2. પ્રસ્તાવના
ગામડા ના લોકોને ક્ાાંથી ક્ાાંથી ધિરાણ મળે
છે ગામડા નાાં લોકોની આથીક સ્સ્થધત સધ્િર
બને તેનાં જીવન િોરણ ઉચાં આવે તે માટે
ગામડાના લોકોને અનેક રીતે આધથિક મદદ
પહોચાડવાનાં ધવચારીયાં છે. એમાાં ખાસ કરીને
આધથિક રીતે નબળા લોકોને જદી જદી અનેક
જગ્યાઓ પરથી ધિરાણ પૂરાં પાડવામાાં આવે
છે. તો આ ગામડાના લોકોના ધિરાણ ના
સ્ત્રોતો કયા છે. તે આપણે જોઈએ.
આપણે અહી તપાસીએ કે ગામડાના
લોકોને ક્ાાં ક્ાાં થી કઈ કઈ બાબત માટે
ધિરાણ મળે છે.
10. બેંક ઓફ બરોડા
સકા ધવસ્તારો માાં જના રેકટર ની ખરીદી
માટે ની યોજના
કૃધિ યાંત્રો ભાડે લેવા માટે
ડેરી,ભૂાંડ ઉછેર,મરઘા ઉછેર વગેરે સાથે
સાંકળાયેલા એકમો માટે કાયડકારી મૂડી
અનસબચત જાતી અને અનસબચત
જનજતી ના લોકો ને ખેતી ના
ઓજારો,સાિનો,બળદ ની જોડી,ધસિંચાઈ
ની વ્યવસ્થા ના સર્જન વગેરે માટે ધિરાણ
12. ઇન્ડડયન બેંક
કૃધિ રોકાણ,ધિરાણ: જમીન ધવકાસ,નાની
ધસિંચાઈ,કૃધિ યાાંત્રીકરણ,વૃક્ષારોપણ અને
બાગાયતી
કૃધિ ધવકાસ માટે જૂથ ધિરાણ: સામકહક
જવાબદારી,જૂથો,સ્વસહાય જૂથો માટે
લોન
નવા કૃધિ પડાવો: કોડરક
ફાધમિંગ,ઓગડનીક ફાધમિંગ,ગ્રામીણ
ગોડાઉન,કોલ્ડ સ્ટોરેજ વગેરે
13. સ્ટેટ બેંક ઓફ હેરાબાદ
પાક ધિરાણ અને કૃધિ ગોલ્ડ યોજના
કૃધિ પેદાશોન માકેકટિંગ
સ્વસહાય જૂથો
ટપક પધ્િધત અને સ્સ્પ્રિંકલર
ખેતી ની જમીન/ખરાબા વગેરે ની
ખરીદી
ખેડૂત માટે વાહન લોન
રેકટર,પાવર ટીલર અને સાિનો ખરીદી
જમીન ધવકાસ ધિરાણ
નાની ધસિંચાઈ અને ખોદાણ કવા ની
યોજના,જના કવા ના ધવકાસ ની યોજનાાં
14. સહકારી માંડળીઓ ધિરાણ આપે છે
પાક વીમો
પાક ધિરાણ
ખાતરની ખરીદી પર સબસીડીઓ આપે
છે.
15. ખાનગી બેંકો ધિરાણ આપે છે
ગામડા માટે એક અગત્યનો ધિરાણ નો
સ્ત્રોત ખાનગી બેંકો છે
જેમકે ધવજયાબેંક,SIDBI,એરસીસ
બેંક,ICICI bank,HDFC bank જેવી બેંકો
પણ ગામડા ના લોકો ને ધિરાણ આપે છે
16. શાહકારો ધિરાણ આપે છે
કોઈ પણ એવી વ્યસ્રત જે અમક ટકા ના
દરે નાણા ધિરાણ પર આપે છે.
કોઈ પણ કાયડ કરવા માટે ધિરાણ આપે
છે.
18. શરાફી પેઢીઓ ધિરાણ આપે છે
અમક વ્યસ્રતઓ મળી ને પેઢી ચલાવે છે.
કોઈ પણ વસ્ત ને ગીરવી રાખવા થી
તેના પર ધિરાણ આપે છે
દા.ત – સોનાં,મકાન,જમીન વગેરે .....
19. સહકારી બેંકો ધિરાણ આપે છે
આ બેંકએ આધથિક રીતે નબળા હોય તેવા
લોકો ને ધિરાણ દ્વારા આધથિક સહાય કરે
છે.
લોકોને ઓછા વ્યાજ ના દરે ધિરાણ આપે
છે.
20. સાંસ્થાઓ (NGO) ધિરાણ આપે છે
આ સાંસ્થા ગ્રામીણ ધવકાસ,કૃધિ
ધવકાસ,આધથિક રીતે પછાત લોકો ની
સહાયતા માટે આવી સાંસ્થાઓ મદદ કરે
છે.
21. ઉપસાંહાર
આ રીતે ગામડાના ધવકાસ માટે આધથિક
રીતે પછાત હોય તેવા લોકો આધથિક રીતે
સાંમૃધ્િ બની શકે તે માટે જદી જદી
અનેક બેંકો,સહકારી સાંસ્થાઓ,સહકારો
અને સાંસ્થોઓ દ્વારા તેમને ધિરાણ
આપવા માાં આવે છે .