2. 2
ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને વ્યાખયાાઃ
અર્થ
શશક્ષકને શશક્ષણ કાયથમાં ચોકકસ મુશ્કેલીઓ નડી, તે મુશ્કેલીઓના તે સમસ્યાના ઉકેલ
માટે વૈજ્ઞાશનકઢબે શવચારીને કામ કરવું તે ક્રિયાત્મક સંશોધન
વ્યાખયા
"પૂવથગ્રહ કે પક્ષપાત વગર વૈજ્ઞાનીક અને પરલક્ષી દ્રષ્ટટર્ીજે સંશોધનો પ્રશ્નોના
કોડયાઓ ના ઉકેલ માટે ર્ાય તેને ક્રિયાત્મક સંશોધન કક્રહ શકાય" -ડો. સ્ટીફનકોરે
"પોતાના કાયથન વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ મેળવવા અને પોતાના કાયથને સુધારવા
વ્યક્રકતકે જૂર્ પોતાના કાયથનો પધ્ધતીસર અભ્યાસ કરે તેને ક્રિયાત્મક સંશોધન કહી
શકાય" - જાન ફાન્ટેક
ક્રિયાત્મક સંશોધનના લક્ષણો
આપેલ વ્યાખયાઓ પરર્ી ક્રિયાત્મક સંશોધનના લક્ષણો આ પ્રમાણે તારવી શકાય.
- ક્રિયાત્મક સંશોધન શાળા કે વગથની સમસ્યાઓના તાત્કાલીક ઉકેલ માટે હોય છે.
- ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાશનકઢબે હાર્ ધરાય છે.
- ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યાનું સ્વરૂપ સાદુ હોય છે.
- ક્રિયાત્મક સંશોધન ઉપચારાત્મક કાયથના ગાગ સ્વરૂપે હાર્ ધરાં ું વ્યક્રકતગત
સંશોધન છે.
3. 3
- ક્રિયાત્મક સંશોધનમાં અન્ય શશક્ષકો અને આચાયથના સહકારર્ી સફળતા પ્રાપ્ત ર્ાય
છે.
- ક્રિયાત્મક સંશોધનો ગશવટયના શવશાળ સંશોધન માટે ઉત્કલ્પનાઓ પુરી પાડે છે.
આમ , ક્રિયાત્મક સંશોધન સમય, શક્રકત અને નાણાંની દ્રષ્ટટએ ઓછં ખચાથળ હોય છે.
અને તે ખાસ શનટણાંતની સલાહ વગર પણ હાર્ ધરી શકાય છે.
ક્રિયાત્મક સંશોધનનું મહત્વ
શશક્ષક પોતાના અધ્યાપનને લગતીકે શવદ્યાર્ીઓના અધ્યનને લગતી કે શવદ્યાર્ીઓનાં
વતથનને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાઓનો
ઉકેલ શોધે છે. આ પ્રકારના સંશોધનનું મહત્વ નીચે મુજબ છે.
વગથખંડ અને શાળામાં ઉદગવતી શવશવધ સમસ્યાઓનો વૈજ્ઞાશનકઢબે અભ્યાસ કરી
શકાય છે.
સંશોધનનું સ્વરૂપ વ્યવહારીક અને વાસ્તવીક હોવાર્ી શશક્ષણની સુધારણામાં નકકર
ફાળો આપે છે. અને સંશોધનનું મૂલ્યાંકન પણ ર્ઈ શકે છે.
શશક્ષકોની સજજતામાં વધારો ર્ાય છે, તેઓને વગથખંડની અને શાળાની રોજીંદા કાયથને
લગતી સમસ્યાઓ ઉકેલવાની સુઝ પ્રાપ્ત ર્ાય છે.
ક્રિયાત્મક સંશોધન દ્વારા શશક્ષણકાયથ વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે.
શવદ્યાર્ીઓના સવાથગી શવકાસ સાધવા ક્રિયાત્મક સંશોધન નોંધપાત્ર ઉપયોગી છે.
ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાયથપધ્ધતીમાં સુધારણા લાવવામાં
અત્યંત ઉપયોગી છે.
4. 4
ક્રિયાત્મક સંશોધનની મયાથદા
ક્રિયાત્મક સંશોધન એ વ્યવહારુ સંશોધન છે. તેમાંર્ી સ્ર્ાશનક કક્ષાએ ઉદગવતી
સમસ્યાઓ હલ કરી શકાય છે. શશક્ષણની સુધારણા માટે તે અશતઉપયોગી સંશોધન છે,
આમ, છતાં તેની મયાથદાઓ પણ છે જે નીચે મુજબ છે.
( ૧ ) આવા સંશોધનો મયાથક્રદત ગુણવતાવાળા હોય છે.
( ૨ ) સામાન્ય શશક્ષકો પાસે સંશોધનો હાર્ ધરવાની સૂઝનો અગાવ હોય છે. તેર્ી
તેઓ ઉદાસીનતા દશાથવે છે.
( ૩ ) આ પ્રકારના સંશોધનો સમસ્યા ઉકેલની પ્રાર્શમક તપાસ માટે જ હોય છે.
( ૪ ) આ સંશોધનો દ્વારા એક શશક્ષકને મળેલ સમસ્યાના ઉકેલ અન્ય શશક્ષક માટે
ઉપયોગી ર્ાય જ તેવું ન બને.
દરેક કાયથને પોતાની મયાથદા હોય છે, તે મયાથદા સ્સ્વકારી તેમાંર્ી મેળવી શકાતી સારી
બાબતો મેળવવા મર્વું જોઈએ.
ક્રિયાત્મક સંશોધનના સોપાનો :
સમસ્યા
સમસ્યા ક્ષેત્ર
પાયાની જરૂરી માક્રહતી
ઉત્કલ્પનાઓ
સમસ્યાના સંગશવત કારણો
મૂલ્યાંકન
પ્રયોગકાયથ ની રૂપરેખા
તારણ
5. 5
ઋણ સ્વીકાર
મારા ક્રિયાત્મક સંશોધન કાયથ માટે પ્રેરકબળ પૂરું પાડનાર એવા એવા મારા
આચાયથશ્રી Dr.Naresh Herma તર્ા અંગ્રેજી મેર્ડ ના પ્રોફેસર Dr.Ishita Badiyani નો
ઋણ સ્વીકાર કરું છં.
તેમજ મારી શાળાના શવદ્યાર્ીઓ જમના સહયોગ વગર આ સંશોધન શક્ય બન્્ું ન
હોત તો તે શવદ્યાર્ીનીઓ નો પણ આ તકે આગાર વ્યક્ત કરું છં.
ભૂશમકા
અંગ્રેજી ગાષાને જ્યારે ઇન્ટરનેશનલ લેન્ગવેજ તરીકે બબરુદ મળે જ છે તેરે અંગ્રેજી
શશક્ષણ મહત્વનું બની જાય છે. આજના આધુશનક સમયમાં અંગ્રેજી ગાષાના જ્ઞાન
વગર કોઈપણ કાયથ શક્ય બનં ું નર્ી. ચાહે તે મોબાઈલ, કોમ્પપ્્ુટર ના કાયો, ટેસ્ક્નકલ
લાઈન ના કાયો તર્ા આઈટી સેક્ટર તર્ા બેષ્ન્કિંગ સેક્ટર માટે અંગ્રેજી ની
આવશ્યકતા રહે છે. એટલા માટે જ રોજજિંદા વ્યવહાર માટે અંગ્રેજી બોલતા તર્ા
લખતા આવડે તે જરૂરી બન્્ું છે. તેર્ી મારી શાળા ધોરણ 7 ની શવદ્યાર્ીનીઓને
બોલવામાં ક્યાં તકલીફ પડે છે? લખવામાં ક્યાં તકલીફ પડે છે? તેમની ભૂલો કઈ કઈ
જગ્યાએ ર્ાય છે? તે જાણવા માટે નો પ્રસ્ં ુત એક નમ્ર પ્રયાસ છે. તર્ા તેમાં કેવી
રીતે સુધારો કરી શકાય તે અંગેનો પણ સંશોધન કરતા તરીકે મારો નમ્ર પ્રયાસ છે.
6. 6
સમસ્યા
ધોરણ 7 ની શવદ્યાર્ીનીઓની અંગ્રેજી લેખનમાં તર્ા બોલવામાં પડતી મુશ્કેલીઓનો
અભ્યાસ તર્ા ઉપચાર.
સમસ્યાનું ક્ષેત્ર
આ સંશોધન ગાવનગર જજલ્લાની શ્રી રવીન્દ્રનાર્ ટાગોર કન્યા શાળા ધોરણ 7 ની કુલ
25 શવદ્યાર્ીનીઓ માટે હાર્ ધરવામાં આવ્્ું છે. આ સંશોધનના તારણો પક્રરણામ તર્ા
ઉપચાર આ શાળાના શવદ્યાર્ીનીઓ પૂરતા મયાથક્રદત રહેશે.
સમસ્યાના સંગશવત કારણો
શવદ્યાર્ીઓનું પ્રારંબગક અંગ્રેજી જ્ઞાન ઓછ હશે.
અંગ્રેજી spoken કાચું હશે.
વગથખંડમાં પૂરતી પ્રેષ્ક્ટસ નહીં મળી હોય.
કોરોના ના કારણે અભ્યાસમાંર્ી પૂરં ું ધ્યાન ન રહ્ું હોય.
શબ્દ ગંડોળ ઓછં હશે.
અર્થગ્રહણ માં તકલીફ પડતી હસે.
અંગ્રેજી ગાષા માટે પૂવથગ્રહ જોવા મળતો હશે.
7. 7
અંગ્રેજી લેખન તર્ા વાંચન માટેની પ્રવૃશિ ઓછી ર્તી હસે.
બાળકોની લેબખત અબગવ્યસ્ક્ત નબળી હશે.
શશક્ષણ કાયથ માં અનુવાદ પદ્ધશતનો ઉપયોગ વધુ પડતો ર્યો હોઈ શકે.
ક્રિયાત્મક ઉત્કલ્પનાઓ
ધોરણ 7 ની શવદ્યાર્ીઓની અંગ્રેજી લેખનમાં તર્ા બોલવામાં પડતી મુશ્કેલીઓનો
અભ્યાસ કરવો.
અંગ્રેજી ગાષા પ્રત્યે રસ જાગૃત ર્શે તો શવદ્યાર્ીઓનો પૂવથગ્રહ ગય દૂર ર્શે.
શવદ્યાર્ીનીઓમાં અંગ્રેજી ગાષા પ્રત્યે રૂબચ પ્રગટ ર્શે તો આ ગાષામાં
અબગવ્યસ્ક્ત ખીલશે.
શવદ્યાર્ીનીઓને અંગ્રેજી લેખન માટે પૂરતી તકો વગથખંડમાં પૂરી પાડવામાં
આવશે તો લેખન કલા ખીલશે.
શવદ્યાર્ીનીઓની અંગ્રેજી લેખન માટેની ખ ૂટતી કડી જાણી તે માટે યોગ્ય પ્રયત્નો
હાર્ ધરવા.
8. 8
શવદ્યાર્ીનીઓની અંગ્રેજી ગાષાની ખીલવણી માટે યોગ્ય વાતાવરણ વગથમાં જ
પૂરું પાડવામાં આવે તો લેખન સંદગે ર્તી મુશ્કેલી દૂર ર્શે.
પ્રાયોબગક કાયથની રૂપરેખા
સંશોધન કરતા તરીકે સૌપ્રર્મ તો શવદ્યાર્ીઓની અંગ્રેજી વાંચન ક્ષમતા તર્ા
અંગ્રેજીમાં ક્રરસ્પોન્સ અને એક્સપ્રેશન ક્ષમતા જાણવાની જરૂર જણાય તે માટે શનયશમત
પ્રવૃશત હાર્ ધરેલ છે. તેમાં સૌપ્રર્મ શવદ્યાર્ીઓ પાસે જ કાવ્ય તર્ા પાઠ નું વાંચન
કરાવવું. તર્ા અંગ્રેજી બોલવામાં તેમનો શવશ્વાસ કેળવાય તે માટે તેમને પોતાનો
પક્રરચય અંગ્રેજીમાં આપવાનો પ્રયોગ કયો. પાઠ કે કાવ્ય દરશમયાન અંગ્રેજી
શબ્દગંડોળ વધારવા માટે કોઈ શબ્દ ને ગુજરાતી અર્થ કરતા કોઈ અંગ્રેજી શબ્દ દ્વારા
જ તે શબ્દની સમજ પૂરી પાડવામાં આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તર્ા રોજ
20 અંગ્રેજીના શબ્દો ફરજજયાત પણે લખવામાં આવતા તેમનામાં લેખક ક્ષમતામાં
વધારો ર્યો છે તર્ા સ્પેબલિંગ શમસ્ટેક માં ઘટાડો જોવા મળ્યો છે. શવદ્યાર્ીઓની ટેસ્ટ
લઈને તેઓનો ઉિમ દેખાવ મધ્યમ દેખાતો નબળા દેખાવ કરનાર તેવા ત્રણ ગ્રુપ
માં શવગાજીત કયાથ છે.
તારણો
મૌબખક તર્ા લેબખત કસોટી લેતા જણાવ્્ું કે શવદ્યાર્ીનીઓ ટૂંકા જવાબ આપી શકતા
હતા. પરંં ુ લાંબા પ્રશ્નો ના જવાબો મૌબખક તર્ા લેબખત બંનેમાં તકલીફો જોવા મળે
છે. તેમાં પણ શવશેષ લેબખતમાં જોવા મળે છે. તેમાં સ્વચ્છ અક્ષર બાબતે, ગ્રામરની
ભૂલ, તર્ા સ્પેબલિંગ ની ભૂલ જોવા મળે છે.
9. 9
અનુકાયથ
શવદ્યાર્ીઓ લેખનકાયથ સારું ર્ાય તે માટે સંશોધકે રોજ એક પેજ અંગ્રેજીમાં લખવા
ફરજજયાત પણે આપવું. રોજ 20 જેટલા અંગ્રેજી શબ્દો તર્ા તેના અર્થ લખવા આપવા.
વગથખંડમાં વધુ ને વધુ અંગ્રેજી વાંચે તેવો પ્રયત્ન કરવો.