca and Mg
jbgruver
 
Acquisition of K in Plants
Acquisition of K in PlantsAcquisition of K in Plants
Acquisition of K in Plants
Irfan Shahzad
 
Soilconsistence
SoilconsistenceSoilconsistence
Soilconsistence
sadia786
 
Chemical properties of soil
Chemical properties of soil Chemical properties of soil
Chemical properties of soil
Mahmudul Hasan
 
Seed Biopriming- Biological method of seed treatment
Seed Biopriming- Biological method of seed treatmentSeed Biopriming- Biological method of seed treatment
Seed Biopriming- Biological method of seed treatment
Rajan Poudel
 
Factors affecting soil p h
Factors affecting soil p hFactors affecting soil p h
Factors affecting soil p h
Chamanzagolden
 
SOIL AIR AND TEMPERATURE
SOIL AIR AND TEMPERATURE SOIL AIR AND TEMPERATURE
Soil water movement
Soil water movementSoil water movement
Soil water movement
1396Surjeet
 
Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...
Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...
Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...
Sarika Hire
 
Available Phosphorus
Available PhosphorusAvailable Phosphorus
Available Phosphorus
ExternalEvents
 
Weed management in conservation agricultural systems
Weed management in conservation agricultural systemsWeed management in conservation agricultural systems
Weed management in conservation agricultural systems
pujithasudhakar
 
Soil -water -plant relationship
Soil -water -plant  relationshipSoil -water -plant  relationship
Soil -water -plant relationship
Swati Shukla
 
Management of Red lateritic soil and Dry land soil...pptx
Management of Red lateritic soil and Dry land soil...pptxManagement of Red lateritic soil and Dry land soil...pptx
Management of Red lateritic soil and Dry land soil...pptx
MohanSahu35
 
Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...
Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...
Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...
PIJUSH KANTI MUKHERJEE
 
Item 4: Anthrosols/Technosols
Item 4: Anthrosols/TechnosolsItem 4: Anthrosols/Technosols
Item 4: Anthrosols/Technosols
ExternalEvents
 

What's hot (20)

PPT_1_ Soil Color.pptx
PPT_1_ Soil Color.pptxPPT_1_ Soil Color.pptx
PPT_1_ Soil Color.pptx
 
Submerged soil chemistry and management
Submerged soil chemistry and managementSubmerged soil chemistry and management
Submerged soil chemistry and management
 
Ca mg16slideshare
Ca mg16slideshareCa mg16slideshare
Ca mg16slideshare
 
sodic-soil-formation-reclamation.ppt
sodic-soil-formation-reclamation.pptsodic-soil-formation-reclamation.ppt
sodic-soil-formation-reclamation.ppt
 
pH and Soil pH
pH and Soil pHpH and Soil pH
pH and Soil pH
 
Science and management of Ca and Mg
Science and management of Ca and MgScience and management of Ca and Mg
Science and management of Ca and Mg
 
Acquisition of K in Plants
Acquisition of K in PlantsAcquisition of K in Plants
Acquisition of K in Plants
 
Soilconsistence
SoilconsistenceSoilconsistence
Soilconsistence
 
Chemical properties of soil
Chemical properties of soil Chemical properties of soil
Chemical properties of soil
 
Seed Biopriming- Biological method of seed treatment
Seed Biopriming- Biological method of seed treatmentSeed Biopriming- Biological method of seed treatment
Seed Biopriming- Biological method of seed treatment
 
Factors affecting soil p h
Factors affecting soil p hFactors affecting soil p h
Factors affecting soil p h
 
SOIL AIR AND TEMPERATURE
SOIL AIR AND TEMPERATURE SOIL AIR AND TEMPERATURE
SOIL AIR AND TEMPERATURE
 
Soil water movement
Soil water movementSoil water movement
Soil water movement
 
Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...
Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...
Ch. 1 ,2 history and development of soil science, its scope and importance. s...
 
Available Phosphorus
Available PhosphorusAvailable Phosphorus
Available Phosphorus
 
Weed management in conservation agricultural systems
Weed management in conservation agricultural systemsWeed management in conservation agricultural systems
Weed management in conservation agricultural systems
 
Soil -water -plant relationship
Soil -water -plant  relationshipSoil -water -plant  relationship
Soil -water -plant relationship
 
Management of Red lateritic soil and Dry land soil...pptx
Management of Red lateritic soil and Dry land soil...pptxManagement of Red lateritic soil and Dry land soil...pptx
Management of Red lateritic soil and Dry land soil...pptx
 
Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...
Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...
Plant nutrients and soil test based fertilizer application pijush kanti mukhe...
 
Item 4: Anthrosols/Technosols
Item 4: Anthrosols/TechnosolsItem 4: Anthrosols/Technosols
Item 4: Anthrosols/Technosols
 

More from BecharRangapara

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
BecharRangapara
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
BecharRangapara
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
BecharRangapara
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
BecharRangapara
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગો
BecharRangapara
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
BecharRangapara
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
BecharRangapara
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
BecharRangapara
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
BecharRangapara
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
BecharRangapara
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
BecharRangapara
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
BecharRangapara
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
BecharRangapara
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
BecharRangapara
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
BecharRangapara
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
BecharRangapara
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
BecharRangapara
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
BecharRangapara
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
BecharRangapara
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
BecharRangapara
 

More from BecharRangapara (20)

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગો
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
 

અમ્લીય જમીન

  • 2. અમ્લીય જમીન (Acid Soils) જમીનમ ાં અમ્લીયત ઘણ ક રણોસર ઉત્પન્ન થ ય છે ,જેમ ાં સોથી અગત્યનોફોળોજમીનન કલીલ પદ થથ નો છે અને આ કલીલો મ ાં મુખ્યત્વે એલ્યુમમનો સીલીકેટખનીજો ,લોહઅનેએલ્યુમમનીયમન જલીલ ઓક્સ ઈડ અને સેન્દ્રીય પદ થથ હ્ુાંમસનોસમ વેશ થ ય છે.આ બધ ક્લીલોનો ખનીજ જમીન (Mineral Soil)જમીનની અમ્લીયત મ ાં ૯૦ થી ૯૫ ટક ફ ળો હોય છે એવો અંદ જ છે.વધુ વરસ દ વ ળ પ્રદેશમ ાં બેઝિક આયનો ધોવ ય જવ ન લીધે કલેની સપ ટી પર બીજા ધન યન કરત H+ આયન નુાં વર્થસ્વ વધ રે હોય છે. પરાંતુ કલીલ પ્રણ લી જમીનન ર વણ સ થે તેમન ધન યનની બ બતમ ાં સાંતુલન સ્થ પવ નો પ્રય સ કરે છે.પરરણ મે તેની સપ ટી પરનો હ ઈડ્રોજન મવયોજજત થઈ ર વણમ ાં આવે છે. અને તે રીતે જમીનની અમ્લત વધ રે છે.વળી વધુ પડતી અમ્લત હોય ત્ય રે કલે-ખનીજની જાળી મ ાંથી અમુક અલ્યુમમનીયમ પણ ઓગળી જાય છે અને એ રીતે હ ઈડ્રોજન અને એલ્યુમમનીયમ બને આવ સાંજોગોમ ાં હ જર હોય છે.એટલુ જ નહી વળી H+ ની મ ફક અલ્યુમમનીયમ પણ ર વણ ન અલ્યુમમનીયમ સ થે સાંતુલન મ ાં હોય છે. અને ર વણમ ાં તેનુાં જલમવશ્લેષણ થત તે H+ આયન ઉત્પન્ન કરે છે. સાંદર્થગ્રાંથ =જમીન મવજ્ઞ ન ર્ ગ ૨ યુમનવસીટીગ્રાંથ બોડથ મનમ થણ (પી.એમ.મહેત )
  • 3. ભેજવાળા વવસ્તાર માાં જયારે ખુબજ વરસાદ પડતો હોય તયાાં ખુબ જ વરસાદ ને કારણે બેઝિક ક્ષારો નીતરી જવાથી અમ્લીય જમીનો બને છે. જમીનનો Ph આંક સાત કરતા ઓછો , એક્ટીવ એસીડીટી ના કારણે થાય છે. આવી જમીનમાાં H+ આયનોની સાાંદ્રતા OH- આયનો કરતા વધી જાય છે.આવી જમીનો ખુબજ ઊંચા પ્રમાણમાાં એલ્યુવમનીયમ, આયનન અને મેગનીિ ધરાવે છે. ભારતમાાં વાવેતર જમીનો પેકી ૩૪% (pH < ૬.૫ ) જમીનો અમ્લીય છે. સાંદભન= જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર ) અમ્લીયત ણી મ ત્ર Ph રેંજ અવત અવત અમ્લીય જમીનો <૩.૫ અવતશય અમ્લીય જમીનો ૩.૫ થી ૪.૪ ખુબજ અમ્લીય જમીનો ૪.૫ થી ૫.૦ મધ્યમ અમ્લીય જમીનો ૫.૧ થી ૫.૫ સામન્ય અમ્લીય જમીનો ૫.૬ થી ૬.૦ તટસ્થ જમીનો ૬.૧ થી ૬.૫
  • 4. અમ્લીય જમીનોના લક્ષણો 1. આવી જમીનોમાાં કેઓઝલનાઈ કલે હોય છે , ને ક્ાાંક ક્ાાંક ઇલાઇટ ખનીજ જોવા મળે છે . 2. આવી જમીનોમાાં ધન આયન વવવનમય શક્ક્ત ઓછી ,નાઈટ્રોજન ,ફોસ્ફરસ અને સેન્દ્ન્દ્રય પદાથન ની માત્ર ઓછી જોવા મળે છે. 3. સુક્ષ્મ જીવો દ્વરા હ્યુમસ સડવાથી ઓગેવનક એવસડ બને છે, જેનાથી જમીનની અમ્લીયતા વવકસે છે. 4. જુદી – જુદી જમીનોમાાં સુક્ષ્મ તતવો ણી માત્રા પણ વૈવવધ્યસભર જોવા મળે છે. સાંદભન = જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર )
  • 5. જમીનમ ાં રહેલી અમ્લીયત ને લીધે (અમ્લીય જમીનમ ાં )છોડવ ઓની વૃધ્ધધ પર શી અસર થ ય છે. સામાન્ય રીતે અમ્લીયતા ણી છોડવાઓને થતી અસર અંગે મનમાાં એવી છાપ ઉપક્સ્થત થાય કે કા તો જમીનોના દ્રાવણમાાં રહેલી વધુ પડતુાં H+ આયનનનુાં પ્રમાણ છોડવાઓની સીધી અસર કરે છે. અથવા તો તેને લીધે ઉપક્સ્થત થતી પરરક્સ્થવતને લીધે બીજી ગોણ અસર થવાથી છોડવાઓને સહન કરવુાં પડે છે. ૧.કેલ્લ્સયમ ,મેગ્નેવશયમ અને ફોસ્ફરસ પર અસર : સામન્ય રીતે જયારે બેઝિક આયનનુાં ધોવાણ થઈ જમીનમાાં થી દુર થાય છે તયારે અમ્લીયતા ઉતપન્ન થાય છે.આ બેઝિક આયનમાાં કેલ્લ્શયમ નુાં સ્થાન અગતયનુાં છે. અને તેથી તેમાાં ઘટાડો થવાથી છોડવાઓની વૃલ્ધ્ધ ને વવપરીત અસર થાય છે.આ હકીકત મેગ્નેશીયમાાં પણ લાગુ પડે છે.Ca અને Mg બને છોડવાઓના પોષણમાાં ભાગ ભજવે છે.એટલુ જ નહી પણ તેની હાજરી અથવા ગેરહાજરીની અસર જમીનમાાં પ્રવતનતા બીજા ઘણા સાંજોગો પર અસર કરતા હોઈ તે આડકતરી રીતે છોડવાઓના પોષણમાાં મહતવનો ભાગ ભજવે છે. જો કે જમીનમાાં ૬ થી ૭ પી.એચ .હોય તો ફોસ્ફરસ સોથી વધુ છોડવાઓને મળી રહે છે.પરાંતુ તેનાથી વધુ પી.એચ હોય અને જમીનમાાં Ca નુાં પ્રમાણ વવશેષ હોય તો Ca ના અદ્રવ્ય ક્ષારોમાાં ફેરવાય જાય છ અને લભ્યતા ઘણી ઓછી થઈ જાય છે. સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ – ૨ પેજ નાંબર ૯૭ થી ૯૮
  • 6. ૨.અલ્યુવમનીયમ ,મેગેવનિઅને બીજા ધાત્તવક તતવો પર અમ્લીયતા ણી અસર : નીચા પી.એચ વળી જમીનમાાં આ તતવો ખાસ કરીને અલ્યુવમનીયમ,મેગેવનિ ,લોહ ,તાાંબુ વગેરેની દ્રાવ્યતા ખુબ વધી જાય છે.આ પરરક્સ્થવત માાં ચ ૂનો નાખવાથી દુર કરી શકાય છે.વળી પી.એચ.૭ ઉપર જાયતો પણ આ તતવની અછત જણાય છે. ૩.સુક્ષ્મ જીવાણુઓ પર અમ્લીયતાની અસર:આપણે એ તો જોયુાં કે સુક્ષ્મ જીવાણુઓ ણી પ્રવૃવિઓ માટે જમીનમાાં સાંજોગો અનુકુળ હોવા જરૂરી છે.સામાન્ય રીતે સુક્ષ્મ જીવાણુઓ મોટા ભાગે ૫.૫ કે ૬.૦ થી ઉપર પી.એચ. હોય તયારે પ્રવૃવતઓ સારી રીતે કરી શકે છે. ૪.રોગોનો ઉપદ્રવ અને જમીનની પ્રવતરિયા: અમુક રોગો ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ વધુ અમ્લતાવાળીજમીનમાાં પોતાની વૃદ્ધિ સારી રીતે કરે શકે છે. અને તે સાંજોગોમાાં પાક પર રોગ લાગવાનો ભય રહે છે.દા.ત.(Plasmodiophora brassicae )નામની ફૂગ અમ્લીય જમીનમાાં વૃદ્ધિ કરી શકે છે અને કોબીજ વગેરે પાકોમાાં રોગ લાગે છે. આથી ઉલટુાં બટેટામાાં ચાાંદીનો રોગ ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ (Actinomycetes edremogenus) અમ્લીય જમીનમાાં વવકાસ પામી શકતા નથી. સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૯૮ થી ૯૯
  • 7.  અમ્લીયતાની વવપરીત અસર દુર કઈ રીતે થાય છે.? જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે જમીનમાાં ચ ૂનો ઉમેરવામાાં આવે છે. જે જમીનના H+ આયનને વશવથલ કરી અનુકુળ સાંજોગો ઉતપન્ન કરે છે.ચ ૂનો જુદા જુદા સ્વરૂપે બજારમાાં મળે છે.તેમાાં કેલ્લ્શયમ કાબોનેટ ,ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ અને સીલીકેટ અગતયના છે.  ચુના ના ફાયદાઓ ૧.ચુનાથી જમીનના પોષક તતવો ણી દ્રાવ્યતા અને છોડવાઓને તેની લભ્યતા પર અસર થાય છે. ૨. અલ્યુવમનીયમ અને મેગેવનિ જેવા તતવોની દ્રાવ્યતા પર વવપરીત અસર થવાથી છોડવાઓ પર તેમની િેરી અસર થતી અટકે છે. ૩.તે જમીનનો બાાંધો સુધરે છે અને આડકતરી રીતે સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃવતઓને વેગ મળે છે. ૪.ચ ૂનો ઉમેરવાથી ચોદ્વાઓના મુઝળયા સારી રીતે વવકાસ પામે છે અને તેને લીધે છોડવાઓ પાણી તેમજ પોષકતતવો વધુ સારી રીતે અને વધુ પ્રમાણમાાં લઈ શકે છે. સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૧૦૦
  • 8. જમીન અમ્લીય થવાના કારણો=જે જમીનનો અમ્લીયતા આંક ૭ થી નીચો હોય તેવી જમીનને અમ્લીય કહેવામાાં આવે છે. ૧. જમીનમાાંથી ભાક્સ્મક તતવો જેવાકે કેલ્લ્શયમ ,મેગ્નેવશયમ અને પોટેવશયમ નીતર દ્વરા દુર થઈ જવાથી. ૨. વધરે પડતા વરસાદ થી તેમજ નીતાર થી જમીનમાાં હાઈડ્રોજન H+ આયનનુાં પ્રમાણ વધવાથી. ૩. વનસ્પવત દ્વારા ભસ્મનો વધારે પડતો ઉપયોગ . ૪.અ અમ્લીય ખાતરો નો સતત ઉપયોગ. ૫. સેન્દ્રીય તતવોનો જમવ અને તેનુાં વવધટન. ૬. સકીણન ક્લીલો ણી સપાટી પર રહેલા વવવનમય A+++ નુાં જલવવશ્લેષણ .  અમ્લીય જમીનની ઝચરકતસા= આખી દુવનયામાાં જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે ચૂનાના પદાથો આપવાની પ્રથા પ્રચઝલત છે. સામાન્ય રીતે આ પદાથોમાાં કેલ્લ્શયમ,મેગ્નેવશયમના ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ, સીલીકેટ કાબોનેટ લાઈમ સ્ટોન ,ડોલોમાઈટ,ડોલોમાઈટ લાઈમ સ્ટોન ,બેઝિક સ્લેગ ,માલન,ચોક અને બળેલા ચ ૂનાનો સમાવેશ થાય છે.  ચૂનો (Lime)= જમીની અમ્લીયતા સુધારવામાાં ચૂનાની અસરકારકતા ઘણા પરરબળો પર આધરરત છે.તેમાાંથી સૌથી મહતવનુાં પરરબળ તેની બરીકતા છે. જયારે કેલ્લ્શયમ કાબોનેટ અને બેઝિક સ્લેગ જે જે સ્્તીકના રૂપમાાં હોય છે.તેની અસર તેના બારીક ભુક્કા પર આધારરત છે.પદાથો ણી જેમ બરીકતા વધે છે તેમ તેની અસરકારકતા વધે છે પરાંતુ પદાથોની બરીકતા વધરતા તેની રકિંમત પણ વધે છે.આથી પદાથન ઓછામાાં ઓછા દળીને તે બારીક રજકણો આપે અને જમીનના અમ્લીયતાના આંકમાાં વધરો કરે તેવા પદાથો ણી પસાંદગી કરવી જરૂરી છે.  સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૩૯૫ થી ૩૯૭ (જમીન- સુધારકો )
  • 9. ચૂનાના સ્વરૂપો જલદ અસીડના ક્ષારોને છુટા પડવાથી કેલ્લ્શયમ અને મેગ્નેવશયમ ના બે સમૂહ રહે તેમાાં (૧)માંદ તેજાબના ક્ષારો જેવા કે કાબોનેટ અને (૨) ઓક્સાઈડ અને હાઈડ્રોકસાઈડ જેવા ભાક્સ્મક સયોજનોના સમાવેશ થાય છે કેલ્લ્શયમ અને મેગ્નેશ્યમ ના આ સમૂહો ખેતીવાડી નો ચ ૂનો (Agricultural Lime) તરીકે ઓળખાય છે. બજારમાાં ચ ૂનાના પદાથો કેલ્લ્શયમ અથવા મેગ્નેવશયમ ના અકલા સયોજન ના રૂપમાાં મળતા નથી તેના ઘણા વગો છે.૧.ચુનાના ઓક્સાઈડ= ચ ૂનાના ઓક્સાઈડને બળેલો ચ ૂનો ,ક્ક્વક લાઈમ અથવા ઘણી વખત ફક્ત ઓક્સાઈડ તરીકે ઓળખવામાાં આવે છે.ખેતીવાડીમાાં વપરાતા ચ ૂનાની શુિતા ૮૫ થી ૯૮ ટકા હોય છે. ૨.ચ ૂનાના હાઈડ્રોકસાઈડ= ચ ૂનાના આ સ્વરૂપને હાઈટ્રેટ તરીકે ઓળખવા માાં આવે છે.બળેલા ચુનામાાં પાણી ઉમેરીને બનાવવામાાં આવે છે. ૩. ચ ૂનાના કાબોનેટ= દળેલા ચ ૂનાની શુઘ્ધતા ૭૫ થી ૯૯ ટકા હોય છે.ચુના ના પથ્થરમાાં બે જુદા જુદા સયોજનો હોય છે ૧.કેલ્લ્શયમ કાબોનેટ અને ૨.ડોલોમાઈટ અમ્લીય જમીનમાાં સુધારણા માટે ચુના ની જરૂરરયાત = સામાન્ય રીતે વ્યવહારમાાં ૩ થી ૪ તન પ્રવત હેકટર ચુના ના પથ્થર નો બારીક ભુક્કો આપવો ઈચ્છનીય છે આથી વધારે ઈચ્છનીય નથી કારણ કે તે આવથિક રીતે પોષાય તેમ નથી અમુક સાંજોગોમાાં જમીન જો બહુ જ અમ્લીય હોય અને પાક ઉતપાદન માટે ઘણી સારી શક્ક્ત ધરાવતી હોય આવે રકસ્સમાાં ૩ થી ૪ ટન થી વધારે ચ ૂનો આપી શકાય છે. સાંદભન ગ્રાંથ= જમીન વવજ્ઞાનભાગ ૨ પેજ નાંબર ૩૯૮ થી ૪૦૧
  • 10. ચૂનો આપવાની પિવત= જમીનમાાં ચુનોના રજકણો નુાં નેચે તરફનુાં વહન થતુાં ન હોવાથી ચુનો નીચેના ભાગમાાં પણ પ્રમાણસર વમશ્ર થાય તે માટે જરૂરી ચુનાનો અડધો ભાગ જમીનની સપાટી ઉપર આપવામાાં આવે છે પછી ખેડ કરીને વમશ્ર કરવામાાં આવે છે તયરબાદ બાકીનો ચુનો ચાસમાાં આપીને ફરી ખેડ કરવાથી સારી રીતે વમશ્ર કેરી શકાય છે. વધુ અમ્લીય જમીનમાાં પાક લેતા પહેલા ૩ થી ૬ માસ ચ ૂનો આપવો રહતાવહ છે.દા.ત મકાઈ ,ઓટ ,ઘઉ બે વષન રજકો વગેરે પાકોની ફેરબદલીનો િમ હોય તો ચુનો આપવાનો સમય ઘઉ ના પાકને પહેલા પસાંદ કરવો જોઈએ જેથી તયાર પછી ના પાકો ને ફાયદો થશે. જમીનમાાં ચુનો ઉમેરવાથી થતા ફાયદા = જમીન પર તેની (૧) ભોવતક અસર (૨)જેવવક અસર (૩)રાસાયઝણક જમીન માાં વધરે પડતો ચુનો આપવાથી તેની અસર = ૧.લોહ ,મેંગેનીિ,તાાંબુ અને જસત લભ્યતા ઘટતા છોડમાાં તેની ઉણપ જણાય છે. ૨.ફોસ્ફેટની લભ્યતા માાં ઘટાડો જણાય છે. ૩.બોરોનની લભ્યતા અને તેના અવશોસણ માાં પણ અડચણ ઉભી થાય છે. ૪.પોટેવશયમ ની લભ્યતા માાં ઘટાડો થાય છે. સાંદભન ગ્રાંથ જમીન વવજ્ઞાન ભાગ ૨ પેજ નાંબર ૪૦૪ થી ૪૦૫
  • 11. જુદી જુદી જમીનના પ્રકારને આધરે ચૂનાની જરૂરરયાત જમીન નો પ્રક ર ૧ એકમ PH વધ રવ ચ ૂન ની જરૂરરય ત (૫.૦ થી ૬.૦) મધ્યમ અને સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની જમીન. ૧ થી ૨ ટન / એકર સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની જમીનો, પાતળી,કાળી અને કાળી જમીનો. ૨ થી ૩ ટન /એકર સારી પ્રતની કાળી જમીનો,સેન્દ્રીય જમીનો. ૩ થી ૪ ટન / એકર સાંદભન ગ્રાંથજ જમીન વવજ્ઞાન પે નાં ૧૬૦ ( ડૉ. હસમુખભાઈ સુથાર
  • 12.  ૧. Saline Soil (ક્ષારીય જમીન ) =આ જમીનમાાં દ્રાવ્ય ક્ષારો નુાં પ્રમાણ વધુ હોય છે.તેનો ph આંક ૮.૫ થી ઓછો હોય છે. અને વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા થી ઓછુ હોય છે.  ૨.Alkaline Soil (ભાક્સ્મક જમીન )= આ જમીનમાાં ph આંક ૮.૫ થી ૧૦.૦ હોય છે.અને ક્ારેક તેનાથી પણ વધારે હોય છે અને વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા કરતા વધારે હોય છે.  ૩. Saline Alkaline Soil (ક્ષારીય ભાક્સ્મક જમીન )=આ જમીનનો ph આંક ૮.૫ કે તેથી વધારે હોય છે.અને વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા થી વધુ હોય છે. સાંદભનગ્રાંથ જમીન વવજ્ઞાન પે નાં ૪૭ થી ૪૮ ( ડૉ. હસમુખભાઈ સુથાર) આભાર