3. અર્ડ
• કાળા પાટીયા પર અિરકારક નોંધ કરવાના કૌશલ્યને કા.પા.કાયડ
કૌશલ્ય કિે છે.
• કાળા પાટીયાને શ્યામ-ફલક, ોક-બોર્ડ પણ કિે છે. જો કે િવે ગ્રીન અને
વ્િાઇટ બોર્ડના ઉપયોગનુાં લણ વધયુાં છે.
4. મિત્વ
• સશક્ષકની વાણીને િમર્ડન આપે છે.
• જે તે સવષયવકતુની િરળતાર્ી લેચખત કપષ્ટતા કરી શકાય છે.
• આકૃસતઓ. આલેખો, રેખાચ ત્રો વગેરે દશાડવી સવષયવકતુની કપષ્ટ િમજ કેળવી શકાય
• સવષયવકતુના મિત્વના મુદ્દા પર િમગ્ર વગડનુાં ધયાન કેસ્ન્દ્રત કરી શકાય છે.
• ાડ દરસમયાન રજૂ ર્તી માહિતીનુાં કોઠા કે સૂત્રાત્મક કવરૂપે વગીકરણકરી શકાય છે.
• ાડ દરસમયાન કેટલાક સવષયવકતુની તુલના કરી શકાય છે,- િમગ્ર પાઠનો સવકાિ
કેવી રીતે ર્ાય તે જાણી શકાય છે
• અધયાપન મુદાિર અને સશક્ષકની નજર િામે રિે છે.
5. • શ્રાવ્ય અિર કરતાાં રશ્ય વધુ ચ રાંજીવી િોય છે.
• વગડમાાં સવદ્યાર્ીની િહક્રયતા વધારી શકાય છે.
• સશક્ષક સવસવધ સવષયવકતુ પીરિી શકે છે.
• અધયાપન મુદ્દાિર અને ક્રસમક બને છે.
• સશક્ષકના કાયડની ોક્કિાઈ, કપષ્ટતા, અને વૈસવધય જાણી શકાય છે.
• ઓછાં િાાંભળતા સવદ્યાર્ી પણ પૂરી િમજ કેળવી શકે છે.
7. િકતાક્ષરોની સુવાચ્યતા.
• ગાાંધીજીના શબ્દોમાાં ‘’ખરાબ હસ્તાક્ષરો એ અધ ૂરી કેળવણીની નનશાની છે." િકતાક્ષરો વાાં ીને જ સવદ્યાર્ીઓ
પોતાની િમજ કેળવવાના છે. પ્રત્યેક અક્ષરને પોતાનુાં આગવુાં વ્યક્તતત્વ િોય છે. પોતાની આગવી ઓળખ િોય
છે. તેને ધયાનમાાં રાખીને જ સશક્ષકે લખવુાં જોઈએ.
• પ્રત્યેક અક્ષર ભેદ પરખ અને કપષ્ટ િોવા જોઈએ. અક્ષરો યોગ્ય મરોર્ િાર્ે લખવા જોઈએ.
કેટલાક અક્ષરો િમાન દેિ રસ્ષ્ટ ધરાવતા િોય છે જેમ કે ય અને પ ધ અને ઘ અને ર્, આવા
અક્ષરો યોગ્ય રીતે ન લખાય તો ભેદ પાર્ી શકાય નિી.
8. • બે અક્ષરો વચ્ ે યોગ્ય અંતર રાખવુાં જોઈએ.
• બાજુ બાજુના બે શબ્દો વચ્ ે અંતર જાળવવુાં જોઈએ
13. ધયાનમાાં રાખવાની અન્દ્ય બાબતો
• કા.પા. વગડની મધયમાાં લેવુાં જોઇએ.
• વગડમાાં પ્રવેશી િૌ પ્રર્મ કા.પા. પરનુાં અગાવનુાં લખાણ િાફ કરવુાં જોઈએ.
• કા.પા. પર યોગ્ય પ્રકાશ પર્વો જોઈએ.
• લખાણ ભૂિવા ઉપરર્ી ની ેની બાજુ ર્કટર ફેરવવુાં જોઈએ.
• લખતી વખતે ોકનો અવાજ ન આવવો જોઈએ.
• સશક્ષક કા, પા. નોંધ કરે ત્યારે સવદ્યાર્ીઓએ પણ િાર્ે નોટબુકમાાં લખાણ લખવુાં જોઈએ.
• આકૃસતઓ કલાત્મક આકષડક દોરવી..કે માપપટ્ટી કે પહરકરનો જરૂરી ઉપયોગ કરવો
જોઈએ.
14. • સવષયાાંગ કે મુદ્દાને અનુરૂપ કા.પા. પર સવભાગો પાર્ીને લખવુાં.
• જરૂરી રાંગીન ોકનો ઉપયોગ કરવો
• આત્મ સવશ્વાિ પૂવડક કા.પા. કાયડ કરવુાં.
• કા પા નોંધ િાંચક્ષપ્ત અને િાતત્યપૂણડ િોવુાં જોઈએ
• વગડ ખાંર્માાં જરૂરી ોક અને ર્કટર લઈને જવુાં.
• તાિને અંતે કા.પા. િાફ કરવુાં જોઈએ.
15. ઉપિાંિાર
• કા.પા.માટે કિેવાયુાં છે કે"Black board is a good servant but a bad master.” કા.પા.
કાયડ એ િહ્રદયી સમત્ર છે. કા.પા. કાયડ આકષડક િોવુાં જોઈએ તેટલુાં જ જરૂરી નર્ી,
િાર્ે તેમાાં યોગ્ય માત્રામાાં જરૂરી લખાણ પણ િોવુાં જોઈએ. કા.પા. પર ચબનજરૂરી
લખાણ લખવુાં નિીં, અગત્યના મુદ્દાઓને ક્રસમક સવકાિ િાર્ે જ લખવા જોઈએ િાર્ે
સવદ્યાર્ીઓ પોતાની નોંધપોર્ીમાાં લખે તેવો આગ્રિ પણ રાખવો. કા.પા. કાયડ
સશક્ષકનો અરીિો છે. વગડ કાયડનો જીવાંત દકતાવેજ છે.