SlideShare a Scribd company logo
1 of 53
Download to read offline
SCHOOL CASE STUDY
દક્ષિણામૂર્તિ ર્િધાર્થી ભિન
Namo Matrubhumi Mission
Shardam Project
2
NAMO MATRUBHUMI MISSION SHARDAM PROJECT
SCHOOL:-DAKSHINA MURTI VIDHYARTHI BHAVAN
NAME:-MAHYAVANSHI BHAVNESHKUMAR SOMABHAI
ENROLLMENT NO:-201350030035
SEMESTER:-3RD
ROLL NO:-25
MO:-8866229916/9586685190
EMAIL:- bhavneshkumar5@gmail.com
COLLEGE:- SHREE.G.H.SANGHVI EDUCATIONAL
INSTITUTE
CITY:- BHAVNAGAR
3
4
DECLARATION
I,Mahyavanshi Bhavneshkumar somabhai
hereby declare that the work incorporated in
the present report is original and has not been
submitted to any submission for any
Assignment or Presentation .I further declare
that the result Presented in the report
considerations made there in contributed in
general to advancement of knowledge in
Education and in Particular to.
5
અર્પણ
મારા માતા તર્થા ર્િતા ને ‘માન્યું જેમણે માટીને રતનજી’ નાું
ચારણકામળોમાું સાદર અિપણ....
આભાર દર્પન
હયું માહ્યાવંર્ી ભવનેર્કુમાર સોમાભાઇ સૌ પ્રર્થમ તો મારા માતાર્િતા
નો આભાર માનયું છું કે જેમના અર્થાગ િરરશ્રમ ને કારણે આજે હયું
B.Ed નો અભ્યાસ IITE ્યર્નિર્સિરટ સલગ્ન શ્રી ગય.હ. સુંઘિી બી.એડ
કોલેજ માું અભ્યાસ કરી રહ્યો છું. નમો ભારતી મમર્ન ર્ારદા પ્રોજેક્ટ
ના અનયસુંધાને મારી િસુંદ કરેલ સુંસ્ર્થા દક્ષિણામૂર્તિ ર્િધાર્થી ભિન
દ્વારા મને જરૂરી તમામ મારહતી આિિા બદલ તેમનો સહ રદલ ર્થી
આભાર વ્યક્ત કરયું છું.
6
અનુક્રમ
1.પ્રસ્તાવના .................................................................7
2.ર્સંદગી ના કારણો ....................................................8
3.સ્થાર્ના ....................................................................9
4.સ્થાર્ક ટ્રસ્ટીશ્રીઓ.......................................................11
5.દ.મુ મવકાસ યાત્રા........................................................15
6.ધ્યેય અને પ્રમતબદ્ધતા .................................................16
7.દ.મુ ખરડો .................................................................18
8.આચાયપ ગણ ..............................................................18
9.સંખ્યાત્મક મવકાસ.........................................................20
10.મસદ્ધદ્ધના મર્ખરો...........................................................25
11.પ્રાપ્ત થયેલા એવાડપ..................................................27
12.પ્રવુમતયો....................................................................29
13.ખાસ કાયપક્રમ..............................................................40
14.પ્રચાર માધ્યમ માં લેવાયેલ નધ …………………………..41
15.ખાસ સુમવ ા ............................................................44
16.ભૌમતક સુમવ ા ..........................................................48
17. સુ ારા અને વ્યવસ્થા ..............................................49
18.સંસ્થા ના નબળા ર્ાસા તથા મવકાસની તકો…………….50
19. તારણો, અનુભવ ,સદભપ સૂચચ ………………......51
20. ર્રરમર્ષ્ટ .....................................................52
7
પ્રસ્તાવના
નમો માતૃભૂર્મ ર્મશન શારદા પ્રોજેક્ટના અનયસુંધાને શાળા કેસ સ્ટડી તરીકે
ભાિનગરની ખ્યાતનામ સુંસ્ર્થા શ્રી દચિણામૂમતિ મવદ્યાથીભવન િસુંદ કરેલ છે.આ
સુંસ્ર્થાનો ર્શિણ િેત્રે ખ ૂબ જ મહત્િ ધરાિે છે આ સુંસ્ર્થા સાર્થે લેખક ર્શિણર્િદ તર્થા
સ્િાતુંત્ર ચળિળમાું ભાગ લેનાર તર્થા ગાુંધીર્િચારને સમર્િિત લોકો દ્વારા આ સુંસ્ર્થાનયું
ર્નમાપણ કરિામાું આવ્્યું છે.
આ સમગ્ર કેસ સ્ટડી માું સુંસ્ર્થા નો સુંપૂણપ ઇર્તહાસ તેના કાયો પ્રવૃર્િઓ ર્સદ્ધિ દે ખરડો
િગેરે જેિી તમામ નાની બાબતોને સાુંકળી લેિાનો પ્રયત્ન કરેલ છે.આ સુંસ્ર્થાનો
િાયો નાખનાર નાનાભાઈ ભટ્ટ, ચગજુભાઈ બ ેકા અને શ્રી હરભાઈ મત્રવેદી ર્ત્રપયટીના
અર્થાપત પ્રયોગોનયું િરરણામ છે કે આજે દક્ષિણામૂર્તિ સમગ્ર ભાિનગર નયું ગૌરિ ગણી
શકાય છે. સમયાુંતરે ઘણી મયશ્કેલીઓ િણ આિી છતાું સુંસ્ર્થાએ શૈિક્ષણક િેત્રે
હરણફાળ પ્રગર્ત કરી છે તેર્થી નાના ભાઈ ર્િશે એવયું કહી શકાય કે…
"સંકટ ભરેલી જીંદગીથી હારનારો હું નથી,
સાગર ડુબાડી દે મને એવો રકનારો હું નથી.
મારે સદા અજવાળવા અં ારરયા ર્ંથ સૌ.
ચમકી અને ત ૂટી ર્ડે એવો મસતારો હું નથી."
8
ર્સંદગીના આ કારણો
● સામાનય રીતે આિણે કોઈિણ બાબતની િસુંદગી તેના બાહ્ય દેખાિને આધારે
કરતા હોય છે િરુંતય મારી આ સુંસ્ર્થા િસુંદગીનો મયખ્ય આધાર સુંસ્ર્થાના
િાયામાું રહેલી ગાં ીમવચારના કારણે આ સુંસ્ર્થા િસુંદ કરેલી છે.
● આ સુંસ્ર્થા સાુંપ્રત ર્શિણ પ્રર્થા ને બદલે સ્િતુંત્રતા સરખો જ સર્જન અને
રૂરિગત ખ્યાલોર્થી મયક્ત ર્શિણ િિર્તનો આર્િષ્કાર કરે છે.
● આ સુંસ્ર્થાનો મયખ્ય ઉદ્દેશ એ છે કે આજનો બાળક કાલનો નાગરીક બને ત્યારે
આસિાસના સમાજમાું રહી તેમાું િરરિતપન લાિે તેિા મૂલ્યો શીખિિા.
● બાળક જીિન માું િોતાનો સ્િ ર્િકાસ કરે તર્થા માનિીય મૂલ્યો નયું જતન કરે.
આ સુંસ્ર્થા નો િાયાનો ર્િચાર છે.
● ઇ.સ 1921 દરર્મયાન સુંસ્ર્થામાું અનયસયક્ષચત જાર્તના ર્િદ્યાર્થીઓ િણ સિણપ
ર્િદ્યાર્થીઓ સાર્થે ભણી શકે તે માટેના અર્થાગ પ્રયત્નો ર્થયા હતા તર્થા
અનુસુચચત જામતના ર્િદ્યાર્થીઓને સુંસ્ર્થામાું પ્રિેશ મેળવ્યો હતો. આ આ માટે
નાનાભાઈ ભટ્ટ ને િારરિારરક તર્થા સામાજજક અસ્પૃશ્યતાનો સામનો કરિો
િડયો હતો.
9
સ્થાર્ના
10
શ્રી દચિણામૂમતિ દેવ
જેમના નામ ર્રથી સંસ્થાનું નામ ર્ડ્ું તે
શ્રી દચિણામૂમતિ દેવ
શ્રી માન નથુરામ ર્માપના, તે થકી નાના ભાઇના તથા તેમની ત્રણ સંસ્થાઓના
આરાધ્ય દેવ રહ્યા છે.
પયખ્ત ર્િચારણા અને ર્િચારર્િર્નમયનો અંતે સ્િષ્ટ આદશપ અને તેને િહોંચિાના કમપ
િણ સ્િષ્ટ દશપન કયાપ િછી દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનની ઇસ 1910 રડસેમ્બર ૨૮મી
તારીખે ઉદ્ઘાટન રિયા ર્થયેલી. ઉદ્ઘાટન સિારે 9:00 કરિાની હતી િરુંતય આ િહેલા
િહેલી સિારે નાહીધોઈ પૂજા-િાઠર્થી િરિારી નાના ભાઇ તર્થા મોટાભાઈ બુંને
11
દક્ષિણામૂર્તિ દેિનયું પૂજન ક્યું અને તેમની િાસેર્થી સુંસ્ર્થા ચલાિિા ના બાળ
સામર્થયપની માુંગણી કરેલી.
જેનામાું બયુંદમાું સાગર િખેિાની આિડત છે, કણ માું રણ ને અનયભિિા ની ઝુંખના
છે અને િણને ્યગમાું તબદીલ કરિાની િમતા છે શૂનયમાુંર્થી સર્જન કરી શકે
આિડત હોય િણ ઝુંખના ન હોય, ઝુંખના હોય તો િણ કશયું કલ્યાણકારી ર્થઇ ન શકે.
ઝુંખનાએ કોઈિણ નીિજ ની બ્લયર્પ્રનટ છે. આિડે ઝુંખનાને મૂર્તિ કરનાર કૌશલને
કાયપ કરનાર કૌશલ ને કાયપશીલ કરનાર ઊજાપ છે. જ ું
ખના આિડત અને સમતાના
સમનિય નયું િરરણામ છે કલ્યાણકારી ર્નબુંધ આિા જ ઝુંખના અને િમતાના શતદલ
જ્યારે ર્િઝનના સરોિરમાું ખીલે છે અર્થિા એમ કહેિાય કે આિડત ઝુંખનાને િમતા
જ્યારે ર્િઝન ના સૂત્ર ગયુંર્થાય છે ત્યાર િછી જે નીિજ મળે છે તે અનનય કે ર્િર્શષ્ટ
હોય છે.
દક્ષિણામૂર્તિ સુંસ્ર્થા એક એિી નીિજ છે એમ કહેિામાું સુંચય ર્થતો નર્થી દક્ષિણામૂર્તિ
ને નાના ભાઈ જેિા ર્િચારિુંત સદાચારી સુંર્નષ્ઠ ર્શિક સુંચાલક મળ્યા. મોટાભાઈ
ઓધિજીભાઇ જેિા સાર્થી ર્મત્રો મળ્યા, ક્ષગજયભાઈ જેિા પ્રયોગખોર સમર્િિત
સાર્થીદારો મળ્યાું તર્થા મહાત્મા શ્રી નાથયરામ શમાપજી જેિા રદવ્ય આત્મા ના આશીિાપદ
સાિડયા. િરરણામે સન ૧૯૧૦ ર્થી ૧૯૩૮ સયધીના ૨૮ િર્પના ગાળામાું ભાિનગરની
દક્ષિણામૂર્તિ ભિનને રાષ્રીય ર્શિણના િેત્રમાું એક િટવૃિ નયું રૂિ ધારણ કરી લીધયું.
દક્ષિણામૂર્તિ બોરડિંગ હાઉસ ર્થી છાત્રાલય બાલમુંરદર ,ર્િનય મુંરદર ,બાલ અધ્યાિન
12
મુંરદર, ર્િનય મુંરદર ના ર્શિકો માટે અધ્યાિન મુંરદર, દક્ષિણામૂર્તિ પ્રકાશન મુંરદર
દક્ષિણામૂર્તિ પયસ્તકાલય િગેરે શાખા પ્રશાખાઓ રૂિે ર્િકાસ ર્થયો. શ્રી કાશીનાર્થ
ર્ત્રિેદી આકલન કરતા નોંધે છે ' દક્ષિણામૂર્તિ ભિનના આંગણામાું એક નિી
િારરિારરક િોર્ણ અને સુંિધપન ખ ૂબ જ કયશળતા સજાગતા અને સફળતા સાર્થે ર્થિા
લાગ્્યું' બાળકોને પ્રભયનાું િેગુંબર તરીકેની પ્રર્તષ્ઠા, विद्यार्थी देिो भि: જેિા િાુંર્તકારી
ર્િચારો નો પ્રસાર, ર્શિણ નયું જીિન સાર્થે, સમાજ સાર્થે અને પ્રકૃર્ત સાર્થેનો અનયબુંધ,
ર્શિા અને ઈનામને શાળાિટો, ર્િદ્યાર્થીને સ્િાતુંત્ર, આદર અને ર્નભપયતા ની ખાતરી
જેિા મૂલ્યોની પયનઃસ્ર્થાિના િગેરે દક્ષિણામૂર્તિ ની ખ ૂબી છે. આ રીતે નિી કેડી
કુંડારનારી સુંસ્ર્થા, ધૂમકેતય બની ગયજરાત તર્થા ભારતના ર્શિણ આકાશમાું ઝબકી
ગઈ.
દક્ષિણામૂર્તિ સુંસ્ર્થા ના ઘડતર અને ચણતર ની મૂળ તો નાના ભાઇના ઘડતર અને
ચણતર ની કર્થા છે એમ કહી શકાય. તેર્થી દક્ષિણામૂર્તિ સુંસ્ર્થા ના ઘડતર અને
ચણતર ની િાત મા નાના ભાઈનયું મુંડાણ કરવયું િડે.
13
સ્થાર્ક ટ્રસ્ટીશ્રીઓ
જાણીતા ર્શિણર્િદ, ર્િચારક,
સ્િાતુંત્ર્ય સેનાની અને સર્જનાત્મક
લેખક, 11 નિેમ્બર 1882ના રોજ
ભાિનગર ખાતે નૃર્સિંહપ્રસાદ કાક્ષલદાસ
ભટ્ટ તરીકે જનમેલા, જેઓ િાછળર્થી
નાનાભાઈ ભટ્ટ તરીકે જાણીતા હતા,
નાનાભાઈ ક્ષગજયભાઈ બધેકા અને
હરભાઈ ર્ત્રિેદી સાર્થે ભાિનગરના
સમકાલીન અને પ્રખ્યાત
ર્ત્રપયટીઓમાુંના એક હતા.ભારતમાું નિીન ર્શિણ, ગ્રામીણ કલ્યાણ અને બાળકોના
ર્શિણના િેત્રોમાું મહાન પ્રેરણા અને દ્રષ્ષ્ટ છોડી છે. નાનાભાઈ ભટ્ટ પ્રર્તષ્ષ્ઠત અને
અનનય શૈિક્ષણક સુંસ્ર્થાઓ જેમ કે દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થી ભિન / દક્ષિણામૂર્તિ ર્િનય
મુંરદર - ભાિનગર, ગ્રામ દક્ષિણામૂર્તિ - અંબાલા અને, ભાિનગરના ર્સહોર બ્લોકમાું
સણોસરા ખાતે આિેલી લોકભારતીના સ્ર્થાિક છે
14
ચગજુભાઈ બ ેકા (નવેમ્બર 15, 1885
- 23 જૂન, 1939) ભારતના ક્ષચિલમાું
જનમેલા, એક ર્શિણર્િદ હતા જેમણે
ભારતમાું મોનટેસરી ર્શિણ
િિર્તઓનો િરરચય કરાિિામાું મદદ
કરી હતી. તેમને "મૂછલી મા"
("મૂછોિાળી માતા") તરીકે
ઓળખિામાું આિે છે. પ્રર્થમ
ઉદાહરણમાું, બધેકા હાઈકોટપના િકીલ
હતા. 1923 માું તેમના પયત્રના જનમ
િછી, તેમણે બાળિણના ર્િકાસ અને ર્શિણમાું રસ કેળવ્યો. 1920 માું, બધેકાએ
"બાલ મુંરદર" પૂિપ-પ્રાર્થર્મક શાળાની સ્ર્થાિના કરી. બધેકાએ રદિાસ્િપ્ન
("ડેડ્રીમ્સ") સરહત ર્શિણના િેત્રમાું સુંખ્યાબુંધ કૃર્તઓ પ્રકાર્શત કરી
15
હરભાઈ મત્રવેદી (૧૪ નવેમ્બર ૧૮૯૧ - ૧૯ ઓગસ્ટ ૧૯૭૯) ભાિનગર, ગયજરાતના
ર્શિણર્િદ્ હતા.
તેઓ ભાિનગરની શ્રી દક્ષિણામયર્તિ સુંસ્ર્થામાું ૧૯૧૯માું જોડાયા હતા અને દક્ષિણામયર્તિ
ર્િનય મુંરદરની શરૂઆત નાનાભાઈ ભટ્ટ અને ક્ષગજયભાઈ બધેકાની સાર્થે શરૂઆત કરી
હતી.
16
17
ધ્યેય
सा विद्या या विमुक्तए
ર્િદ્યાર્થીઓનો સિાુંગી ર્િકાસ
ર્િદ્યાર્થીઓનયું મન શરીર અને હૃદયમાું રહેલ તમામ અંશ નયું પ્રગટીકરણ
જીિન ર્શિણ અને સમાજ ર્શિણ
લોકશાહી મયલ્યો અને જીિન કૌશલ્યો ની ખીલિણી
આત્મર્નરીિણ અને આત્મબોધ શીખિતી કેળિણી
સતત િરરિતપનશીલ સમાજમાું અનયકૂલન સાધિા ર્િદ્યાર્થીઓને સિમ બનાિિા.
પ્રમતબદ્ધતા
 બાલ દેિો ભિ ને કેનદ્રમાું રાખીને ર્શશય ર્શિણ, બાળ ર્શિણ, રકશોર અને તરૂણ
ર્શિણ કરવયું
 િૈયક્ક્તક તફાિતો ને આદર આિી ર્િદ્યાર્થી સર્જનાત્મકતા ર્િકસે તેિો શૈિક્ષણક
અક્ષભગમ અિનાિિો.
 ર્િદ્યાર્થીઓને સિાુંગી ર્િકાસ ર્થાય તે અર્થે દરેકને તકો મળી રહે તે મયજબનયું
સુંસ્ર્થાનયું ભાિાિરણ સર્જવયું.
18
 ર્િદ્યાર્થીઓમાું જ્ઞાન ર્િિાસા િધે, િૈજ્ઞાર્નક િલણ કેળિાય અને તેનયું
ર્િિેચનાત્મક ર્િચાર કૌશલ્ય િધે તેઓ શૈિક્ષણક અક્ષભગમ યોજિો.
 ર્િદ્યાર્થીમાું િયાપિરણ ચેતના, સિપ ધમપ સમભાિ, માનિ માનિ પ્રત્યેની
સુંિેદના અને કાયદાનયું સનમાન કરિાની ભાિના કેળિાય તેિા કાયપિમોનયું
આયોજન કરવયું.
 ર્િદ્યાર્થી દેશનો જિાબદાર નાગરરક બને, ઉત્િાદક નાગરરક બને અને સામાજજક
નેતૃત્િની શક્ક્ત ખીલે તે માટે પ્રયત્નો કરિા.
દચિણામૂમતિ મવદ્યાથીભવનનો ખરડો
દક્ષિણામૂર્તિ ર્િદ્યાભિન કેળિણીર્િર્યક ર્સિાુંતો બહાર િાડેલા અને નિા રસ્ટી મુંડળે
સ્િીકાર કરેલ તે અત્રે રજય કરેલ છે.
(૧) સ્િાતુંત્ર, સ્િયુંસ્ફૂરર્તિ અને િરરણામે ર્િદ્યાર્થીઓ ની જિાબદારી.
(૨) ર્િદ્યાર્થી કેષ્નદ્રત ર્શિણ.
(૩) માતૃભાર્ા દ્વારા જ ર્શિણ.
(૪) કેળિણીમાું ઔદ્યોક્ષગક તાલીમ ને સ્ર્થાન.
(૫) ર્શિા, ઈનામ િગેરેનો સદુંતર અભાિ.
(૬) િરીિા ના ત્રાસમાુંર્થી મયક્ક્ત.
(૭) કલાના ર્શિણને મહત્િનયું સ્ર્થાન આિવયું.
(૮) રમતો, પ્રિાસો, ચચાપ સુંઘો, નાટકો અને ઇતર િાુંચન
ને અભ્યાસ જેટલયું જ મહત્િ.
19
(૯) રહનદીનયું ર્શિણ ફરજજયાત.
(૧૦) સુંસ્ર્થાને રાષ્રીય રાખિી એટલે કે સરકારી
સુંસ્ર્થાઓ ર્થી સ્િતુંત્ર રાખિી.
(૧૧) સહ ર્શિણ પ્રર્થા સ્િીકારિી.
(૧૨) ર્શિણ શાસ્ત્રનો અભ્યાસ કયો હોય એિા દ્વારા
ર્શિણ આિવયું.
(૧૩) ર્શિકો અને ગૃહ િર્તઓ ર્િદ્યાર્થીઓના ર્નકટ
િરરચયમાું રહે તેિી યોજના કરિી.
(૧૪) સુંસ્ર્થાએ િોતે રચેલા િાઠયપયસ્તકો િાિરિાનો
આગ્રહ રાખિો.
(૧૫) માનસશાસ્ત્ર અને ર્શિણ શાસ્ત્રના ર્સિાુંત ઉિર
ર્શિણની યોજના કરિી.
દચિણામૂમતિ બાલમંરદરની આચાયપ ર્રંર્રા
આચાયપ િર્પ નોકરીના િર્પ
ક્ષગજયભાઈ બધેકા 1920-1937 17
તરાબેન મોદક
હેમયભાઈ રાજગોર 1937-1942 5
ગોિાલરાિ 1942-1943 1
મોંઘીબહેન બધેકા 1944-1945 1
નરેનદ્ર બધેકા 1945-1955 1
20
ર્િમયબેન બધેકા 1955-1985 30
મહેનદ્રભાઇ ભટ્ટ 1985-1995 10
ગક્ષણભાઈ સેયદ 1995-1996 1
તરયણભાઈ િોિટ 1996-1997 1
લીલબા જાડેજા 1997-2002 5
કૃર્કાનત અંધારીયા 2002-2004 2
િરૂલબેન ભટ્ટ 2005-2005 1
રદિાબહેન િટેલ 2006-2011 5
પ્રર્િણા િાઘાણી 2012 CONT…. 9
દચિણામૂમતિ કુમાર મંરદર
આચાયપ વર્પ નોકરીના વર્પ
મનુભાઈ ભટ્ટ 1954-1955 1
નારાયણ ઉર્ાધ્યાય ૧૯૫૫-1976 21
રહરભાઈ િટેલ 1976-1978 2
જીનાભાઈ દાણીધારીયા 1978-1983 5
જેરામભાઈ ભેસાર્નય 1983-1989 6
કોરકલાબહેન મહેતા 1989-1995 6
ર્ધરેનદ્ર ભટ્ટ 1995-1999 4
કલ્િનાબહેન મેહતા 1999-2012 13
કલ્િના બહેન િૈધ 2012-2015 3
21
મકનભાઈ ચૌહાણ 2015-2016 1
જાગૃર્ત બહેન નાકરાની 2016 CONT… 5
દચિણામૂમતિ મવનયમંરદર આચાયપગણ
આચાયપ િર્પ નોકરીના િર્પ
નારાયણભાઈ ઉિાધ્યાય 1973-1974 1
દીિકભાઈ મેહતા 1974-88 14
બળિુંત ર્ત્રિેદી 1988-89 1
હાજીભાઈ િારડયા 1990-2004 14
જીિરાજભાઈ ભાડાની 2004-2006 2
મધયકાનત ભૂિટની 2006-2008 2
રદનેશ િરમાર 2008-2014 6
જયુંત ભાઈ ભટ્ટ 2014-2015 1
જામનાબહેન િટેલ
ભરતભાઇ િટેલ 2015 CONT 5
22
દચિણામૂમતિ બાલમંરદર માં મવધ્યાથી અને મર્િકો ની સંખ્યા
23
કુમારમંરદરનો સંખ્યાત્મક મવકાસ
24
25
દીચિણામૂમતિ મવનયમંરદર સંખ્યાત્મક મવકાસ
26
27
મસદ્ધદ્ધના મર્ખરો
દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર ના ર્િદ્યાર્થીઓ અલબત ર્િર્શષ્ટ પ્રર્તભા ધરાિે છે તે િૈકીના
કેટલાક ર્િર્શષ્ટ ર્સદ્ધિ ધરાિનાર તેજસ્િી તારલાની અહીં રજૂઆત કરિામાું આિી છે
ગયજરાતી.
(૧) દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર નો તેજસ્િી તારલો અને સર્જક શ્રી ર્નરુંજન ભટ્ટે ભણતો
હતો ત્યારર્થી જ નાટક લગતો હતો અને શાળામાું ભજિતો હતો એક િખત તેને
લાુંબી િાતાપ બનાિેલ અને લગભગ એક મરહના સયધી ર્િદ્યાર્થીઓને સુંભળાિે
પ્રાર્થર્મક શાળાનયું ર્શિણ એ ભાર્િ કારરકદીનયું ગણાય િાતાપ નાટક લેખન ના અહીં
મળેલા સુંસ્કારો અને િરરણામે આજે ર્સને જગતમાું અને ટીિી સીરીયલ િેત્રે અનેક
એિોડપ મેળિી ચૂક્યો છે.
(૨) દક્ષિણામૂર્તિ ના તેજસ્િી તારલાઓ માું એક તારો ઝગમગે છે તેર્થી યોગિરી
અનેરી મહેતા. તેણે ધોરણ બે માું હતી ત્યારર્થી યોગાસનો કરિાનયું શરૂ કરેલ.
હાઈસ્કૂલમાું િહોંચ્યા ત્યાું સયધીમાું તે એકલવ્ય એિોડપ મેળિી ચયકી હતી. સન 2004માું
યોગા િલ્ડપ ફેડરેશન અને યોગ િલ્ડપ કિ સ્િધાપ સ્િેનના મેરડ્રડ શહેરમાું યોજાઈ હતી
તેમાું ચેક્મ્િયન જાહેર ર્થયેલ આ ર્સિાય રાષ્રીય યોગ સ્િધાપમાું એકર્થી િધય િખત
ચેમ્િીયન ર્થયેલી.
28
(૩) કેમલીન કોક્યોકેમલ ક્ષચત્ર સ્િધાપ અક્ષખલ ગયજરાત રાજ્ય કિામાું રાિળ સયરજા,
િૈષ્ણિી િગટાણી બુંને દ્ધદ્વતીય િમ મેળિે તે ઈનામો પ્રાપ્ત કરેલ.
(૪) ર્િદ્યાર્થીની શયભાુંગી એ જજલ્લાકિાની અિી ભાગની િકૃત્િ સ્િધાપમાું પ્રર્થમ નુંબર
મેળિી શાળાનયું ગૌરિ િધારે છે.
(૫) અંડર-16 ટેબલ ટેર્નસ ટૂનાપમેનટમાું નગર કિાની સ્િધાપમાું ચાુંદલીયા િરાગે
ર્િજય મેળિેલો ત્યારબાદ રાજ્ય સ્તરની સ્િધાપમાું તેમણે ભાિનગરનો પ્રર્તર્નર્ધત્િ
કરેલ
(૬) ધોરણ 5માું ભણતી કયું. િૈદેહીબાએ ઉજાપ સરિણ રાષ્રીય અક્ષભયાનની ક્ષચત્રકલા
પ્રર્તયોક્ષગતામાું રાષ્રીય કિાએ જીત મેળિી રૂર્િયા ૧૦ હજારનયું ઈનામ મેળિેલ છે.
(૭) આસામ ખાતે રમાયેલ નેશનલ અંડર ૧૭ ટેબલ ટેર્નસ સ્િધાપમાું આ સ્કૂલનો
ધોરણ 11માું અભ્યાસ કરતા િરાગ ચાુંદલીયા એ શાનદાર દેખાિ કરી ગોલ્ડ મેડલ
મેળિેલ
(૮) ભાિનગરમાું ખેલાડી અંડર-૧૭ રિકેટ ચેક્મ્િયન લીગમાું દક્ષિણામૂર્તિ ગીજયભાઈ
ર્િનય મુંરદર ની રિકેટ ટીમ ચેક્મ્િયનર્શિ હાુંસલ કરેલી.
29
(૯) ક્ષગજયભાઈ ર્િનય મુંરદર ના ચાર ર્િદ્યાર્થીઓએ સ્કાઉટ ગાઈડ અંતગપત રાજ્ય
િરીિા િાસ કરીને રાજ્યિાલના હસ્તે મેડલ મેળિેલા.
(૧૦) ર્િશ્વ પ્રર્સિ ઇનડસ્રીઝ દ્વારા પ્રર્તિર્પ યોજાતા સારહત્યકલા ની એક્સપ્રેશન
પ્રવૃર્િમાું શાળા મહાશાળા ઉિરાુંત બીજી અનેક સુંસ્ર્થાઓ ભાગ લેતી હોય છે.તેમાું
ર્િર્િધ પ્રકારની પ્રવૃર્િઓ સ્િધાપઓ ર્થતી હોય છે તેમાું વ્યક્ક્તગત ઇિેનટ માટે િણ
િારરતોર્ર્ક હોય છે અને એક સુંસ્ર્થાના સમગ્ર દેખાિને લિમાું રાખી તેને
ચેક્મ્િયનર્શિ અિાતી હોય છે. શ્રી દક્ષિણામૂર્તિ ર્િનય મુંરદર એક્સપ્રેશન
ચેક્મ્િયનર્શિ મળેલી છે.
પ્રાપ્ત થયેલા ઍવોડપ
દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું તેમની િેટા સુંસ્ર્થાઓ દ્વારા ર્થતી પ્રવૃર્િની શ્રેષ્ઠા આિા
કેટલાક રાષ્રીય એિોડપ મળેલા છે. દક્ષિણામૂર્તિ ભિની પયનરયત્ર્થાન કર્થામાું તેનો
ઉલ્લેખ ર્થાય તો તે સિપર્થા યોગ્ય જ જ્યારે િોતાની પ્રવૃર્િ અને અનય કોઇ સુંસ્ર્થાની
િરીિા એરણ િર ખરી ઊતરતી જોઈએ ત્યારે અિશ્ય ગૌરિ ર્મર્શ્રત આનુંદની
લાગણી ર્થાય.એમાુંય જ્યારે કોઈ સુંસ્ર્થાને એિોડપ મળે ત્યારે સુંસ્ર્થાના કમપચારીઓ
માુંડીને મોટા અર્ધકારી શ્રિાને હરખની હેલી ચિે આ જોશમાું એ સુંસ્ર્થા િધય સારો
ઉત્કૃષ્ટ દેખાિ કરિા કટીબધ્ધ બને છે.
30
1.સ્કોચ એવોડપ
:
્ૂર્નસેફ અને દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું દ્વારા ચાલતા બાલ દશપન પ્રોજેક્ટની
કામગીરી દક્ષિણામૂર્તિ bala ધ્યાન િણ મુંરદરે કરે છે તેનાર્થી સુંતયષ્ટ ર્થઈ માનિ
સુંસાધન ર્િકાસ મુંત્રાલય, રદલ્હી તરફર્થી આ એિોડપ તા. 20/7/2018 ના રોજ
એનાયત ર્થયેલો.
2. Thank Base Award:
સુંસ્ર્થામાું ચાલતી સ્કાઉટ એનડ ગાઈડ ની પ્રવૃર્િની ઉત્કૃષ્ટતા માટે ગયજરાત રાજ્યના
મહામરહમ રાજ્યિાલશ્રી કોહલીના હસ્તે િર્પ 2016-17 માું અિપણ ર્થયેલો.
31
સુંસ્ર્થામાું ચાલતી સ્કાઉટ એનડ ગાઈડ ની પ્રવૃર્િની
ઉત્કૃષ્ટતા માટે ગયજરાત રાજ્યના મહામરહમ
રાજ્યિાલશ્રી કોહલીના હસ્તે િર્પ 2016-17 માું અિપણ
ર્થયેલો.
3. મહમર્િ વેદવ્યાસ રાષ્ટ્રીય સન્માન:
ઇનદોર ક્સ્ર્થત આિેલ મહર્ર્િ િેદવ્યાસ રાષ્રીય
સનમાન દ્વારા દક્ષિણામૂર્તિ ની ઉત્કૃષ્ટ કામગીરી
ને લઇને રૂર્િયા 2 લાખની રાર્શ સાર્થે આ
એિોડપ 2015-16 ના િર્પમાું મળેલ.
32
પ્રવૃમિઓ
દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું મયખ્ય પ્રવૃર્િઓની સાર્થે સાર્થે કેટલીક પૂરક અને
સહાયક પ્રવૃર્િઓ િણ કરે છે તેની ર્િગત અત્રે રજય કરિામાું આિી છે.
(૧) ર્િદ્યાર્થીઓના જ્ઞાનાત્મક મૂલ્યાુંકન માટે કસોટીઓ, િરીિાઓ લેિાની હોય છે.
િરીિા ર્િજ્ઞાન માું આધયર્નક ટેકનોલોજીના પ્રિેશ ભિન પ્રશ્નિત્ર રચના માટે
સોફ્ટિેર ખરીદ્યો અને ર્િભાગોને સોંપ્યો.
(૨) એષ્ક્ટર્િટી સેનટર ર્િદ્યાર્થી ભિન ની એક નોંધિાત્ર કામગીરી છે જે આજે િણ
કાયપરત છે.તેની અંતગપત રિકેટ એકેડમી ,કરાટે એકેડમી, ટેબલ ટેર્નસ તર્થા જેિી
એષ્ક્ટર્િટી ચાલે છે તેમાું શાળાના તર્થા શહેરના ૧૫૦ ર્થી િધય બાળકો તાલીમ લેતા
હોય છે આ ઉિરાુંત આ સેનટર અંતગપત સ્િોકન ઇંગક્ષલશ િગો, સુંગીત િગો િગેરે
ગોઠિિામાું આિે છે.
(૩) દક્ષિણામૂર્તિ બાલમુંરદરની ર્શિકોના વ્યિસાર્યક ર્િકાસ માટે અનય ખ્યાતનામ
સુંસ્ર્થાને મયલાકાતો પ્રિાસો ગોઠિે છે.
(૪) રોટરી ક્લબ ભાિનગર ના સહયોગર્થી જલ સુંચય પ્રોજેકટ કાયપરત કરિામાું
આવ્યો છે.
33
(૫) શ્રી ક્ષગજયભાઈ બાળ કેળિણી માટે એક નિી મૌક્ષલક કૃર્ત આિેલી તેનયું નામ
રાખેલયું જીિન મુંરદર કાયપિમ આજે િણ દર િર્પની 15મી નિેમ્બરે ઉજિિામાું આિે
છે ત્યારે સિપ શ્રી નાનાભાઈ ભટ્ટ શ્રી ક્ષગજયભાઈ બધેકા અને હરભાઈ ર્ત્રિેદી નયું પયણ્ય
સ્મરણ કરિામાું આિે છે તર્થા તેમના સારહત્યનયું િાુંચન કરિામાું આિે છે.
વગપખંડમા થતી પ્રવૃમિઑ
(૧) િગપ પ્રર્તર્નર્ધઓની ચૂુંટણી
● આઝાદીના મુંગળ પ્રભાતે આ દેશના અગ્રણી નેતાઓએ લોકતુંત્ર િર િસુંદગી
ઉતારી િરરણામે આ દેશ લોકશાહી દેશ બનયો.લોકશાહીમાું ચૂુંટણી મતદાન
ચૂુંટાયેલા સભ્યો ની જિાબદારી િગેરેના િાઠ બાળિણર્થી જ ભણિા મળે તો
લોકશાહીનો િાયો મજબૂત બને આજનયું બાળક આિતીકાલનો નાગરરક છે તેર્થી
તેને લોકશાહી પ્રરિયાનો ર્શિણ મળવયું જોઈએ તેનો િહેલો િાઠ િગપખુંડમાું
ભણાિિામાું આિે છે શાળામાું ર્શિણકાયપ શરૂ ર્થાય તેની સાર્થે જ પ્રર્થમ િગપ
પ્રર્તર્નર્ધની ચૂુંટણી કરિામાું આિે છે.
(૨) ર્િદ્યાર્થી મુંડળ ની રચના
● ર્િદ્યાર્થી મુંડળમાું ચૂુંટાયેલા િગપ પ્રર્તર્નર્ધઓ મહામુંત્રી તર્થા મુંત્રી ની ચૂુંટણી કરે
છે િછી તેઓના ર્િમશપ સાર્થે ર્િદ્યાર્થી મુંડળના ર્િર્િધ હોદ્દેદારો અને તેમને
જિાબદારી નયું ર્િતરણ કરિામાું આિે છે.
● મુંત્રીમુંડળમાું નીચે મયજબની સર્મર્તઓ હોય છે
34
○ પ્રાર્થપના અને વ્યિસ્ર્થા સર્મર્ત
○ પયસ્તકાલય સર્મર્ત
○ આરોગ્ય સર્મર્ત
○ ખોિા્યું -જડ્યું સર્મર્ત
○ ભીંત િત્ર
(૩) ર્શિણ પ્રરિયા
● િગપખુંડમાું જે ર્શિણ પ્રરિયા ર્થાય છે તેમાું અનયબુંર્ધત ર્શિણ પ્રરિયા
અજમાિિામાું આિે છે અનયબુંધ એટલે જોડાણ િગપમાું કે િગપ બહાર જે કોઈ
પ્રવૃર્િ ર્થઈ હોય તેનયું િગપ ર્િર્યિસ્તય સાર્થે જોડાણ કરીને ર્શિણ કાયપ ર્થાય
જેમ કે બાળકોએ 'આઝાદી રદન' ઉજવ્યો હોયતો િગપમાું તે ર્િર્યને લઈને
ર્નબુંધ લેખન િત્ર લેખન કરાિે.
● આ ઉિરાુંત ર્શિણ જગતમાું જે કાુંઇ ઇનોિેશન ર્થાય તેને સમજી સ્િીકારીને
િગપખુંડમાું ર્શિણ પ્રરિયામાું સામેલ કરિામાું આિે. જેમ કે શૈિક્ષણક
ટેકનોલોજીના ઉિયોગર્થી ર્શિણકાયપ કરવયું દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર નિા નિા
કોમ્પ્્યટર પ્રોગ્રામ ખરીદીને િગપખુંડમાું તેના દ્વારા ર્શિણ કાયપ કરે છે.
(૪) પ્રયોગશાળાનો ઉિયોગ
● ર્િજ્ઞાન ના િગો જરૂર િડયે પ્રયોગશાળામાું ર્િદ્યાર્થીઓને લઈ જઈ ત્યાું
ર્શિણકાયપ કરિામાું આિે છે.
35
(૫) સ્િયું ર્શિણ રદન
● ભારતના રાષ્રિર્ત ડોક્ટર સિપિલ્લી રાધાકૃષ્ણનના જનમરદન ને ર્શિકરદન
તરીકે ઊજિિામાું આિે છે. તે રદિસે દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર સ્િયું ર્શિક
રદન તરીકે ઉજિે છે.આ રદિસે જે ધોરણના કે ઉિલા ધોરણના ર્િદ્યાર્થીઓ િગપ
ર્શિણકાયપ કરે છે. આ રદિસે ર્િદ્યાર્થીમાુંર્થી જે કોઈ આચાયપ બને છે કોઈ
ઉિાચાયપ અને કોઈ િગપ ર્શિક ર્િશે ર્શિક બને છે અને તેઓને રદિસભર
ર્શિણ કાયપ કરે છે.
(૬) ચચાપસભા
● િગપખુંડમાું કોઈ પ્રાસુંક્ષગક ર્િર્ય લઈને કે ર્િર્યિસ્તયમાું િણાયેલ ચચાપસ્િદ
મયદ્દાને લઈને િગપના બે ભાગ કરી ર્િદ્યાર્થીઓને િિ કે ર્િિિમાું રજૂઆત
કરિા સમજાિિામાું આિે છે. िादे िादे जायते तत्ि बोध: મયજબ િગપમાું ચચાપ
દ્વારા ર્શિણ કાયપ ર્થતયું હોય છે.
વગપખંડ બહારની પ્રવૃમતઓ
(૧) સફાઈ અક્ષભયાન :
● સમગ્ર શાળાની સફાઈ ર્િદ્યાર્થીઓની ટયકડીઓ દ્વારા કરિામાું આિે છે ત્યારબાદ
બધા જ ર્િદ્યાર્થીઓ એકઠા ર્થઇ સ્િચ્છતા માટે પ્રર્તજ્ઞા લે છે.
(૨) ઉત્સિોની ઉજિણી
36
● રિાબુંધન જનમાષ્ટમી જેિા ધાર્મિક ઉત્સિોની રુંગદશી ઉજિણી કરિામાું આિે
છે આ ઉિરાુંત વૃિારોિણ િગેરે કાયપિમો િણ ર્થાય છે અને તેમાું સમગ્ર શાળા
જોડાય છે.
(૩) ર્િર્શષ્ટ રદન ની ઉજિણી
● ગાુંધીજયુંતી આંબેડકર જયુંતીર્થી બાલરદન નેહરયચાચા ની જનમ જયુંતી સુંસ્ર્થાના
ર્િભાગોના સ્ર્થાિના રદનની ઉજિણી શાનદાર રીતે કરિામાું આિે છે.
(૪) તજજ્ઞ મહેમાનશ્રીઓ ના િક્તવ્યો
● જયદા િેત્રોના બીિી તજજ્ઞશ્રીઓ ના વ્યાખ્યાનો િણ અિારનિાર યોજિામાું
આિે છે જેમકે જાણીતા માઇનડ રેનર શ્રી રાજીિ ભલાણી નયું િક્તવ્ય, ભાિનગર
્યર્નિર્સિટીના કયલિર્ત શ્રી ર્િદ્યયત ભાઈ જોશી નયું િક્તવ્ય, િગેરે
(૫) ઉદ્યોગ પ્રદશપન
● શાળામાું ચાલતી ઉદ્યોગની પ્રવૃર્િઓ દરર્મયાન બાળકો એ બનાિેલા કૃર્તઓનયું
પ્રદશપન ગોઠિિામાું આિે છે.
(૬) રાષ્રીય તહેિારોની ઉજિણી
● બાળકો સ્િતુંત્ર સુંગ્રામના બક્ષલદાનની ર્િગતો જાણે તેમનામાું રાષ્રિર્ત
આદરભાિ જાગે અને દેશ માટે કુંઈક કરી છૂટિાની તમન્ના જાગે તે સુંદભે
રાષ્રીય િિપ પ્રજાસિાક રદન અને સ્િાતુંત્ર રદનની ઉજિણી કરિામાું આિે છે
એ જ રદિસે જે રદિસે ર્િદ્યાર્થીઓએ રાજ્ય કિાએ ર્સધ્ધ્ધ મેળિી હોય તેમનયું
સનમાન િણ કરિામાું આિે છે.
(૭) પ્રિાસ અને િયપટન
37
● દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર ની એક ર્નયર્મત પ્રવૃર્ત બની રહી છે તેમાું નાના કે
નજીકના સ્ર્થળ ના િયપટન યોજિામાું આિે છે. જ્યારે એકર્થી િધય રદિસનો
ગોઠિિાનો જેમકે નાર્સક ત્રુંબકેશ્વર અજ ું
તા ઈલોરા િગેરે સ્ર્થળોનો પ્રિાસ
પ્રિાસ દ્વારા ર્શિણની સુંકલ્િના દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું આરુંભર્થી જ
સ્િીકારેલી એ િરુંિરા આજેય અર્િરત િણે ચાલી રહી છે.
(૮) સાુંસ્કૃર્તક કાયપિમો
● િર્પ દરમ્યાન સાુંસ્કૃર્તક કાયપિમો ર્થતા હોય છે તેમાું નાટક ,નૃત્યનારટકા
,સમયહગીત, માઈમ રાસ ગરબા અને અનય કાયપિમોની પ્રસ્તયર્ત ર્થાય છે
ર્િદ્યાર્થીઓને આ તકે િોતાનો ટેલેનટ પ્રસ્તયત કરિાનો અિસર મળે છે નિરાર્ત્ર
જેિા િિપમાું કે સેટ િર ગરબા કરિામાું આિે છે.
(૯) િકૃત્િ સ્િધાપ
● ર્િચારોની અક્ષભવ્યક્ક્ત એ લોકશાહીની મહત્િની જરૂરરયાત છે તેની તકો અહીં
પૂરી િાડિામાું આિે છે.
(૧૦) પ્રત્યિ ર્શિણ અનયભિ
● સમયહ પ્રાર્થપના બધા ધોરણના ર્િદ્યાર્થીઓ ઉિક્સ્ર્થત હોય ત્યારે તેમને અિનિા
અનયભિો મળે પ્રત્યેક ર્શિણકાયપ િાઠયિમ ના ર્િર્યિસ્તયને લગતી પ્રવૃર્િ
કરિી આિા કાયપિમો ર્નયર્મત ધોરણે ર્થતા દાખલા તરીકે માટીના િાસણોનો
ક્ષચત્રો દ્વારા િરરચય ર્થયો હોય િણ કેિી રીતે બને છે તે જાણિા સમજિા
શાળાએ કયુંભાર અને સાુંકડો અને માટી લઈને આમુંત્ર્યા હતા તેમને સ્ટેજ િર
છકડો ચલાય જયદા નમૂના કરી બતાવ્યા ર્િદ્યાર્થીઓનો ઉત્સાહ જ કયમારભાઈ
38
ર્િદ્યાર્થીઓને જણાિતા તમે ફરમાઈશ કરો તે િસ્તય બનાિી આિીશ ને મયજબ
તેણે નમૂના બનાિી રોમાુંચક ર્નદશપન પૂરયું િાડેલ.
મવમર્ષ્ટ પ્રવૃમિઓ
(૧) શાળામાું ચાલતી ઉદ્યોગ પ્રવૃર્િ અંતગપત ર્િદ્યાર્થીઓ એ બનાિેલ નમૂનાઓનયું
પ્રદશપન ગોઠવ્્યું.
(૨) ર્િશ્વ માતૃભાર્ા રદન ર્નર્મિે યશિુંતરાય નાટયગૃહમાું શ્રી દીિક તેરૈયા નયું
િક્તવ્ય ર્શિકોએ લાભ લીધો.
(૩) લોકર્િજ્ઞાન કેનદ્ર દ્વારા સુંરિણ રદન ની ઉજિણી કરતયું નાટક ભજિા્યું. 28મી
જયલાઇએ "િલ્ડપ નેચર કનઝિેશન"જે અંતગપત સૂયપ ,હિા , વૃિ, ખનીજતેલ િગેરે ના
િાત્ર િરરચય નાટય સ્િરૂિે રજૂ કયાપ.
(૪) ર્િદ્યાર્થીઓની તબીબી તિાસ સરકારી હોક્સ્િટલના ડોક્ટરો શાળા માું આિેલા.
(૫) િિપતારોહણ નો કાયપિમ યોજ્યો ર્િદ્યાર્થીઓ સાર્થે માળનાર્થના ડયુંગર ચડિા
ગયેલા.
(૬) "Horn please" અક્ષભયાન અંતગપત સ્કાઉટ ગાઇડના 40 બાળકો તેમાું જોડાયા.
(૭) ગાુંધી ર્નિાપણ રદને િેશભૂર્ા, ગાુંધીજીના જીિન પ્રસુંગોને આિરી લેતયું ક્ષચત્ર
પ્રદશપન ગોઠવ્્યું. આ ઉિરાુંત ર્િર્શષ્ટ પ્રદશપન ગોઠવ્્યું. તેમાું મીઠાનો સત્યાગ્રહ,
ગોળમેજી િરરર્દ સરહતનાું ઘટનાિમને સાુંકળી લેિામાું આવ્યા હતા.
(૮) ર્શિરાત્રી ને અનયલિીને સાુંસ્કૃર્તક કાયપિમમાું ગણેશ સ્તયર્ત નૃત્ય નારટકા તર્થા
ભસ્માસયર િધ નાટક રજય કરી. ર્શિ નયું િાત્ર ભજનના દીકરીએ તાુંડિ નૃત્ય કરી
સૌની િાહિાહ મેળિી.
39
સેવા મવસ્તરણ કાયપક્રમો
આ કાયપિમ અંતગપત શાળાના ર્શિકો અનય સુંસ્ર્થાઓમાું જઈને માગપદશપન મેળિે છે
અર્થિા માગપદશપન આિે છે.બહારની અનય સુંસ્ર્થાઓમાુંર્થી ર્શિકો સુંચાલકોમાું
માગપદશપન મેળિિા અહીં આિે છે આમ સેિા ર્િસ્તરણ પ્રવૃર્િ દ્ધદ્વમાગી ર્થાય છે તેની
જ લોગ રજય અત્રે કરી છે.
(૧) ર્િશ્વ માતૃભાર્ા રદન
● ર્િશ્વ માતૃભાર્ા રદન ર્નર્મિે યશિુંતરાય નાટયગૃહમાું શ્રી દીિકભાઈ તેરૈયા નયું
જાહેર િક્તવ્ય હતયું. દક્ષિણામૂર્તિ કયમાર શાળા અને શ્રી ગીજયભાઇ કયમાર મુંરદર ના
તમામ ર્શિકોએ પ્રિચન સાુંભળિા ત્યાું ગયેલા.
(૨) સિપ ર્શિા અક્ષભયાન ની તાલીમ
● મરહનાના પ્રર્થમ શર્નિારે રાજ્ય સરકારના ર્શિણ ખાતા તરફર્થી સિપ ર્શિા
અક્ષભયાન અંગેની તાલીમ લેિા ર્શિકો ગયેલ.
(૩) લોકર્િજ્ઞાન કલ્યાણ કેનદ્ર
● લોકર્િજ્ઞાન કલ્યાણ કેનદ્ર િણ દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર માું િોતાના કાયપિમનયું
આયોજન કરેલ ર્શિકો અને ર્િદ્યાર્થીઓને લાભાક્નિત કરતયું હોય છે.
40
(૪) િાલીઓનયું અભી સ્ર્થાિન
● આ એક અગત્યની પ્રવૃર્િ છે નિા દાખલ કરનાર ર્િદ્યાર્થીઓના િાલીઓ તર્થા
ચાલય અભ્યાસમાું જોડાયેલ ર્િદ્યાર્થીઓને દક્ષિણમૂર્તિ ની િરુંિરાઓ નીર્તર્નયમો
ર્સિાુંતો અધ્યાિન પ્રવૃર્િઓ િગેરેર્થી િરરક્ષચત કરિા માટે િાલી અભી સ્ર્થાિન
પ્રવૃર્િ દરેક સત્રારુંભે આિે છે.
(૫) સરકાર શ્રી દ્વારા ર્િર્િધ પ્રકારના અક્ષભયાનો
● જળ બચાિો ઉજાપ બચાિો જેિા સરકાર શ્રી દ્વારા અક્ષભયાન ચલાિિામાું આિે
છે તેમા સરિય ભાગ લે છે.
(૬) ક્લસ્ટર કિાએ ર્િજ્ઞાન મેળો
● ક્લસ્ટર કિાએ યોજાતા ર્િજ્ઞાન મેળામાું શાળાના ઉિલા ધોરણના ર્િદ્યાર્થીઓને
સરિય ભાગીદારી દર િર્ે જયદા-જયદા ર્િર્યો લઈને પ્રોજેક્ટ બનાિી મેળામાું
પ્રસ્તયર્ત કરિામાું આિે છે. દાખલા તરીકે "દરરયાઇ શેિાળ ની ખેતી" ર્િશે
પ્રોજેક્ટ રજૂ કરેલો.
(૭) ક્ક્િઝ નયું આયોજન
● ધોરણ ૭ અને ૮ના ર્િદ્યાર્થીઓ માટે ક્ક્િઝનયું આયોજન. આ ઉિરાુંત સયુંદર
અિર લેખન િાુંચે ગયજરાત અંતગપત શાળા પયસ્તકાલયમાુંર્થી પયસ્તક િસુંદ કરી
41
તેનયું િાુંચન આરતી ર્થાળી શણગાર સ્િધાપ મોટી ર્િદ્યાર્ર્થિનીઓએ નાની
ર્િદ્યાર્થીઓના હાર્થમાું મહેંદી મયકિી સહઅભ્યાર્સક પ્રવૃર્િઓ નોંધનીય છે.
નેત્રદીર્ક પ્રવૃમિઓ
(૧) ર્ાળા ર્ંચાયત
● ક્ષગજયભાઈ ર્િનય મુંરદર એ દક્ષિણામૂર્તિ એક સફળ 5a ક્ષગજયભાઈ નાનાભાઈ અને
શૈિક્ષણક રફલોસોફીને ભરેલી શાખા ક્ષગજયભાઈ નો અક્ષભપ્રાય છે કે કનયાઓમાું
બયદ્ધિ બળ અને છોકરાઓમાું િધય લાગણી બળ િધે તેની મા-બાિ ર્શિકો એ
ખાસ કાળજી રાખિાની જરૂર છે આ ર્િચારને રિયાક્નિત કરિા અને
લાગણીઓના પ્રિાહને ઉધ્િપગર્ત કરિાના હેતયર્થી શાળા િુંચાયતની રચના
કરિામાું આિે છે. માત્ર જીિનમાું લોકશાહી મૂલ્ય પ્રર્ત આદરભાિ કેળિાય તે
દ્રષ્ષ્ટએ શાળા િુંચાયતની ચૂુંટણીની પ્રરિયા લોકશાહી િિર્ત એ કરિામાું આિે
છે .પ્રર્થમ િગપ પ્રર્તર્નર્ધઓની ચૂુંટણી ર્થાય છે તેમાું ચૂુંટાયેલા પ્રર્તર્નર્ધઓ માું
મહામુંત્રી ની િરણી કરિામાું આિે છે શાળા િુંચાયત ને કારણે ર્િનય મુંરદર
વ્યિસ્ર્થા િણ સરળ ર્થાય છે ર્શિણકાયપ ગર્તશીલ રહે છે.
(૨) First Aid Training
● આજનો ર્િદ્યાર્થી કાલનો નાગરીક છે. આ દૃષ્ષ્ટએ તેમને જિાબદાર નાગરરક
બનાિિા જીિનોિયોગી કૌશલ કેળિિા ર્શિણ અિર કાયપિમો શાળાએ કરિા
42
જોઈએ. ર્િનય મુંરદર આ દ્રષ્ષ્ટએ first aid ની તાલીમ ર્િદ્યાર્થીઓને મળે તે
માટે તાલીમ િગપ ગોઠિે છે આ માટે જયર્નયર રેડિોસ સુંસ્ર્થાઓનો સહયોગ
મેળિિામાું આિે છે આ તાલીમમાું િડિા િડિા િાગિા સાફ કરિા માટે એક
અકસ્માત બનાિ બને ત્યારે તાત્કાક્ષલક સારિાર કરી આિી શકાય તેની તાલીમ
અિાય છે.
● આ ઉિરાુંત (રડઝાસ્ટર મેનેજમેનટ )આિર્િ વ્યિસ્ર્થાિન અંગે િણ િગપનયું
આયોજન ર્થાય છે આ માટે િણ રેડિોસ સુંસ્ર્થા નો સાર્થ અને સહકાર
મેળિિામાું આિે છે.
(૩) Fun-Day
● આ એક ર્િર્શષ્ટ પ્રવૃર્િ છે અને સાર્થોસાર્થ ખ ૂબ ઉિયોગી એષ્ક્ટર્િટી છે આ
મનોિૈજ્ઞાર્નક રીતે િણ લાભદાયી પ્રવૃર્િ છે આ રદિસની ઉજિણી અને
તણાિમયક્ક્ત રદન ગણી શકાય.આ ભાગ લેિાર્થી માનર્સક ર્થાક ઉતરી જાય છે
ધોરણ 10 અને 12 ના ર્િદ્યાર્થીઓ સતત ધ્યાન અને િરીિાના have ર્થી િધય
િરેશાન હોય છે ઉિરર્થી િરીિામાું ઊંચી ટકાિારી આિનારની માતા-ર્િતાની
િારુંિાર પ્રગટ ર્થતી હોય છે. તેર્થી ર્િદ્યાર્થી સતત તણાિમાું રહેતા ત્રણ
દયલપભજીભાઈ ર્િનય મુંરદર નયું આયોજન કરેલ છે ધોરણ 10 અને 12 ના
ર્િદ્યાર્થીઓનો શયભેચ્છા સમારુંભ હોય છે ત્યારે ધોરણ 9 અને ધોરણ 11 ના
ર્િદ્યાર્થીઓ અનેક પ્રકારની ફોન ગેમ નયું આયોજન કરે અને આ સાહસ નો
કાયપિમ બનાિે છે. સૌ સાર્થે નાચે-કૂદે ધીંગામસ્તી કરે રમે અને સૌ સાર્થે બેસીને
43
જમે છે. ર્િનય મુંરદર ની ખાટી મીઠી સ્િારદષ્ટ મૂર્તિઓનો ભરીને ર્િદાય લઈ
રહેલા ર્િદ્યાર્થીઓને એક િળ માટે દયઃખી ન કરિાના શયભાશયર્થી આ રદિસને
આનુંદ રદિસમાું ફેરિી નાખિામાું આિે છે. આમ ધોરણ 10 અને 12 ના
ર્િદ્યાર્થીઓ અને તણાિ મયક્ત કરિાનો પ્રયત્ન ર્થાય છે તે રદિસે અનય કોઈને
મયખ્ય મહેમાન હોતા નર્થી ર્િદ્યાર્થીઓ જ મયખ્ય મહેમાન હોય છે ટૂુંકમાું
ર્િદ્યાર્થીઓ માટે ર્િદ્યાર્થીઓ અને ર્િદ્યાર્થીઓ દ્વારા ઉજિાતો રદિસ બની રહે છે.
(૪) અચભવ્યક્ક્ત કલબ
● ર્િનય મુંરદરમાું ર્િજ્ઞાન સારહત્ય, મુંડળ જેિા ર્િર્િધ પ્રકારના ક્લબો ચાલે છે.
તેમાું ર્િશેર્ છે આ અક્ષભવ્યક્ક્ત ક્લબ તેમજ દરેક પ્રકારની કલા ની અક્ષભવ્યક્ક્ત
ર્થતી હોય છે તેમાું એક િખત મને ગમતી તસિીર ર્શર્પક અંતગપત તસિીર
પ્રદશપન યોજિામાું આવ્્યું હતયું આ પ્રદશપનનયું ઉદઘાટન કરિા ભાિનગરના
ખ્યાતનામ ફોટોગ્રાફર શ્રી જે.ડી દેસાઈ સાહેબ િધારેલા. ક્ષગજયભાઈ ર્િનય મુંરદર
ના ર્િદ્યાર્થીઓએ િાડેલા ફોટોગ્રાફ્સ પ્રદશપનમાું ગોઠિિામાું આિેલા િળી દરેક
ફોટોગ્રાફ અને તેમને અનયકૂળ ર્શિકો િણ આિિામાું આિેલા આયોજન જોઇ
દેસાઈ સાહેબ બોલી ઊઠેલા " આ રીતનું તસવીર પ્રદર્પન બાળકોની ફોટોગ્રાફી
કલાને મવકસાવે છે દરેક ર્ાળાએ આયોજન કરવા જોઈએ"
(૫) Joy of Giving
44
● ' મને મારયું િાત્ર બનિા દે, તારા માટે અને જે તારા માટે છે એને માટે હયું
છલકાઈશ'. કર્િની આ કાવ્ય કુંરડકા ર્િનયમુંરદરના ર્િદ્યાર્થીઓ માટે લાગણી ની
ધારા છે. આ રદિસે ધોરણ નિ અને 11 ના ર્િદ્યાર્થીઓ ઈચ્છા મયજબની િસ્તયઓ
ની ખરીદી કરી સમાજમાું જ ઇચ્છા મયજબની વ્યક્ક્તને ભેટ રૂિે આિી સુંતોર્
અનયભિે છે આ રદિસની ઉજિણી દ્વારા ર્િદ્યાર્થીઓના સુંદેશ મળ્યો ' ત્યાગીને
ભોગિી જાણ, િા માું ધન અનયનય'.
(૬) અમતમથ દેવો ભવ
● હે જી તારા આંગચણયા પૂછીને
જો કોઈ આવે તો
આવકારો મીઠો આર્જે હો... જી
● દક્ષિણામૂર્તિ માટે એક િુંક્ક્ત નર્થી િણ હૃદયની િાણી છે. તે અર્તર્ર્થઓને
દેિતયલ્ય ગણિામાું આિે છે. તેર્થી અિારનિાર ર્િર્િધ ર્િર્યોના તજજ્ઞો,
ર્િર્િધ તળાિના તજજ્ઞોને ર્નમુંત્રણ આિી બોલાિિામાું આિે છે.
ખાસ કાયપક્રમ
આ સયિણપ મહોત્સિ દરમ્યાન જે જે નોંધિાત્ર કાયપિમો ર્થયા તેની એક ઝલક.
● તાિીબાઇ ર્િકાસ ગયરય ના બાળકોને ત્રણ માસ સયધી બહાર મુંરદરે દિક લીધા.
45
● આ િર્પ અને િધયમાું િધય ઉિયોગી બનાિિા જયદા બાલમુંરદરો ના બાળકો ને
આમુંત્રણ આિી સરકાર તર્થા નાટકો અને િિેટ શો િગેરે બતાિી તેમની
આનુંદીત કયાપ.
● કયમાર મુંરદર ના ર્િદ્યાર્થીઓએ ર્િજ્ઞાનના પ્રયોગ દશાપિતયું પ્રદશપન ગોઠવ્્યું તેમાું
િશય પ્રાણીઓ અને િિીઓનો િરરચય કરાિતા 4 ક્ષચત્ર રજૂ કયાપ સયપ્રર્સિ
િિીર્િદ શ્રી પ્રદ્યયમન કુંચનરાય દેસાઇ એ આ પ્રદશપનનયું ઉદ્ઘાટન કરેલ ત્યારબાદ
િિીઓની અિનિી મારહતી આિી બાળકોને િિી જગતમાું રસ લેતા કરી
મયક્યા હતા.
● સયિણપ મહોત્સિ માું મોનટેસરી શતાબ્દીની ઉજિણી ર્િશ્વભરમાું ર્થઈ રહી
હતી.તેના અનયસુંધાને આ સુંસ્ર્થાએ મોનટેસરી ર્શિણ િિર્ત અંગે તૈયાર કરેલ
િર્ત્રકાનયું ર્િતરણ ક્યું તેમાું સારો પ્રર્તસાદ મળેલો.
● સયિણપ મહોત્સિના કાયપિમનયું આકાશિાણી રાજકોટ િહેલા રેકોરડિંગ ક્યું અને
ત્યાર બાદ પ્રસારણ કરેલયું.ક્ષચત્રકાર ભરતભાઈ માળી ના માગપદશપન હેઠળ
બાલમુંરદરર્થી હાઇસ્કયલ સયધીની િયમયાપદા િાળા બાળકોને ર્િકાસયાત્રાના
ક્ષચત્રોનયું પ્રદશપન કરેલયું.એ બાળકોને આકાશિાણીના અર્ધકારીઓએ મયલાકાત
લીધેલી તેનયું િણ આકાશિાણી રાજકોટ લાઈિ પ્રસારણ કરેલ.
● સી શામજી જમોડ એ સયિણપ મહોત્સિ ના અનયસુંધાને િોતાની સુંસ્ર્થાના િડિા
ર્િદ્યા ભિનના ઉિિમે િાતાપ સપ્તાહનયું આયોજન કરેલયું. તેમાું દક્ષિણામૂર્તિ ના
ર્શક્ષિકાઓએ િાતાપ કહેિાની જિાબદારી ઉિાડી હતી.
46
● ર્ેત્ુંજી નદીનો ર્ગર્ાળા પ્રવાસ
○ નાના ભાઇના ક્ષચિંતન ર્શિણનયું અધ્યયન કરતા સ્િષ્ટ ર્થાય છે કે તે
પયસ્તરકયા ર્શિણ કરતા જીિન ર્શિણને િધય મહત્િ આિતા હતા. તેર્થી
ર્શિણના માધ્યમ તરીકે િાઠયપયસ્તક અને ચૉકલેટ ગણતા હતા.પ્રત્યિ
અનયભિ દ્વારા ર્શિણ પ્રવૃર્િ દ્વારા ર્શિણ તેર્થી તેઓ િગપખુંડ કરતા
િગપખુંડની બહાર મળતા અનયભિને ર્શિણનયું માધ્યમ સ્િીકારતા હતા. આ
માટે તેઓશ્રીએ પ્રિાસને િધય મહત્િ આિતા હતા.દક્ષિણામૂર્તિ ર્િનય
મુંરદર ના તાત્કાક્ષલક આચાયપશ્રીઓને દીિકભાઈ મહેતા નાના ભાઇના આ
ર્િચારને સાર્થપક કરિા એક ડગલયું આગળ િધ્યા અને તેમણે અમરેલી
અને ભાિનગર જજલ્લામાું િહેતી લોકમાતા શેત્યુંજી નદીનાું મયળર્થી મયખ
સયધીનો ર્િદ્યાર્થીઓને સાર્થે લઇ િગિાળા પ્રિાસ કરેલો.
47
પ્રચાર માધ્યમોમાં લેવાયેલ નધ
48
49
ભૌમતક બાબતો
દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિન ખ ૂબ જ નાના િાયે શરૂઆત ર્થયેલી. ભાિનગર ના મયખ્ય
સ્ટેશન િાસે આિેલી તખ્તર્સિંહજી ધમપશાળા મા સ્ર્થાિના ર્થયેલી. િરુંતય એ નાનયું વૃિ
આજે એક ર્િરાટ વૃિ તરીકે ઉભરી આિેલયું છે. આજે અહીં બાલમુંરદરર્થી હાઈસ્કયલ
સયધી નો તમામ ધોરણનો સમાિેશ કરિામાું આિે છે. ર્શિણ એક બાબતે દક્ષિણામૂર્તિ
ર્િદ્યાર્થીભિન નો ઇર્તહાસ ખ ૂબ જ ર્િશાળ તર્થા ગૌરિપૂણપ રહેલો છે. આજે તમામ
ધોરણ માટે અલગ-અલગ ક્લાસ ની વ્યિસ્ર્થા તર્થા તેમાું િણ અ,બ, ક પ્રમાણે
તમામ િગપખુંડની અલગ અલગ વ્યિસ્ર્થા. તર્થા બાલ મુંરદર, પ્રાઇમરી, હાઈ સ્કૂલ
માટે અલગ-અલગ ઈમારતની વ્યિસ્ર્થા તર્થા તમામ ર્િર્યો માટે ર્શિકો.
સુ ારાઓ
કોઈિણ સુંસ્ર્થા ના આદશો તર્થા ઉદ્દેશ્ય જો સમાજને કરી દેિાના હોય તો તે સુંસ્ર્થા
ચોક્કસિણે ર્િકાસ કરે જ છે. જેમ િરરિતપન જીિનમાું જરૂરી છે તે જ રીતે િોતાની
ભૌર્તક જરૂરરયાતો પૂણપ કરિા સુંસ્ર્થાએ ઘણા બધા સયધારા િણ કયાપ છે. જેમકે ર્િજ્ઞાન
માટે અલગ લેબોરેટરી હોિી, િાુંચન માટે લાયબ્રેરી અલગ, િહીિટી કામ માટે
અલગ વ્યિસ્ર્થા , બાલમુંરદર, પ્રાઇમરી તર્થા હાઇસ્કયલ માટે અલગ ઇમારતની
વ્યિસ્ર્થા િગેરે.
વ્યવસ્થાઓ
દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું ર્િદ્યાર્થીઓ માટેની તમામ સયર્િધાઓ ઉિલબ્ધ છે. તેમાું
સૌચાલય, િીિાના િાણીની વ્યિસ્ર્થા, િાુંચન માટે ની લાઇબ્રેરી, પ્રયોગશાળા, બાલ
50
િીડાુંગણ િગેરે. તર્થા સ્ત્રીઓ માટે િણ અલગ સૌચાલય ની વ્યિસ્ર્થા રાખેલ છે. સાર્થે
સ્ટાફ માટે અલગ બેઠક વ્યિસ્ર્થા િણ રાખેલ છે. સુંસ્ર્થામાું કોમ્પ્્યટર લેબ ની િણ
વ્યિસ્ર્થા રાખેલ છે. અમયક િગપખુંડમાું સ્માટપ બોડપ ની િણ વ્યિસ્ર્થા રાખેલ છે.
ર્િદ્યાર્થી માટેમાટે િારકિંગ વ્યિસ્ર્થા, તર્થા મરહલા સયરિા માટે સીસીટીિી કેમેરા િણ
રાખેલ છે. સુંસ્ર્થા શહેરની એકદમ મધ્યમાું હોિાર્થી િાહન વ્યિસ્ર્થા ની સયર્િધા ખ ૂબ
જ સરળ રીતે પ્રાપ્ત ર્થાય છે.
સંસ્થાના નબળા ર્ાસા
કોઈિણ બાબત હુંમેશાું ર્સક્કાની બે બાજય હોય છે જેમાું મજબૂત િાસા તર્થા નબળા
િાસા િણ હોય છે. શાળામાું ર્શિકોની ઘટ. સુંસ્ર્થા િાસે િોતાનયું રમત માટેનયું ર્િશાળ
મેદાન ન હોવયું. રમત માટેના સાધનો ની અછત િગેરે. એક સમયમાું ર્િજ્ઞાનના
િેત્રમાું સમગ્ર ગયજરાતમાું આમ આ સુંસ્ર્થાનો આિતયું હતયું િરુંતય એ િરરણામમાું ઘટાડો
જોિા મળ્યો છે.
સંસ્થા સામે રહેલ મવકાસની તકો
સુંસ્ર્થા માટે ર્િપયલ માત્રામાું ર્િકાસની તકો રહેલી છે. આજના અંગ્રેજી િાતાિરણમાું
િણ માતૃભાર્ા માટેનો લગાિો આ સુંસ્ર્થામાું જોિા મળે છે. આ સુંસ્ર્થા દ્વારા જો રમત
ગમત માટે અલગર્થી વ્યિસ્ર્થા ગોઠિિામાું આિે તો ર્િદ્યાર્થીઓને તેનો ફાયદો મળે
તેમ છે. આઇઆઇટીમાું જિા માટે ધોરણ 11 અને 12 સાયનસ AIEEE ,JEE ની તૈયારી
51
માટે ર્િશેર્ ધ્યાન આિે તો ર્િદ્યાર્થીઓને તર્થા સુંસ્ર્થાને ર્િપયલ માત્રામાું ર્િકાસની
તકો રહેલી છે.
તારણો
મારા સુંશોધનના અંતમાું હયું એવયું તારણ કરી શકયું છું કે આ સુંસ્ર્થા હકારાત્મક િલણ
ધરાિે છે. આ સુંસ્ર્થા િોતાના રહત માટે નહીં િરુંતય સમાજના ર્શિણ માટે અડીખમ
ઉભયું છે. ર્િદ્યાર્થીઓના રહત તે સુંસ્ર્થા માટે સિોિરી છે તે તેમનો ઇર્તહાસ જણાિે
છે.તર્થા અિિાનાર િર્ો માું સુંસ્ર્થા િોતાનો ર્િસ્તાર િણ િધારશે તેિો મને ર્િશ્વાસ
છે તર્થા પ્રગર્ત કરશે.
અનુભવો
મારા સુંશોધનના અનયભિમાું એક િાત ચોક્કસ કહીશ કે સુંસ્ર્થા તરફર્થી મને સુંપૂણપ
સહયોગ મળ્યો તર્થા મને જોઈતી તમામ મારહતી સુંસ્ર્થા દ્વારા મને પ્રાપ્ત ર્થઇ. ખ ૂબ જ
સારો અનયભિ તર્થા સુંસ્ર્થા તરફર્થી એક હકારાત્મક િલણ જોિા મળ્્યું. આજ પ્રકારનયું
િલણ ર્િધાર્થીઓ માટે િણ રાખે છે તેિો મારો અનયભિ કહે છે.
સંદભપ સૂચચ
(૧)દચિણામૂમતિ મવદ્યાથીભવન
લેખક:-ડો. રવીન્ર અં ારરયા
(૨) દચિણામૂમતિ મવદ્યાથીભવનમાં પુનરુત્થાન કથા
લેખક:- ડો. રવીન્ર અં ારરય
52
ર્રરમર્ષ્ટ
દક્ષિણામૂર્તિ ઘણી સુંકલ્િનાઓ રહેલી જેમકે, સમાજમાું અનય.નું સાધી શકે સહૃદય
સુંિેદનશીલ નાગરરક બને અને ધમપ જાર્ત જ્ઞાર્ત રુંગ ભાર્ાના ભેદ િર સમાનતા
અને માનિને સ્િીકારે તે ર્શિણ અને અિનાિીશયું.
ર્શિક ર્િદ્યાર્થી િાલી ર્ત્રકોણમાું કેનદ્રસ્ર્થાને ર્િદ્યાર્થી રહેશે અને ર્શિક બગીચાના છોડ
ની માિજત કરનાર માળીનયું કામ કરશે.
'સમગ્ર કેળિણી' કે અમારો મુંત્ર છે જે અમે મૂલ્યોની સમજ ર્િભૂર્ત તર્થા માનિીય
માિદુંડ એ સુંસ્ર્થા નો લક્ષ્ય છે
આજનો બાળક કાલનો નાગરીક બને ત્યારે આસિાસના સમાજ તર્થા ર્િશેર્માું
િયાપિરણ અંગે જાગૃત રહીને જીિન િિર્ત અિનાિે તેિી દ્રષ્ષ્ટ કેળિિા માટે
પ્રર્તબિ છે.
સો િર્પર્થી દક્ષિણામૂર્તિ ને કેળિણી સૌર્થી શરૂ ર્થઈ સહયમાું પ્રસરી સૌંદયપ અને ર્શિ
તત્િ ના રેલાિે છે.તે િરુંિરામાું અમે આગામી િર્ોમાું િણ સ્િયું ર્શસ્ત સુંચાલનના
ગયણો તર્થા ગ્રહણશીલ સાર્થે િૈર્શ્વક પ્રિાહ ર્થી િરરક્ષચત રહી સહકાર સમાનતા અને
બુંધ ર્થિાર્થી િોતાના અને અનય ના સ્િાતુંત્ર તર્થા સ્િાક્ષભમાન માટે સુંિેદનશીલ
નાગરરકો તૈયાર કરિાની અમારી અક્ષભલાર્ા છે. અસ્તય!
53

More Related Content

What's hot

व्याकरण विशेषण
व्याकरण विशेषण व्याकरण विशेषण
व्याकरण विशेषण Divyansh Khare
 
A ARTE DE CONTAR HISTÓRIAS: UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES
A ARTE DE CONTAR HISTÓRIAS:  UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES  A ARTE DE CONTAR HISTÓRIAS:  UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES
A ARTE DE CONTAR HISTÓRIAS: UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES Rossita Figueira
 
कबीर दास जी के दोहे
कबीर दास जी के दोहेकबीर दास जी के दोहे
कबीर दास जी के दोहेVikash Singh
 
A importância da literatura na educação infantil
A importância da literatura na educação infantilA importância da literatura na educação infantil
A importância da literatura na educação infantilKeilita Igor Fabrine
 
History of Gandhi ji PPT Slides in Hindi
History of Gandhi ji PPT Slides in Hindi History of Gandhi ji PPT Slides in Hindi
History of Gandhi ji PPT Slides in Hindi VandanaSingh295
 
मुंशी प्रेमचंद
मुंशी प्रेमचंदमुंशी प्रेमचंद
मुंशी प्रेमचंदMalhar Jadav
 
महाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patraमहाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patraabcxyz415
 
ramdhari sinh dinkar
ramdhari sinh dinkarramdhari sinh dinkar
ramdhari sinh dinkarrazeen001
 
hindi project for class 10
hindi project for class 10hindi project for class 10
hindi project for class 10Bhavesh Sharma
 
Sequência literária orientação
Sequência literária orientaçãoSequência literária orientação
Sequência literária orientaçãoTatiana Schiavon
 
Social science ppt by usha
Social science ppt by ushaSocial science ppt by usha
Social science ppt by ushaUsha Budhwar
 
पृथ्वी के प्रमुख परिमंडल ecosystem
पृथ्वी के प्रमुख परिमंडल ecosystemपृथ्वी के प्रमुख परिमंडल ecosystem
पृथ्वी के प्रमुख परिमंडल ecosystemankit singh
 
Sri bhagavatham questions with answers
Sri bhagavatham questions with answers Sri bhagavatham questions with answers
Sri bhagavatham questions with answers Anand Dayanidhi
 
Ludicidade
LudicidadeLudicidade
LudicidadeGislaine
 
A abordagem triangular em um contexto de educacao infantil multietaria
A abordagem triangular em um contexto de educacao infantil multietariaA abordagem triangular em um contexto de educacao infantil multietaria
A abordagem triangular em um contexto de educacao infantil multietariaVeronica Almeida
 

What's hot (20)

कबीर की साखी
कबीर की साखीकबीर की साखी
कबीर की साखी
 
व्याकरण विशेषण
व्याकरण विशेषण व्याकरण विशेषण
व्याकरण विशेषण
 
Hindi
HindiHindi
Hindi
 
A ARTE DE CONTAR HISTÓRIAS: UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES
A ARTE DE CONTAR HISTÓRIAS:  UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES  A ARTE DE CONTAR HISTÓRIAS:  UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES
A ARTE DE CONTAR HISTÓRIAS: UMA ESTRATÉGIA PARA A FORMAÇÃO DE LEITORES
 
कबीर दास जी के दोहे
कबीर दास जी के दोहेकबीर दास जी के दोहे
कबीर दास जी के दोहे
 
A importância da literatura na educação infantil
A importância da literatura na educação infantilA importância da literatura na educação infantil
A importância da literatura na educação infantil
 
History of Gandhi ji PPT Slides in Hindi
History of Gandhi ji PPT Slides in Hindi History of Gandhi ji PPT Slides in Hindi
History of Gandhi ji PPT Slides in Hindi
 
मुंशी प्रेमचंद
मुंशी प्रेमचंदमुंशी प्रेमचंद
मुंशी प्रेमचंद
 
Vedic Education
Vedic EducationVedic Education
Vedic Education
 
Ppt
PptPpt
Ppt
 
Hindippt
HindipptHindippt
Hindippt
 
महाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patraमहाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patra
 
ramdhari sinh dinkar
ramdhari sinh dinkarramdhari sinh dinkar
ramdhari sinh dinkar
 
hindi project for class 10
hindi project for class 10hindi project for class 10
hindi project for class 10
 
Sequência literária orientação
Sequência literária orientaçãoSequência literária orientação
Sequência literária orientação
 
Social science ppt by usha
Social science ppt by ushaSocial science ppt by usha
Social science ppt by usha
 
पृथ्वी के प्रमुख परिमंडल ecosystem
पृथ्वी के प्रमुख परिमंडल ecosystemपृथ्वी के प्रमुख परिमंडल ecosystem
पृथ्वी के प्रमुख परिमंडल ecosystem
 
Sri bhagavatham questions with answers
Sri bhagavatham questions with answers Sri bhagavatham questions with answers
Sri bhagavatham questions with answers
 
Ludicidade
LudicidadeLudicidade
Ludicidade
 
A abordagem triangular em um contexto de educacao infantil multietaria
A abordagem triangular em um contexto de educacao infantil multietariaA abordagem triangular em um contexto de educacao infantil multietaria
A abordagem triangular em um contexto de educacao infantil multietaria
 

More from MKBU AND IITE

Vedic Education in India.pptx
Vedic Education in India.pptxVedic Education in India.pptx
Vedic Education in India.pptxMKBU AND IITE
 
National Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxNational Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxMKBU AND IITE
 
National Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxNational Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxMKBU AND IITE
 
LPC 4 Role of Language
LPC 4 Role of LanguageLPC 4 Role of Language
LPC 4 Role of LanguageMKBU AND IITE
 
Barriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxBarriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxMKBU AND IITE
 
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxAuthentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxMKBU AND IITE
 
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
Lpc 4 ભાષા  રોલ નો  16,25,41Lpc 4 ભાષા  રોલ નો  16,25,41
Lpc 4 ભાષા રોલ નો 16,25,41MKBU AND IITE
 
Barriers to listening skill
Barriers to listening skillBarriers to listening skill
Barriers to listening skillMKBU AND IITE
 
Psychology of learners
Psychology of learnersPsychology of learners
Psychology of learnersMKBU AND IITE
 
Ps 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsPs 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsMKBU AND IITE
 
Perspective in Education
Perspective in EducationPerspective in Education
Perspective in EducationMKBU AND IITE
 
MICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMKBU AND IITE
 
LPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGELPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGEMKBU AND IITE
 
Epc 2. Art in Education
Epc 2. Art in EducationEpc 2. Art in Education
Epc 2. Art in EducationMKBU AND IITE
 

More from MKBU AND IITE (20)

Vedic Education in India.pptx
Vedic Education in India.pptxVedic Education in India.pptx
Vedic Education in India.pptx
 
National Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxNational Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptx
 
National Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxNational Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptx
 
Value Education
Value EducationValue Education
Value Education
 
LPC 4 Role of Language
LPC 4 Role of LanguageLPC 4 Role of Language
LPC 4 Role of Language
 
LPC 3 Hindi
LPC 3 Hindi LPC 3 Hindi
LPC 3 Hindi
 
Barriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxBarriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptx
 
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxAuthentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
 
BOOK REVIEW.pdf
BOOK REVIEW.pdfBOOK REVIEW.pdf
BOOK REVIEW.pdf
 
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
Lpc 4 ભાષા  રોલ નો  16,25,41Lpc 4 ભાષા  રોલ નો  16,25,41
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
 
Lpc 3 hindi
Lpc 3 hindi Lpc 3 hindi
Lpc 3 hindi
 
Barriers to listening skill
Barriers to listening skillBarriers to listening skill
Barriers to listening skill
 
School visit report
School visit reportSchool visit report
School visit report
 
Psychology of learners
Psychology of learnersPsychology of learners
Psychology of learners
 
Ps 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsPs 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economics
 
Perspective in Education
Perspective in EducationPerspective in Education
Perspective in Education
 
MICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONS
 
LPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGELPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGE
 
Film Review
Film ReviewFilm Review
Film Review
 
Epc 2. Art in Education
Epc 2. Art in EducationEpc 2. Art in Education
Epc 2. Art in Education
 

DAKSHINA MURTI SCHOOL CASE STUDY

  • 1. SCHOOL CASE STUDY દક્ષિણામૂર્તિ ર્િધાર્થી ભિન Namo Matrubhumi Mission Shardam Project
  • 2. 2 NAMO MATRUBHUMI MISSION SHARDAM PROJECT SCHOOL:-DAKSHINA MURTI VIDHYARTHI BHAVAN NAME:-MAHYAVANSHI BHAVNESHKUMAR SOMABHAI ENROLLMENT NO:-201350030035 SEMESTER:-3RD ROLL NO:-25 MO:-8866229916/9586685190 EMAIL:- bhavneshkumar5@gmail.com COLLEGE:- SHREE.G.H.SANGHVI EDUCATIONAL INSTITUTE CITY:- BHAVNAGAR
  • 3. 3
  • 4. 4 DECLARATION I,Mahyavanshi Bhavneshkumar somabhai hereby declare that the work incorporated in the present report is original and has not been submitted to any submission for any Assignment or Presentation .I further declare that the result Presented in the report considerations made there in contributed in general to advancement of knowledge in Education and in Particular to.
  • 5. 5 અર્પણ મારા માતા તર્થા ર્િતા ને ‘માન્યું જેમણે માટીને રતનજી’ નાું ચારણકામળોમાું સાદર અિપણ.... આભાર દર્પન હયું માહ્યાવંર્ી ભવનેર્કુમાર સોમાભાઇ સૌ પ્રર્થમ તો મારા માતાર્િતા નો આભાર માનયું છું કે જેમના અર્થાગ િરરશ્રમ ને કારણે આજે હયું B.Ed નો અભ્યાસ IITE ્યર્નિર્સિરટ સલગ્ન શ્રી ગય.હ. સુંઘિી બી.એડ કોલેજ માું અભ્યાસ કરી રહ્યો છું. નમો ભારતી મમર્ન ર્ારદા પ્રોજેક્ટ ના અનયસુંધાને મારી િસુંદ કરેલ સુંસ્ર્થા દક્ષિણામૂર્તિ ર્િધાર્થી ભિન દ્વારા મને જરૂરી તમામ મારહતી આિિા બદલ તેમનો સહ રદલ ર્થી આભાર વ્યક્ત કરયું છું.
  • 6. 6 અનુક્રમ 1.પ્રસ્તાવના .................................................................7 2.ર્સંદગી ના કારણો ....................................................8 3.સ્થાર્ના ....................................................................9 4.સ્થાર્ક ટ્રસ્ટીશ્રીઓ.......................................................11 5.દ.મુ મવકાસ યાત્રા........................................................15 6.ધ્યેય અને પ્રમતબદ્ધતા .................................................16 7.દ.મુ ખરડો .................................................................18 8.આચાયપ ગણ ..............................................................18 9.સંખ્યાત્મક મવકાસ.........................................................20 10.મસદ્ધદ્ધના મર્ખરો...........................................................25 11.પ્રાપ્ત થયેલા એવાડપ..................................................27 12.પ્રવુમતયો....................................................................29 13.ખાસ કાયપક્રમ..............................................................40 14.પ્રચાર માધ્યમ માં લેવાયેલ નધ …………………………..41 15.ખાસ સુમવ ા ............................................................44 16.ભૌમતક સુમવ ા ..........................................................48 17. સુ ારા અને વ્યવસ્થા ..............................................49 18.સંસ્થા ના નબળા ર્ાસા તથા મવકાસની તકો…………….50 19. તારણો, અનુભવ ,સદભપ સૂચચ ………………......51 20. ર્રરમર્ષ્ટ .....................................................52
  • 7. 7 પ્રસ્તાવના નમો માતૃભૂર્મ ર્મશન શારદા પ્રોજેક્ટના અનયસુંધાને શાળા કેસ સ્ટડી તરીકે ભાિનગરની ખ્યાતનામ સુંસ્ર્થા શ્રી દચિણામૂમતિ મવદ્યાથીભવન િસુંદ કરેલ છે.આ સુંસ્ર્થાનો ર્શિણ િેત્રે ખ ૂબ જ મહત્િ ધરાિે છે આ સુંસ્ર્થા સાર્થે લેખક ર્શિણર્િદ તર્થા સ્િાતુંત્ર ચળિળમાું ભાગ લેનાર તર્થા ગાુંધીર્િચારને સમર્િિત લોકો દ્વારા આ સુંસ્ર્થાનયું ર્નમાપણ કરિામાું આવ્્યું છે. આ સમગ્ર કેસ સ્ટડી માું સુંસ્ર્થા નો સુંપૂણપ ઇર્તહાસ તેના કાયો પ્રવૃર્િઓ ર્સદ્ધિ દે ખરડો િગેરે જેિી તમામ નાની બાબતોને સાુંકળી લેિાનો પ્રયત્ન કરેલ છે.આ સુંસ્ર્થાનો િાયો નાખનાર નાનાભાઈ ભટ્ટ, ચગજુભાઈ બ ેકા અને શ્રી હરભાઈ મત્રવેદી ર્ત્રપયટીના અર્થાપત પ્રયોગોનયું િરરણામ છે કે આજે દક્ષિણામૂર્તિ સમગ્ર ભાિનગર નયું ગૌરિ ગણી શકાય છે. સમયાુંતરે ઘણી મયશ્કેલીઓ િણ આિી છતાું સુંસ્ર્થાએ શૈિક્ષણક િેત્રે હરણફાળ પ્રગર્ત કરી છે તેર્થી નાના ભાઈ ર્િશે એવયું કહી શકાય કે… "સંકટ ભરેલી જીંદગીથી હારનારો હું નથી, સાગર ડુબાડી દે મને એવો રકનારો હું નથી. મારે સદા અજવાળવા અં ારરયા ર્ંથ સૌ. ચમકી અને ત ૂટી ર્ડે એવો મસતારો હું નથી."
  • 8. 8 ર્સંદગીના આ કારણો ● સામાનય રીતે આિણે કોઈિણ બાબતની િસુંદગી તેના બાહ્ય દેખાિને આધારે કરતા હોય છે િરુંતય મારી આ સુંસ્ર્થા િસુંદગીનો મયખ્ય આધાર સુંસ્ર્થાના િાયામાું રહેલી ગાં ીમવચારના કારણે આ સુંસ્ર્થા િસુંદ કરેલી છે. ● આ સુંસ્ર્થા સાુંપ્રત ર્શિણ પ્રર્થા ને બદલે સ્િતુંત્રતા સરખો જ સર્જન અને રૂરિગત ખ્યાલોર્થી મયક્ત ર્શિણ િિર્તનો આર્િષ્કાર કરે છે. ● આ સુંસ્ર્થાનો મયખ્ય ઉદ્દેશ એ છે કે આજનો બાળક કાલનો નાગરીક બને ત્યારે આસિાસના સમાજમાું રહી તેમાું િરરિતપન લાિે તેિા મૂલ્યો શીખિિા. ● બાળક જીિન માું િોતાનો સ્િ ર્િકાસ કરે તર્થા માનિીય મૂલ્યો નયું જતન કરે. આ સુંસ્ર્થા નો િાયાનો ર્િચાર છે. ● ઇ.સ 1921 દરર્મયાન સુંસ્ર્થામાું અનયસયક્ષચત જાર્તના ર્િદ્યાર્થીઓ િણ સિણપ ર્િદ્યાર્થીઓ સાર્થે ભણી શકે તે માટેના અર્થાગ પ્રયત્નો ર્થયા હતા તર્થા અનુસુચચત જામતના ર્િદ્યાર્થીઓને સુંસ્ર્થામાું પ્રિેશ મેળવ્યો હતો. આ આ માટે નાનાભાઈ ભટ્ટ ને િારરિારરક તર્થા સામાજજક અસ્પૃશ્યતાનો સામનો કરિો િડયો હતો.
  • 10. 10 શ્રી દચિણામૂમતિ દેવ જેમના નામ ર્રથી સંસ્થાનું નામ ર્ડ્ું તે શ્રી દચિણામૂમતિ દેવ શ્રી માન નથુરામ ર્માપના, તે થકી નાના ભાઇના તથા તેમની ત્રણ સંસ્થાઓના આરાધ્ય દેવ રહ્યા છે. પયખ્ત ર્િચારણા અને ર્િચારર્િર્નમયનો અંતે સ્િષ્ટ આદશપ અને તેને િહોંચિાના કમપ િણ સ્િષ્ટ દશપન કયાપ િછી દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનની ઇસ 1910 રડસેમ્બર ૨૮મી તારીખે ઉદ્ઘાટન રિયા ર્થયેલી. ઉદ્ઘાટન સિારે 9:00 કરિાની હતી િરુંતય આ િહેલા િહેલી સિારે નાહીધોઈ પૂજા-િાઠર્થી િરિારી નાના ભાઇ તર્થા મોટાભાઈ બુંને
  • 11. 11 દક્ષિણામૂર્તિ દેિનયું પૂજન ક્યું અને તેમની િાસેર્થી સુંસ્ર્થા ચલાિિા ના બાળ સામર્થયપની માુંગણી કરેલી. જેનામાું બયુંદમાું સાગર િખેિાની આિડત છે, કણ માું રણ ને અનયભિિા ની ઝુંખના છે અને િણને ્યગમાું તબદીલ કરિાની િમતા છે શૂનયમાુંર્થી સર્જન કરી શકે આિડત હોય િણ ઝુંખના ન હોય, ઝુંખના હોય તો િણ કશયું કલ્યાણકારી ર્થઇ ન શકે. ઝુંખનાએ કોઈિણ નીિજ ની બ્લયર્પ્રનટ છે. આિડે ઝુંખનાને મૂર્તિ કરનાર કૌશલને કાયપ કરનાર કૌશલ ને કાયપશીલ કરનાર ઊજાપ છે. જ ું ખના આિડત અને સમતાના સમનિય નયું િરરણામ છે કલ્યાણકારી ર્નબુંધ આિા જ ઝુંખના અને િમતાના શતદલ જ્યારે ર્િઝનના સરોિરમાું ખીલે છે અર્થિા એમ કહેિાય કે આિડત ઝુંખનાને િમતા જ્યારે ર્િઝન ના સૂત્ર ગયુંર્થાય છે ત્યાર િછી જે નીિજ મળે છે તે અનનય કે ર્િર્શષ્ટ હોય છે. દક્ષિણામૂર્તિ સુંસ્ર્થા એક એિી નીિજ છે એમ કહેિામાું સુંચય ર્થતો નર્થી દક્ષિણામૂર્તિ ને નાના ભાઈ જેિા ર્િચારિુંત સદાચારી સુંર્નષ્ઠ ર્શિક સુંચાલક મળ્યા. મોટાભાઈ ઓધિજીભાઇ જેિા સાર્થી ર્મત્રો મળ્યા, ક્ષગજયભાઈ જેિા પ્રયોગખોર સમર્િિત સાર્થીદારો મળ્યાું તર્થા મહાત્મા શ્રી નાથયરામ શમાપજી જેિા રદવ્ય આત્મા ના આશીિાપદ સાિડયા. િરરણામે સન ૧૯૧૦ ર્થી ૧૯૩૮ સયધીના ૨૮ િર્પના ગાળામાું ભાિનગરની દક્ષિણામૂર્તિ ભિનને રાષ્રીય ર્શિણના િેત્રમાું એક િટવૃિ નયું રૂિ ધારણ કરી લીધયું. દક્ષિણામૂર્તિ બોરડિંગ હાઉસ ર્થી છાત્રાલય બાલમુંરદર ,ર્િનય મુંરદર ,બાલ અધ્યાિન
  • 12. 12 મુંરદર, ર્િનય મુંરદર ના ર્શિકો માટે અધ્યાિન મુંરદર, દક્ષિણામૂર્તિ પ્રકાશન મુંરદર દક્ષિણામૂર્તિ પયસ્તકાલય િગેરે શાખા પ્રશાખાઓ રૂિે ર્િકાસ ર્થયો. શ્રી કાશીનાર્થ ર્ત્રિેદી આકલન કરતા નોંધે છે ' દક્ષિણામૂર્તિ ભિનના આંગણામાું એક નિી િારરિારરક િોર્ણ અને સુંિધપન ખ ૂબ જ કયશળતા સજાગતા અને સફળતા સાર્થે ર્થિા લાગ્્યું' બાળકોને પ્રભયનાું િેગુંબર તરીકેની પ્રર્તષ્ઠા, विद्यार्थी देिो भि: જેિા િાુંર્તકારી ર્િચારો નો પ્રસાર, ર્શિણ નયું જીિન સાર્થે, સમાજ સાર્થે અને પ્રકૃર્ત સાર્થેનો અનયબુંધ, ર્શિા અને ઈનામને શાળાિટો, ર્િદ્યાર્થીને સ્િાતુંત્ર, આદર અને ર્નભપયતા ની ખાતરી જેિા મૂલ્યોની પયનઃસ્ર્થાિના િગેરે દક્ષિણામૂર્તિ ની ખ ૂબી છે. આ રીતે નિી કેડી કુંડારનારી સુંસ્ર્થા, ધૂમકેતય બની ગયજરાત તર્થા ભારતના ર્શિણ આકાશમાું ઝબકી ગઈ. દક્ષિણામૂર્તિ સુંસ્ર્થા ના ઘડતર અને ચણતર ની મૂળ તો નાના ભાઇના ઘડતર અને ચણતર ની કર્થા છે એમ કહી શકાય. તેર્થી દક્ષિણામૂર્તિ સુંસ્ર્થા ના ઘડતર અને ચણતર ની િાત મા નાના ભાઈનયું મુંડાણ કરવયું િડે.
  • 13. 13 સ્થાર્ક ટ્રસ્ટીશ્રીઓ જાણીતા ર્શિણર્િદ, ર્િચારક, સ્િાતુંત્ર્ય સેનાની અને સર્જનાત્મક લેખક, 11 નિેમ્બર 1882ના રોજ ભાિનગર ખાતે નૃર્સિંહપ્રસાદ કાક્ષલદાસ ભટ્ટ તરીકે જનમેલા, જેઓ િાછળર્થી નાનાભાઈ ભટ્ટ તરીકે જાણીતા હતા, નાનાભાઈ ક્ષગજયભાઈ બધેકા અને હરભાઈ ર્ત્રિેદી સાર્થે ભાિનગરના સમકાલીન અને પ્રખ્યાત ર્ત્રપયટીઓમાુંના એક હતા.ભારતમાું નિીન ર્શિણ, ગ્રામીણ કલ્યાણ અને બાળકોના ર્શિણના િેત્રોમાું મહાન પ્રેરણા અને દ્રષ્ષ્ટ છોડી છે. નાનાભાઈ ભટ્ટ પ્રર્તષ્ષ્ઠત અને અનનય શૈિક્ષણક સુંસ્ર્થાઓ જેમ કે દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થી ભિન / દક્ષિણામૂર્તિ ર્િનય મુંરદર - ભાિનગર, ગ્રામ દક્ષિણામૂર્તિ - અંબાલા અને, ભાિનગરના ર્સહોર બ્લોકમાું સણોસરા ખાતે આિેલી લોકભારતીના સ્ર્થાિક છે
  • 14. 14 ચગજુભાઈ બ ેકા (નવેમ્બર 15, 1885 - 23 જૂન, 1939) ભારતના ક્ષચિલમાું જનમેલા, એક ર્શિણર્િદ હતા જેમણે ભારતમાું મોનટેસરી ર્શિણ િિર્તઓનો િરરચય કરાિિામાું મદદ કરી હતી. તેમને "મૂછલી મા" ("મૂછોિાળી માતા") તરીકે ઓળખિામાું આિે છે. પ્રર્થમ ઉદાહરણમાું, બધેકા હાઈકોટપના િકીલ હતા. 1923 માું તેમના પયત્રના જનમ િછી, તેમણે બાળિણના ર્િકાસ અને ર્શિણમાું રસ કેળવ્યો. 1920 માું, બધેકાએ "બાલ મુંરદર" પૂિપ-પ્રાર્થર્મક શાળાની સ્ર્થાિના કરી. બધેકાએ રદિાસ્િપ્ન ("ડેડ્રીમ્સ") સરહત ર્શિણના િેત્રમાું સુંખ્યાબુંધ કૃર્તઓ પ્રકાર્શત કરી
  • 15. 15 હરભાઈ મત્રવેદી (૧૪ નવેમ્બર ૧૮૯૧ - ૧૯ ઓગસ્ટ ૧૯૭૯) ભાિનગર, ગયજરાતના ર્શિણર્િદ્ હતા. તેઓ ભાિનગરની શ્રી દક્ષિણામયર્તિ સુંસ્ર્થામાું ૧૯૧૯માું જોડાયા હતા અને દક્ષિણામયર્તિ ર્િનય મુંરદરની શરૂઆત નાનાભાઈ ભટ્ટ અને ક્ષગજયભાઈ બધેકાની સાર્થે શરૂઆત કરી હતી.
  • 16. 16
  • 17. 17 ધ્યેય सा विद्या या विमुक्तए ર્િદ્યાર્થીઓનો સિાુંગી ર્િકાસ ર્િદ્યાર્થીઓનયું મન શરીર અને હૃદયમાું રહેલ તમામ અંશ નયું પ્રગટીકરણ જીિન ર્શિણ અને સમાજ ર્શિણ લોકશાહી મયલ્યો અને જીિન કૌશલ્યો ની ખીલિણી આત્મર્નરીિણ અને આત્મબોધ શીખિતી કેળિણી સતત િરરિતપનશીલ સમાજમાું અનયકૂલન સાધિા ર્િદ્યાર્થીઓને સિમ બનાિિા. પ્રમતબદ્ધતા  બાલ દેિો ભિ ને કેનદ્રમાું રાખીને ર્શશય ર્શિણ, બાળ ર્શિણ, રકશોર અને તરૂણ ર્શિણ કરવયું  િૈયક્ક્તક તફાિતો ને આદર આિી ર્િદ્યાર્થી સર્જનાત્મકતા ર્િકસે તેિો શૈિક્ષણક અક્ષભગમ અિનાિિો.  ર્િદ્યાર્થીઓને સિાુંગી ર્િકાસ ર્થાય તે અર્થે દરેકને તકો મળી રહે તે મયજબનયું સુંસ્ર્થાનયું ભાિાિરણ સર્જવયું.
  • 18. 18  ર્િદ્યાર્થીઓમાું જ્ઞાન ર્િિાસા િધે, િૈજ્ઞાર્નક િલણ કેળિાય અને તેનયું ર્િિેચનાત્મક ર્િચાર કૌશલ્ય િધે તેઓ શૈિક્ષણક અક્ષભગમ યોજિો.  ર્િદ્યાર્થીમાું િયાપિરણ ચેતના, સિપ ધમપ સમભાિ, માનિ માનિ પ્રત્યેની સુંિેદના અને કાયદાનયું સનમાન કરિાની ભાિના કેળિાય તેિા કાયપિમોનયું આયોજન કરવયું.  ર્િદ્યાર્થી દેશનો જિાબદાર નાગરરક બને, ઉત્િાદક નાગરરક બને અને સામાજજક નેતૃત્િની શક્ક્ત ખીલે તે માટે પ્રયત્નો કરિા. દચિણામૂમતિ મવદ્યાથીભવનનો ખરડો દક્ષિણામૂર્તિ ર્િદ્યાભિન કેળિણીર્િર્યક ર્સિાુંતો બહાર િાડેલા અને નિા રસ્ટી મુંડળે સ્િીકાર કરેલ તે અત્રે રજય કરેલ છે. (૧) સ્િાતુંત્ર, સ્િયુંસ્ફૂરર્તિ અને િરરણામે ર્િદ્યાર્થીઓ ની જિાબદારી. (૨) ર્િદ્યાર્થી કેષ્નદ્રત ર્શિણ. (૩) માતૃભાર્ા દ્વારા જ ર્શિણ. (૪) કેળિણીમાું ઔદ્યોક્ષગક તાલીમ ને સ્ર્થાન. (૫) ર્શિા, ઈનામ િગેરેનો સદુંતર અભાિ. (૬) િરીિા ના ત્રાસમાુંર્થી મયક્ક્ત. (૭) કલાના ર્શિણને મહત્િનયું સ્ર્થાન આિવયું. (૮) રમતો, પ્રિાસો, ચચાપ સુંઘો, નાટકો અને ઇતર િાુંચન ને અભ્યાસ જેટલયું જ મહત્િ.
  • 19. 19 (૯) રહનદીનયું ર્શિણ ફરજજયાત. (૧૦) સુંસ્ર્થાને રાષ્રીય રાખિી એટલે કે સરકારી સુંસ્ર્થાઓ ર્થી સ્િતુંત્ર રાખિી. (૧૧) સહ ર્શિણ પ્રર્થા સ્િીકારિી. (૧૨) ર્શિણ શાસ્ત્રનો અભ્યાસ કયો હોય એિા દ્વારા ર્શિણ આિવયું. (૧૩) ર્શિકો અને ગૃહ િર્તઓ ર્િદ્યાર્થીઓના ર્નકટ િરરચયમાું રહે તેિી યોજના કરિી. (૧૪) સુંસ્ર્થાએ િોતે રચેલા િાઠયપયસ્તકો િાિરિાનો આગ્રહ રાખિો. (૧૫) માનસશાસ્ત્ર અને ર્શિણ શાસ્ત્રના ર્સિાુંત ઉિર ર્શિણની યોજના કરિી. દચિણામૂમતિ બાલમંરદરની આચાયપ ર્રંર્રા આચાયપ િર્પ નોકરીના િર્પ ક્ષગજયભાઈ બધેકા 1920-1937 17 તરાબેન મોદક હેમયભાઈ રાજગોર 1937-1942 5 ગોિાલરાિ 1942-1943 1 મોંઘીબહેન બધેકા 1944-1945 1 નરેનદ્ર બધેકા 1945-1955 1
  • 20. 20 ર્િમયબેન બધેકા 1955-1985 30 મહેનદ્રભાઇ ભટ્ટ 1985-1995 10 ગક્ષણભાઈ સેયદ 1995-1996 1 તરયણભાઈ િોિટ 1996-1997 1 લીલબા જાડેજા 1997-2002 5 કૃર્કાનત અંધારીયા 2002-2004 2 િરૂલબેન ભટ્ટ 2005-2005 1 રદિાબહેન િટેલ 2006-2011 5 પ્રર્િણા િાઘાણી 2012 CONT…. 9 દચિણામૂમતિ કુમાર મંરદર આચાયપ વર્પ નોકરીના વર્પ મનુભાઈ ભટ્ટ 1954-1955 1 નારાયણ ઉર્ાધ્યાય ૧૯૫૫-1976 21 રહરભાઈ િટેલ 1976-1978 2 જીનાભાઈ દાણીધારીયા 1978-1983 5 જેરામભાઈ ભેસાર્નય 1983-1989 6 કોરકલાબહેન મહેતા 1989-1995 6 ર્ધરેનદ્ર ભટ્ટ 1995-1999 4 કલ્િનાબહેન મેહતા 1999-2012 13 કલ્િના બહેન િૈધ 2012-2015 3
  • 21. 21 મકનભાઈ ચૌહાણ 2015-2016 1 જાગૃર્ત બહેન નાકરાની 2016 CONT… 5 દચિણામૂમતિ મવનયમંરદર આચાયપગણ આચાયપ િર્પ નોકરીના િર્પ નારાયણભાઈ ઉિાધ્યાય 1973-1974 1 દીિકભાઈ મેહતા 1974-88 14 બળિુંત ર્ત્રિેદી 1988-89 1 હાજીભાઈ િારડયા 1990-2004 14 જીિરાજભાઈ ભાડાની 2004-2006 2 મધયકાનત ભૂિટની 2006-2008 2 રદનેશ િરમાર 2008-2014 6 જયુંત ભાઈ ભટ્ટ 2014-2015 1 જામનાબહેન િટેલ ભરતભાઇ િટેલ 2015 CONT 5
  • 22. 22 દચિણામૂમતિ બાલમંરદર માં મવધ્યાથી અને મર્િકો ની સંખ્યા
  • 24. 24
  • 26. 26
  • 27. 27 મસદ્ધદ્ધના મર્ખરો દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર ના ર્િદ્યાર્થીઓ અલબત ર્િર્શષ્ટ પ્રર્તભા ધરાિે છે તે િૈકીના કેટલાક ર્િર્શષ્ટ ર્સદ્ધિ ધરાિનાર તેજસ્િી તારલાની અહીં રજૂઆત કરિામાું આિી છે ગયજરાતી. (૧) દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર નો તેજસ્િી તારલો અને સર્જક શ્રી ર્નરુંજન ભટ્ટે ભણતો હતો ત્યારર્થી જ નાટક લગતો હતો અને શાળામાું ભજિતો હતો એક િખત તેને લાુંબી િાતાપ બનાિેલ અને લગભગ એક મરહના સયધી ર્િદ્યાર્થીઓને સુંભળાિે પ્રાર્થર્મક શાળાનયું ર્શિણ એ ભાર્િ કારરકદીનયું ગણાય િાતાપ નાટક લેખન ના અહીં મળેલા સુંસ્કારો અને િરરણામે આજે ર્સને જગતમાું અને ટીિી સીરીયલ િેત્રે અનેક એિોડપ મેળિી ચૂક્યો છે. (૨) દક્ષિણામૂર્તિ ના તેજસ્િી તારલાઓ માું એક તારો ઝગમગે છે તેર્થી યોગિરી અનેરી મહેતા. તેણે ધોરણ બે માું હતી ત્યારર્થી યોગાસનો કરિાનયું શરૂ કરેલ. હાઈસ્કૂલમાું િહોંચ્યા ત્યાું સયધીમાું તે એકલવ્ય એિોડપ મેળિી ચયકી હતી. સન 2004માું યોગા િલ્ડપ ફેડરેશન અને યોગ િલ્ડપ કિ સ્િધાપ સ્િેનના મેરડ્રડ શહેરમાું યોજાઈ હતી તેમાું ચેક્મ્િયન જાહેર ર્થયેલ આ ર્સિાય રાષ્રીય યોગ સ્િધાપમાું એકર્થી િધય િખત ચેમ્િીયન ર્થયેલી.
  • 28. 28 (૩) કેમલીન કોક્યોકેમલ ક્ષચત્ર સ્િધાપ અક્ષખલ ગયજરાત રાજ્ય કિામાું રાિળ સયરજા, િૈષ્ણિી િગટાણી બુંને દ્ધદ્વતીય િમ મેળિે તે ઈનામો પ્રાપ્ત કરેલ. (૪) ર્િદ્યાર્થીની શયભાુંગી એ જજલ્લાકિાની અિી ભાગની િકૃત્િ સ્િધાપમાું પ્રર્થમ નુંબર મેળિી શાળાનયું ગૌરિ િધારે છે. (૫) અંડર-16 ટેબલ ટેર્નસ ટૂનાપમેનટમાું નગર કિાની સ્િધાપમાું ચાુંદલીયા િરાગે ર્િજય મેળિેલો ત્યારબાદ રાજ્ય સ્તરની સ્િધાપમાું તેમણે ભાિનગરનો પ્રર્તર્નર્ધત્િ કરેલ (૬) ધોરણ 5માું ભણતી કયું. િૈદેહીબાએ ઉજાપ સરિણ રાષ્રીય અક્ષભયાનની ક્ષચત્રકલા પ્રર્તયોક્ષગતામાું રાષ્રીય કિાએ જીત મેળિી રૂર્િયા ૧૦ હજારનયું ઈનામ મેળિેલ છે. (૭) આસામ ખાતે રમાયેલ નેશનલ અંડર ૧૭ ટેબલ ટેર્નસ સ્િધાપમાું આ સ્કૂલનો ધોરણ 11માું અભ્યાસ કરતા િરાગ ચાુંદલીયા એ શાનદાર દેખાિ કરી ગોલ્ડ મેડલ મેળિેલ (૮) ભાિનગરમાું ખેલાડી અંડર-૧૭ રિકેટ ચેક્મ્િયન લીગમાું દક્ષિણામૂર્તિ ગીજયભાઈ ર્િનય મુંરદર ની રિકેટ ટીમ ચેક્મ્િયનર્શિ હાુંસલ કરેલી.
  • 29. 29 (૯) ક્ષગજયભાઈ ર્િનય મુંરદર ના ચાર ર્િદ્યાર્થીઓએ સ્કાઉટ ગાઈડ અંતગપત રાજ્ય િરીિા િાસ કરીને રાજ્યિાલના હસ્તે મેડલ મેળિેલા. (૧૦) ર્િશ્વ પ્રર્સિ ઇનડસ્રીઝ દ્વારા પ્રર્તિર્પ યોજાતા સારહત્યકલા ની એક્સપ્રેશન પ્રવૃર્િમાું શાળા મહાશાળા ઉિરાુંત બીજી અનેક સુંસ્ર્થાઓ ભાગ લેતી હોય છે.તેમાું ર્િર્િધ પ્રકારની પ્રવૃર્િઓ સ્િધાપઓ ર્થતી હોય છે તેમાું વ્યક્ક્તગત ઇિેનટ માટે િણ િારરતોર્ર્ક હોય છે અને એક સુંસ્ર્થાના સમગ્ર દેખાિને લિમાું રાખી તેને ચેક્મ્િયનર્શિ અિાતી હોય છે. શ્રી દક્ષિણામૂર્તિ ર્િનય મુંરદર એક્સપ્રેશન ચેક્મ્િયનર્શિ મળેલી છે. પ્રાપ્ત થયેલા ઍવોડપ દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું તેમની િેટા સુંસ્ર્થાઓ દ્વારા ર્થતી પ્રવૃર્િની શ્રેષ્ઠા આિા કેટલાક રાષ્રીય એિોડપ મળેલા છે. દક્ષિણામૂર્તિ ભિની પયનરયત્ર્થાન કર્થામાું તેનો ઉલ્લેખ ર્થાય તો તે સિપર્થા યોગ્ય જ જ્યારે િોતાની પ્રવૃર્િ અને અનય કોઇ સુંસ્ર્થાની િરીિા એરણ િર ખરી ઊતરતી જોઈએ ત્યારે અિશ્ય ગૌરિ ર્મર્શ્રત આનુંદની લાગણી ર્થાય.એમાુંય જ્યારે કોઈ સુંસ્ર્થાને એિોડપ મળે ત્યારે સુંસ્ર્થાના કમપચારીઓ માુંડીને મોટા અર્ધકારી શ્રિાને હરખની હેલી ચિે આ જોશમાું એ સુંસ્ર્થા િધય સારો ઉત્કૃષ્ટ દેખાિ કરિા કટીબધ્ધ બને છે.
  • 30. 30 1.સ્કોચ એવોડપ : ્ૂર્નસેફ અને દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું દ્વારા ચાલતા બાલ દશપન પ્રોજેક્ટની કામગીરી દક્ષિણામૂર્તિ bala ધ્યાન િણ મુંરદરે કરે છે તેનાર્થી સુંતયષ્ટ ર્થઈ માનિ સુંસાધન ર્િકાસ મુંત્રાલય, રદલ્હી તરફર્થી આ એિોડપ તા. 20/7/2018 ના રોજ એનાયત ર્થયેલો. 2. Thank Base Award: સુંસ્ર્થામાું ચાલતી સ્કાઉટ એનડ ગાઈડ ની પ્રવૃર્િની ઉત્કૃષ્ટતા માટે ગયજરાત રાજ્યના મહામરહમ રાજ્યિાલશ્રી કોહલીના હસ્તે િર્પ 2016-17 માું અિપણ ર્થયેલો.
  • 31. 31 સુંસ્ર્થામાું ચાલતી સ્કાઉટ એનડ ગાઈડ ની પ્રવૃર્િની ઉત્કૃષ્ટતા માટે ગયજરાત રાજ્યના મહામરહમ રાજ્યિાલશ્રી કોહલીના હસ્તે િર્પ 2016-17 માું અિપણ ર્થયેલો. 3. મહમર્િ વેદવ્યાસ રાષ્ટ્રીય સન્માન: ઇનદોર ક્સ્ર્થત આિેલ મહર્ર્િ િેદવ્યાસ રાષ્રીય સનમાન દ્વારા દક્ષિણામૂર્તિ ની ઉત્કૃષ્ટ કામગીરી ને લઇને રૂર્િયા 2 લાખની રાર્શ સાર્થે આ એિોડપ 2015-16 ના િર્પમાું મળેલ.
  • 32. 32 પ્રવૃમિઓ દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું મયખ્ય પ્રવૃર્િઓની સાર્થે સાર્થે કેટલીક પૂરક અને સહાયક પ્રવૃર્િઓ િણ કરે છે તેની ર્િગત અત્રે રજય કરિામાું આિી છે. (૧) ર્િદ્યાર્થીઓના જ્ઞાનાત્મક મૂલ્યાુંકન માટે કસોટીઓ, િરીિાઓ લેિાની હોય છે. િરીિા ર્િજ્ઞાન માું આધયર્નક ટેકનોલોજીના પ્રિેશ ભિન પ્રશ્નિત્ર રચના માટે સોફ્ટિેર ખરીદ્યો અને ર્િભાગોને સોંપ્યો. (૨) એષ્ક્ટર્િટી સેનટર ર્િદ્યાર્થી ભિન ની એક નોંધિાત્ર કામગીરી છે જે આજે િણ કાયપરત છે.તેની અંતગપત રિકેટ એકેડમી ,કરાટે એકેડમી, ટેબલ ટેર્નસ તર્થા જેિી એષ્ક્ટર્િટી ચાલે છે તેમાું શાળાના તર્થા શહેરના ૧૫૦ ર્થી િધય બાળકો તાલીમ લેતા હોય છે આ ઉિરાુંત આ સેનટર અંતગપત સ્િોકન ઇંગક્ષલશ િગો, સુંગીત િગો િગેરે ગોઠિિામાું આિે છે. (૩) દક્ષિણામૂર્તિ બાલમુંરદરની ર્શિકોના વ્યિસાર્યક ર્િકાસ માટે અનય ખ્યાતનામ સુંસ્ર્થાને મયલાકાતો પ્રિાસો ગોઠિે છે. (૪) રોટરી ક્લબ ભાિનગર ના સહયોગર્થી જલ સુંચય પ્રોજેકટ કાયપરત કરિામાું આવ્યો છે.
  • 33. 33 (૫) શ્રી ક્ષગજયભાઈ બાળ કેળિણી માટે એક નિી મૌક્ષલક કૃર્ત આિેલી તેનયું નામ રાખેલયું જીિન મુંરદર કાયપિમ આજે િણ દર િર્પની 15મી નિેમ્બરે ઉજિિામાું આિે છે ત્યારે સિપ શ્રી નાનાભાઈ ભટ્ટ શ્રી ક્ષગજયભાઈ બધેકા અને હરભાઈ ર્ત્રિેદી નયું પયણ્ય સ્મરણ કરિામાું આિે છે તર્થા તેમના સારહત્યનયું િાુંચન કરિામાું આિે છે. વગપખંડમા થતી પ્રવૃમિઑ (૧) િગપ પ્રર્તર્નર્ધઓની ચૂુંટણી ● આઝાદીના મુંગળ પ્રભાતે આ દેશના અગ્રણી નેતાઓએ લોકતુંત્ર િર િસુંદગી ઉતારી િરરણામે આ દેશ લોકશાહી દેશ બનયો.લોકશાહીમાું ચૂુંટણી મતદાન ચૂુંટાયેલા સભ્યો ની જિાબદારી િગેરેના િાઠ બાળિણર્થી જ ભણિા મળે તો લોકશાહીનો િાયો મજબૂત બને આજનયું બાળક આિતીકાલનો નાગરરક છે તેર્થી તેને લોકશાહી પ્રરિયાનો ર્શિણ મળવયું જોઈએ તેનો િહેલો િાઠ િગપખુંડમાું ભણાિિામાું આિે છે શાળામાું ર્શિણકાયપ શરૂ ર્થાય તેની સાર્થે જ પ્રર્થમ િગપ પ્રર્તર્નર્ધની ચૂુંટણી કરિામાું આિે છે. (૨) ર્િદ્યાર્થી મુંડળ ની રચના ● ર્િદ્યાર્થી મુંડળમાું ચૂુંટાયેલા િગપ પ્રર્તર્નર્ધઓ મહામુંત્રી તર્થા મુંત્રી ની ચૂુંટણી કરે છે િછી તેઓના ર્િમશપ સાર્થે ર્િદ્યાર્થી મુંડળના ર્િર્િધ હોદ્દેદારો અને તેમને જિાબદારી નયું ર્િતરણ કરિામાું આિે છે. ● મુંત્રીમુંડળમાું નીચે મયજબની સર્મર્તઓ હોય છે
  • 34. 34 ○ પ્રાર્થપના અને વ્યિસ્ર્થા સર્મર્ત ○ પયસ્તકાલય સર્મર્ત ○ આરોગ્ય સર્મર્ત ○ ખોિા્યું -જડ્યું સર્મર્ત ○ ભીંત િત્ર (૩) ર્શિણ પ્રરિયા ● િગપખુંડમાું જે ર્શિણ પ્રરિયા ર્થાય છે તેમાું અનયબુંર્ધત ર્શિણ પ્રરિયા અજમાિિામાું આિે છે અનયબુંધ એટલે જોડાણ િગપમાું કે િગપ બહાર જે કોઈ પ્રવૃર્િ ર્થઈ હોય તેનયું િગપ ર્િર્યિસ્તય સાર્થે જોડાણ કરીને ર્શિણ કાયપ ર્થાય જેમ કે બાળકોએ 'આઝાદી રદન' ઉજવ્યો હોયતો િગપમાું તે ર્િર્યને લઈને ર્નબુંધ લેખન િત્ર લેખન કરાિે. ● આ ઉિરાુંત ર્શિણ જગતમાું જે કાુંઇ ઇનોિેશન ર્થાય તેને સમજી સ્િીકારીને િગપખુંડમાું ર્શિણ પ્રરિયામાું સામેલ કરિામાું આિે. જેમ કે શૈિક્ષણક ટેકનોલોજીના ઉિયોગર્થી ર્શિણકાયપ કરવયું દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર નિા નિા કોમ્પ્્યટર પ્રોગ્રામ ખરીદીને િગપખુંડમાું તેના દ્વારા ર્શિણ કાયપ કરે છે. (૪) પ્રયોગશાળાનો ઉિયોગ ● ર્િજ્ઞાન ના િગો જરૂર િડયે પ્રયોગશાળામાું ર્િદ્યાર્થીઓને લઈ જઈ ત્યાું ર્શિણકાયપ કરિામાું આિે છે.
  • 35. 35 (૫) સ્િયું ર્શિણ રદન ● ભારતના રાષ્રિર્ત ડોક્ટર સિપિલ્લી રાધાકૃષ્ણનના જનમરદન ને ર્શિકરદન તરીકે ઊજિિામાું આિે છે. તે રદિસે દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર સ્િયું ર્શિક રદન તરીકે ઉજિે છે.આ રદિસે જે ધોરણના કે ઉિલા ધોરણના ર્િદ્યાર્થીઓ િગપ ર્શિણકાયપ કરે છે. આ રદિસે ર્િદ્યાર્થીમાુંર્થી જે કોઈ આચાયપ બને છે કોઈ ઉિાચાયપ અને કોઈ િગપ ર્શિક ર્િશે ર્શિક બને છે અને તેઓને રદિસભર ર્શિણ કાયપ કરે છે. (૬) ચચાપસભા ● િગપખુંડમાું કોઈ પ્રાસુંક્ષગક ર્િર્ય લઈને કે ર્િર્યિસ્તયમાું િણાયેલ ચચાપસ્િદ મયદ્દાને લઈને િગપના બે ભાગ કરી ર્િદ્યાર્થીઓને િિ કે ર્િિિમાું રજૂઆત કરિા સમજાિિામાું આિે છે. िादे िादे जायते तत्ि बोध: મયજબ િગપમાું ચચાપ દ્વારા ર્શિણ કાયપ ર્થતયું હોય છે. વગપખંડ બહારની પ્રવૃમતઓ (૧) સફાઈ અક્ષભયાન : ● સમગ્ર શાળાની સફાઈ ર્િદ્યાર્થીઓની ટયકડીઓ દ્વારા કરિામાું આિે છે ત્યારબાદ બધા જ ર્િદ્યાર્થીઓ એકઠા ર્થઇ સ્િચ્છતા માટે પ્રર્તજ્ઞા લે છે. (૨) ઉત્સિોની ઉજિણી
  • 36. 36 ● રિાબુંધન જનમાષ્ટમી જેિા ધાર્મિક ઉત્સિોની રુંગદશી ઉજિણી કરિામાું આિે છે આ ઉિરાુંત વૃિારોિણ િગેરે કાયપિમો િણ ર્થાય છે અને તેમાું સમગ્ર શાળા જોડાય છે. (૩) ર્િર્શષ્ટ રદન ની ઉજિણી ● ગાુંધીજયુંતી આંબેડકર જયુંતીર્થી બાલરદન નેહરયચાચા ની જનમ જયુંતી સુંસ્ર્થાના ર્િભાગોના સ્ર્થાિના રદનની ઉજિણી શાનદાર રીતે કરિામાું આિે છે. (૪) તજજ્ઞ મહેમાનશ્રીઓ ના િક્તવ્યો ● જયદા િેત્રોના બીિી તજજ્ઞશ્રીઓ ના વ્યાખ્યાનો િણ અિારનિાર યોજિામાું આિે છે જેમકે જાણીતા માઇનડ રેનર શ્રી રાજીિ ભલાણી નયું િક્તવ્ય, ભાિનગર ્યર્નિર્સિટીના કયલિર્ત શ્રી ર્િદ્યયત ભાઈ જોશી નયું િક્તવ્ય, િગેરે (૫) ઉદ્યોગ પ્રદશપન ● શાળામાું ચાલતી ઉદ્યોગની પ્રવૃર્િઓ દરર્મયાન બાળકો એ બનાિેલા કૃર્તઓનયું પ્રદશપન ગોઠિિામાું આિે છે. (૬) રાષ્રીય તહેિારોની ઉજિણી ● બાળકો સ્િતુંત્ર સુંગ્રામના બક્ષલદાનની ર્િગતો જાણે તેમનામાું રાષ્રિર્ત આદરભાિ જાગે અને દેશ માટે કુંઈક કરી છૂટિાની તમન્ના જાગે તે સુંદભે રાષ્રીય િિપ પ્રજાસિાક રદન અને સ્િાતુંત્ર રદનની ઉજિણી કરિામાું આિે છે એ જ રદિસે જે રદિસે ર્િદ્યાર્થીઓએ રાજ્ય કિાએ ર્સધ્ધ્ધ મેળિી હોય તેમનયું સનમાન િણ કરિામાું આિે છે. (૭) પ્રિાસ અને િયપટન
  • 37. 37 ● દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર ની એક ર્નયર્મત પ્રવૃર્ત બની રહી છે તેમાું નાના કે નજીકના સ્ર્થળ ના િયપટન યોજિામાું આિે છે. જ્યારે એકર્થી િધય રદિસનો ગોઠિિાનો જેમકે નાર્સક ત્રુંબકેશ્વર અજ ું તા ઈલોરા િગેરે સ્ર્થળોનો પ્રિાસ પ્રિાસ દ્વારા ર્શિણની સુંકલ્િના દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું આરુંભર્થી જ સ્િીકારેલી એ િરુંિરા આજેય અર્િરત િણે ચાલી રહી છે. (૮) સાુંસ્કૃર્તક કાયપિમો ● િર્પ દરમ્યાન સાુંસ્કૃર્તક કાયપિમો ર્થતા હોય છે તેમાું નાટક ,નૃત્યનારટકા ,સમયહગીત, માઈમ રાસ ગરબા અને અનય કાયપિમોની પ્રસ્તયર્ત ર્થાય છે ર્િદ્યાર્થીઓને આ તકે િોતાનો ટેલેનટ પ્રસ્તયત કરિાનો અિસર મળે છે નિરાર્ત્ર જેિા િિપમાું કે સેટ િર ગરબા કરિામાું આિે છે. (૯) િકૃત્િ સ્િધાપ ● ર્િચારોની અક્ષભવ્યક્ક્ત એ લોકશાહીની મહત્િની જરૂરરયાત છે તેની તકો અહીં પૂરી િાડિામાું આિે છે. (૧૦) પ્રત્યિ ર્શિણ અનયભિ ● સમયહ પ્રાર્થપના બધા ધોરણના ર્િદ્યાર્થીઓ ઉિક્સ્ર્થત હોય ત્યારે તેમને અિનિા અનયભિો મળે પ્રત્યેક ર્શિણકાયપ િાઠયિમ ના ર્િર્યિસ્તયને લગતી પ્રવૃર્િ કરિી આિા કાયપિમો ર્નયર્મત ધોરણે ર્થતા દાખલા તરીકે માટીના િાસણોનો ક્ષચત્રો દ્વારા િરરચય ર્થયો હોય િણ કેિી રીતે બને છે તે જાણિા સમજિા શાળાએ કયુંભાર અને સાુંકડો અને માટી લઈને આમુંત્ર્યા હતા તેમને સ્ટેજ િર છકડો ચલાય જયદા નમૂના કરી બતાવ્યા ર્િદ્યાર્થીઓનો ઉત્સાહ જ કયમારભાઈ
  • 38. 38 ર્િદ્યાર્થીઓને જણાિતા તમે ફરમાઈશ કરો તે િસ્તય બનાિી આિીશ ને મયજબ તેણે નમૂના બનાિી રોમાુંચક ર્નદશપન પૂરયું િાડેલ. મવમર્ષ્ટ પ્રવૃમિઓ (૧) શાળામાું ચાલતી ઉદ્યોગ પ્રવૃર્િ અંતગપત ર્િદ્યાર્થીઓ એ બનાિેલ નમૂનાઓનયું પ્રદશપન ગોઠવ્્યું. (૨) ર્િશ્વ માતૃભાર્ા રદન ર્નર્મિે યશિુંતરાય નાટયગૃહમાું શ્રી દીિક તેરૈયા નયું િક્તવ્ય ર્શિકોએ લાભ લીધો. (૩) લોકર્િજ્ઞાન કેનદ્ર દ્વારા સુંરિણ રદન ની ઉજિણી કરતયું નાટક ભજિા્યું. 28મી જયલાઇએ "િલ્ડપ નેચર કનઝિેશન"જે અંતગપત સૂયપ ,હિા , વૃિ, ખનીજતેલ િગેરે ના િાત્ર િરરચય નાટય સ્િરૂિે રજૂ કયાપ. (૪) ર્િદ્યાર્થીઓની તબીબી તિાસ સરકારી હોક્સ્િટલના ડોક્ટરો શાળા માું આિેલા. (૫) િિપતારોહણ નો કાયપિમ યોજ્યો ર્િદ્યાર્થીઓ સાર્થે માળનાર્થના ડયુંગર ચડિા ગયેલા. (૬) "Horn please" અક્ષભયાન અંતગપત સ્કાઉટ ગાઇડના 40 બાળકો તેમાું જોડાયા. (૭) ગાુંધી ર્નિાપણ રદને િેશભૂર્ા, ગાુંધીજીના જીિન પ્રસુંગોને આિરી લેતયું ક્ષચત્ર પ્રદશપન ગોઠવ્્યું. આ ઉિરાુંત ર્િર્શષ્ટ પ્રદશપન ગોઠવ્્યું. તેમાું મીઠાનો સત્યાગ્રહ, ગોળમેજી િરરર્દ સરહતનાું ઘટનાિમને સાુંકળી લેિામાું આવ્યા હતા. (૮) ર્શિરાત્રી ને અનયલિીને સાુંસ્કૃર્તક કાયપિમમાું ગણેશ સ્તયર્ત નૃત્ય નારટકા તર્થા ભસ્માસયર િધ નાટક રજય કરી. ર્શિ નયું િાત્ર ભજનના દીકરીએ તાુંડિ નૃત્ય કરી સૌની િાહિાહ મેળિી.
  • 39. 39 સેવા મવસ્તરણ કાયપક્રમો આ કાયપિમ અંતગપત શાળાના ર્શિકો અનય સુંસ્ર્થાઓમાું જઈને માગપદશપન મેળિે છે અર્થિા માગપદશપન આિે છે.બહારની અનય સુંસ્ર્થાઓમાુંર્થી ર્શિકો સુંચાલકોમાું માગપદશપન મેળિિા અહીં આિે છે આમ સેિા ર્િસ્તરણ પ્રવૃર્િ દ્ધદ્વમાગી ર્થાય છે તેની જ લોગ રજય અત્રે કરી છે. (૧) ર્િશ્વ માતૃભાર્ા રદન ● ર્િશ્વ માતૃભાર્ા રદન ર્નર્મિે યશિુંતરાય નાટયગૃહમાું શ્રી દીિકભાઈ તેરૈયા નયું જાહેર િક્તવ્ય હતયું. દક્ષિણામૂર્તિ કયમાર શાળા અને શ્રી ગીજયભાઇ કયમાર મુંરદર ના તમામ ર્શિકોએ પ્રિચન સાુંભળિા ત્યાું ગયેલા. (૨) સિપ ર્શિા અક્ષભયાન ની તાલીમ ● મરહનાના પ્રર્થમ શર્નિારે રાજ્ય સરકારના ર્શિણ ખાતા તરફર્થી સિપ ર્શિા અક્ષભયાન અંગેની તાલીમ લેિા ર્શિકો ગયેલ. (૩) લોકર્િજ્ઞાન કલ્યાણ કેનદ્ર ● લોકર્િજ્ઞાન કલ્યાણ કેનદ્ર િણ દક્ષિણામૂર્તિ કયમાર મુંરદર માું િોતાના કાયપિમનયું આયોજન કરેલ ર્શિકો અને ર્િદ્યાર્થીઓને લાભાક્નિત કરતયું હોય છે.
  • 40. 40 (૪) િાલીઓનયું અભી સ્ર્થાિન ● આ એક અગત્યની પ્રવૃર્િ છે નિા દાખલ કરનાર ર્િદ્યાર્થીઓના િાલીઓ તર્થા ચાલય અભ્યાસમાું જોડાયેલ ર્િદ્યાર્થીઓને દક્ષિણમૂર્તિ ની િરુંિરાઓ નીર્તર્નયમો ર્સિાુંતો અધ્યાિન પ્રવૃર્િઓ િગેરેર્થી િરરક્ષચત કરિા માટે િાલી અભી સ્ર્થાિન પ્રવૃર્િ દરેક સત્રારુંભે આિે છે. (૫) સરકાર શ્રી દ્વારા ર્િર્િધ પ્રકારના અક્ષભયાનો ● જળ બચાિો ઉજાપ બચાિો જેિા સરકાર શ્રી દ્વારા અક્ષભયાન ચલાિિામાું આિે છે તેમા સરિય ભાગ લે છે. (૬) ક્લસ્ટર કિાએ ર્િજ્ઞાન મેળો ● ક્લસ્ટર કિાએ યોજાતા ર્િજ્ઞાન મેળામાું શાળાના ઉિલા ધોરણના ર્િદ્યાર્થીઓને સરિય ભાગીદારી દર િર્ે જયદા-જયદા ર્િર્યો લઈને પ્રોજેક્ટ બનાિી મેળામાું પ્રસ્તયર્ત કરિામાું આિે છે. દાખલા તરીકે "દરરયાઇ શેિાળ ની ખેતી" ર્િશે પ્રોજેક્ટ રજૂ કરેલો. (૭) ક્ક્િઝ નયું આયોજન ● ધોરણ ૭ અને ૮ના ર્િદ્યાર્થીઓ માટે ક્ક્િઝનયું આયોજન. આ ઉિરાુંત સયુંદર અિર લેખન િાુંચે ગયજરાત અંતગપત શાળા પયસ્તકાલયમાુંર્થી પયસ્તક િસુંદ કરી
  • 41. 41 તેનયું િાુંચન આરતી ર્થાળી શણગાર સ્િધાપ મોટી ર્િદ્યાર્ર્થિનીઓએ નાની ર્િદ્યાર્થીઓના હાર્થમાું મહેંદી મયકિી સહઅભ્યાર્સક પ્રવૃર્િઓ નોંધનીય છે. નેત્રદીર્ક પ્રવૃમિઓ (૧) ર્ાળા ર્ંચાયત ● ક્ષગજયભાઈ ર્િનય મુંરદર એ દક્ષિણામૂર્તિ એક સફળ 5a ક્ષગજયભાઈ નાનાભાઈ અને શૈિક્ષણક રફલોસોફીને ભરેલી શાખા ક્ષગજયભાઈ નો અક્ષભપ્રાય છે કે કનયાઓમાું બયદ્ધિ બળ અને છોકરાઓમાું િધય લાગણી બળ િધે તેની મા-બાિ ર્શિકો એ ખાસ કાળજી રાખિાની જરૂર છે આ ર્િચારને રિયાક્નિત કરિા અને લાગણીઓના પ્રિાહને ઉધ્િપગર્ત કરિાના હેતયર્થી શાળા િુંચાયતની રચના કરિામાું આિે છે. માત્ર જીિનમાું લોકશાહી મૂલ્ય પ્રર્ત આદરભાિ કેળિાય તે દ્રષ્ષ્ટએ શાળા િુંચાયતની ચૂુંટણીની પ્રરિયા લોકશાહી િિર્ત એ કરિામાું આિે છે .પ્રર્થમ િગપ પ્રર્તર્નર્ધઓની ચૂુંટણી ર્થાય છે તેમાું ચૂુંટાયેલા પ્રર્તર્નર્ધઓ માું મહામુંત્રી ની િરણી કરિામાું આિે છે શાળા િુંચાયત ને કારણે ર્િનય મુંરદર વ્યિસ્ર્થા િણ સરળ ર્થાય છે ર્શિણકાયપ ગર્તશીલ રહે છે. (૨) First Aid Training ● આજનો ર્િદ્યાર્થી કાલનો નાગરીક છે. આ દૃષ્ષ્ટએ તેમને જિાબદાર નાગરરક બનાિિા જીિનોિયોગી કૌશલ કેળિિા ર્શિણ અિર કાયપિમો શાળાએ કરિા
  • 42. 42 જોઈએ. ર્િનય મુંરદર આ દ્રષ્ષ્ટએ first aid ની તાલીમ ર્િદ્યાર્થીઓને મળે તે માટે તાલીમ િગપ ગોઠિે છે આ માટે જયર્નયર રેડિોસ સુંસ્ર્થાઓનો સહયોગ મેળિિામાું આિે છે આ તાલીમમાું િડિા િડિા િાગિા સાફ કરિા માટે એક અકસ્માત બનાિ બને ત્યારે તાત્કાક્ષલક સારિાર કરી આિી શકાય તેની તાલીમ અિાય છે. ● આ ઉિરાુંત (રડઝાસ્ટર મેનેજમેનટ )આિર્િ વ્યિસ્ર્થાિન અંગે િણ િગપનયું આયોજન ર્થાય છે આ માટે િણ રેડિોસ સુંસ્ર્થા નો સાર્થ અને સહકાર મેળિિામાું આિે છે. (૩) Fun-Day ● આ એક ર્િર્શષ્ટ પ્રવૃર્િ છે અને સાર્થોસાર્થ ખ ૂબ ઉિયોગી એષ્ક્ટર્િટી છે આ મનોિૈજ્ઞાર્નક રીતે િણ લાભદાયી પ્રવૃર્િ છે આ રદિસની ઉજિણી અને તણાિમયક્ક્ત રદન ગણી શકાય.આ ભાગ લેિાર્થી માનર્સક ર્થાક ઉતરી જાય છે ધોરણ 10 અને 12 ના ર્િદ્યાર્થીઓ સતત ધ્યાન અને િરીિાના have ર્થી િધય િરેશાન હોય છે ઉિરર્થી િરીિામાું ઊંચી ટકાિારી આિનારની માતા-ર્િતાની િારુંિાર પ્રગટ ર્થતી હોય છે. તેર્થી ર્િદ્યાર્થી સતત તણાિમાું રહેતા ત્રણ દયલપભજીભાઈ ર્િનય મુંરદર નયું આયોજન કરેલ છે ધોરણ 10 અને 12 ના ર્િદ્યાર્થીઓનો શયભેચ્છા સમારુંભ હોય છે ત્યારે ધોરણ 9 અને ધોરણ 11 ના ર્િદ્યાર્થીઓ અનેક પ્રકારની ફોન ગેમ નયું આયોજન કરે અને આ સાહસ નો કાયપિમ બનાિે છે. સૌ સાર્થે નાચે-કૂદે ધીંગામસ્તી કરે રમે અને સૌ સાર્થે બેસીને
  • 43. 43 જમે છે. ર્િનય મુંરદર ની ખાટી મીઠી સ્િારદષ્ટ મૂર્તિઓનો ભરીને ર્િદાય લઈ રહેલા ર્િદ્યાર્થીઓને એક િળ માટે દયઃખી ન કરિાના શયભાશયર્થી આ રદિસને આનુંદ રદિસમાું ફેરિી નાખિામાું આિે છે. આમ ધોરણ 10 અને 12 ના ર્િદ્યાર્થીઓ અને તણાિ મયક્ત કરિાનો પ્રયત્ન ર્થાય છે તે રદિસે અનય કોઈને મયખ્ય મહેમાન હોતા નર્થી ર્િદ્યાર્થીઓ જ મયખ્ય મહેમાન હોય છે ટૂુંકમાું ર્િદ્યાર્થીઓ માટે ર્િદ્યાર્થીઓ અને ર્િદ્યાર્થીઓ દ્વારા ઉજિાતો રદિસ બની રહે છે. (૪) અચભવ્યક્ક્ત કલબ ● ર્િનય મુંરદરમાું ર્િજ્ઞાન સારહત્ય, મુંડળ જેિા ર્િર્િધ પ્રકારના ક્લબો ચાલે છે. તેમાું ર્િશેર્ છે આ અક્ષભવ્યક્ક્ત ક્લબ તેમજ દરેક પ્રકારની કલા ની અક્ષભવ્યક્ક્ત ર્થતી હોય છે તેમાું એક િખત મને ગમતી તસિીર ર્શર્પક અંતગપત તસિીર પ્રદશપન યોજિામાું આવ્્યું હતયું આ પ્રદશપનનયું ઉદઘાટન કરિા ભાિનગરના ખ્યાતનામ ફોટોગ્રાફર શ્રી જે.ડી દેસાઈ સાહેબ િધારેલા. ક્ષગજયભાઈ ર્િનય મુંરદર ના ર્િદ્યાર્થીઓએ િાડેલા ફોટોગ્રાફ્સ પ્રદશપનમાું ગોઠિિામાું આિેલા િળી દરેક ફોટોગ્રાફ અને તેમને અનયકૂળ ર્શિકો િણ આિિામાું આિેલા આયોજન જોઇ દેસાઈ સાહેબ બોલી ઊઠેલા " આ રીતનું તસવીર પ્રદર્પન બાળકોની ફોટોગ્રાફી કલાને મવકસાવે છે દરેક ર્ાળાએ આયોજન કરવા જોઈએ" (૫) Joy of Giving
  • 44. 44 ● ' મને મારયું િાત્ર બનિા દે, તારા માટે અને જે તારા માટે છે એને માટે હયું છલકાઈશ'. કર્િની આ કાવ્ય કુંરડકા ર્િનયમુંરદરના ર્િદ્યાર્થીઓ માટે લાગણી ની ધારા છે. આ રદિસે ધોરણ નિ અને 11 ના ર્િદ્યાર્થીઓ ઈચ્છા મયજબની િસ્તયઓ ની ખરીદી કરી સમાજમાું જ ઇચ્છા મયજબની વ્યક્ક્તને ભેટ રૂિે આિી સુંતોર્ અનયભિે છે આ રદિસની ઉજિણી દ્વારા ર્િદ્યાર્થીઓના સુંદેશ મળ્યો ' ત્યાગીને ભોગિી જાણ, િા માું ધન અનયનય'. (૬) અમતમથ દેવો ભવ ● હે જી તારા આંગચણયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આર્જે હો... જી ● દક્ષિણામૂર્તિ માટે એક િુંક્ક્ત નર્થી િણ હૃદયની િાણી છે. તે અર્તર્ર્થઓને દેિતયલ્ય ગણિામાું આિે છે. તેર્થી અિારનિાર ર્િર્િધ ર્િર્યોના તજજ્ઞો, ર્િર્િધ તળાિના તજજ્ઞોને ર્નમુંત્રણ આિી બોલાિિામાું આિે છે. ખાસ કાયપક્રમ આ સયિણપ મહોત્સિ દરમ્યાન જે જે નોંધિાત્ર કાયપિમો ર્થયા તેની એક ઝલક. ● તાિીબાઇ ર્િકાસ ગયરય ના બાળકોને ત્રણ માસ સયધી બહાર મુંરદરે દિક લીધા.
  • 45. 45 ● આ િર્પ અને િધયમાું િધય ઉિયોગી બનાિિા જયદા બાલમુંરદરો ના બાળકો ને આમુંત્રણ આિી સરકાર તર્થા નાટકો અને િિેટ શો િગેરે બતાિી તેમની આનુંદીત કયાપ. ● કયમાર મુંરદર ના ર્િદ્યાર્થીઓએ ર્િજ્ઞાનના પ્રયોગ દશાપિતયું પ્રદશપન ગોઠવ્્યું તેમાું િશય પ્રાણીઓ અને િિીઓનો િરરચય કરાિતા 4 ક્ષચત્ર રજૂ કયાપ સયપ્રર્સિ િિીર્િદ શ્રી પ્રદ્યયમન કુંચનરાય દેસાઇ એ આ પ્રદશપનનયું ઉદ્ઘાટન કરેલ ત્યારબાદ િિીઓની અિનિી મારહતી આિી બાળકોને િિી જગતમાું રસ લેતા કરી મયક્યા હતા. ● સયિણપ મહોત્સિ માું મોનટેસરી શતાબ્દીની ઉજિણી ર્િશ્વભરમાું ર્થઈ રહી હતી.તેના અનયસુંધાને આ સુંસ્ર્થાએ મોનટેસરી ર્શિણ િિર્ત અંગે તૈયાર કરેલ િર્ત્રકાનયું ર્િતરણ ક્યું તેમાું સારો પ્રર્તસાદ મળેલો. ● સયિણપ મહોત્સિના કાયપિમનયું આકાશિાણી રાજકોટ િહેલા રેકોરડિંગ ક્યું અને ત્યાર બાદ પ્રસારણ કરેલયું.ક્ષચત્રકાર ભરતભાઈ માળી ના માગપદશપન હેઠળ બાલમુંરદરર્થી હાઇસ્કયલ સયધીની િયમયાપદા િાળા બાળકોને ર્િકાસયાત્રાના ક્ષચત્રોનયું પ્રદશપન કરેલયું.એ બાળકોને આકાશિાણીના અર્ધકારીઓએ મયલાકાત લીધેલી તેનયું િણ આકાશિાણી રાજકોટ લાઈિ પ્રસારણ કરેલ. ● સી શામજી જમોડ એ સયિણપ મહોત્સિ ના અનયસુંધાને િોતાની સુંસ્ર્થાના િડિા ર્િદ્યા ભિનના ઉિિમે િાતાપ સપ્તાહનયું આયોજન કરેલયું. તેમાું દક્ષિણામૂર્તિ ના ર્શક્ષિકાઓએ િાતાપ કહેિાની જિાબદારી ઉિાડી હતી.
  • 46. 46 ● ર્ેત્ુંજી નદીનો ર્ગર્ાળા પ્રવાસ ○ નાના ભાઇના ક્ષચિંતન ર્શિણનયું અધ્યયન કરતા સ્િષ્ટ ર્થાય છે કે તે પયસ્તરકયા ર્શિણ કરતા જીિન ર્શિણને િધય મહત્િ આિતા હતા. તેર્થી ર્શિણના માધ્યમ તરીકે િાઠયપયસ્તક અને ચૉકલેટ ગણતા હતા.પ્રત્યિ અનયભિ દ્વારા ર્શિણ પ્રવૃર્િ દ્વારા ર્શિણ તેર્થી તેઓ િગપખુંડ કરતા િગપખુંડની બહાર મળતા અનયભિને ર્શિણનયું માધ્યમ સ્િીકારતા હતા. આ માટે તેઓશ્રીએ પ્રિાસને િધય મહત્િ આિતા હતા.દક્ષિણામૂર્તિ ર્િનય મુંરદર ના તાત્કાક્ષલક આચાયપશ્રીઓને દીિકભાઈ મહેતા નાના ભાઇના આ ર્િચારને સાર્થપક કરિા એક ડગલયું આગળ િધ્યા અને તેમણે અમરેલી અને ભાિનગર જજલ્લામાું િહેતી લોકમાતા શેત્યુંજી નદીનાું મયળર્થી મયખ સયધીનો ર્િદ્યાર્થીઓને સાર્થે લઇ િગિાળા પ્રિાસ કરેલો.
  • 48. 48
  • 49. 49 ભૌમતક બાબતો દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિન ખ ૂબ જ નાના િાયે શરૂઆત ર્થયેલી. ભાિનગર ના મયખ્ય સ્ટેશન િાસે આિેલી તખ્તર્સિંહજી ધમપશાળા મા સ્ર્થાિના ર્થયેલી. િરુંતય એ નાનયું વૃિ આજે એક ર્િરાટ વૃિ તરીકે ઉભરી આિેલયું છે. આજે અહીં બાલમુંરદરર્થી હાઈસ્કયલ સયધી નો તમામ ધોરણનો સમાિેશ કરિામાું આિે છે. ર્શિણ એક બાબતે દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિન નો ઇર્તહાસ ખ ૂબ જ ર્િશાળ તર્થા ગૌરિપૂણપ રહેલો છે. આજે તમામ ધોરણ માટે અલગ-અલગ ક્લાસ ની વ્યિસ્ર્થા તર્થા તેમાું િણ અ,બ, ક પ્રમાણે તમામ િગપખુંડની અલગ અલગ વ્યિસ્ર્થા. તર્થા બાલ મુંરદર, પ્રાઇમરી, હાઈ સ્કૂલ માટે અલગ-અલગ ઈમારતની વ્યિસ્ર્થા તર્થા તમામ ર્િર્યો માટે ર્શિકો. સુ ારાઓ કોઈિણ સુંસ્ર્થા ના આદશો તર્થા ઉદ્દેશ્ય જો સમાજને કરી દેિાના હોય તો તે સુંસ્ર્થા ચોક્કસિણે ર્િકાસ કરે જ છે. જેમ િરરિતપન જીિનમાું જરૂરી છે તે જ રીતે િોતાની ભૌર્તક જરૂરરયાતો પૂણપ કરિા સુંસ્ર્થાએ ઘણા બધા સયધારા િણ કયાપ છે. જેમકે ર્િજ્ઞાન માટે અલગ લેબોરેટરી હોિી, િાુંચન માટે લાયબ્રેરી અલગ, િહીિટી કામ માટે અલગ વ્યિસ્ર્થા , બાલમુંરદર, પ્રાઇમરી તર્થા હાઇસ્કયલ માટે અલગ ઇમારતની વ્યિસ્ર્થા િગેરે. વ્યવસ્થાઓ દક્ષિણામૂર્તિ ર્િદ્યાર્થીભિનમાું ર્િદ્યાર્થીઓ માટેની તમામ સયર્િધાઓ ઉિલબ્ધ છે. તેમાું સૌચાલય, િીિાના િાણીની વ્યિસ્ર્થા, િાુંચન માટે ની લાઇબ્રેરી, પ્રયોગશાળા, બાલ
  • 50. 50 િીડાુંગણ િગેરે. તર્થા સ્ત્રીઓ માટે િણ અલગ સૌચાલય ની વ્યિસ્ર્થા રાખેલ છે. સાર્થે સ્ટાફ માટે અલગ બેઠક વ્યિસ્ર્થા િણ રાખેલ છે. સુંસ્ર્થામાું કોમ્પ્્યટર લેબ ની િણ વ્યિસ્ર્થા રાખેલ છે. અમયક િગપખુંડમાું સ્માટપ બોડપ ની િણ વ્યિસ્ર્થા રાખેલ છે. ર્િદ્યાર્થી માટેમાટે િારકિંગ વ્યિસ્ર્થા, તર્થા મરહલા સયરિા માટે સીસીટીિી કેમેરા િણ રાખેલ છે. સુંસ્ર્થા શહેરની એકદમ મધ્યમાું હોિાર્થી િાહન વ્યિસ્ર્થા ની સયર્િધા ખ ૂબ જ સરળ રીતે પ્રાપ્ત ર્થાય છે. સંસ્થાના નબળા ર્ાસા કોઈિણ બાબત હુંમેશાું ર્સક્કાની બે બાજય હોય છે જેમાું મજબૂત િાસા તર્થા નબળા િાસા િણ હોય છે. શાળામાું ર્શિકોની ઘટ. સુંસ્ર્થા િાસે િોતાનયું રમત માટેનયું ર્િશાળ મેદાન ન હોવયું. રમત માટેના સાધનો ની અછત િગેરે. એક સમયમાું ર્િજ્ઞાનના િેત્રમાું સમગ્ર ગયજરાતમાું આમ આ સુંસ્ર્થાનો આિતયું હતયું િરુંતય એ િરરણામમાું ઘટાડો જોિા મળ્યો છે. સંસ્થા સામે રહેલ મવકાસની તકો સુંસ્ર્થા માટે ર્િપયલ માત્રામાું ર્િકાસની તકો રહેલી છે. આજના અંગ્રેજી િાતાિરણમાું િણ માતૃભાર્ા માટેનો લગાિો આ સુંસ્ર્થામાું જોિા મળે છે. આ સુંસ્ર્થા દ્વારા જો રમત ગમત માટે અલગર્થી વ્યિસ્ર્થા ગોઠિિામાું આિે તો ર્િદ્યાર્થીઓને તેનો ફાયદો મળે તેમ છે. આઇઆઇટીમાું જિા માટે ધોરણ 11 અને 12 સાયનસ AIEEE ,JEE ની તૈયારી
  • 51. 51 માટે ર્િશેર્ ધ્યાન આિે તો ર્િદ્યાર્થીઓને તર્થા સુંસ્ર્થાને ર્િપયલ માત્રામાું ર્િકાસની તકો રહેલી છે. તારણો મારા સુંશોધનના અંતમાું હયું એવયું તારણ કરી શકયું છું કે આ સુંસ્ર્થા હકારાત્મક િલણ ધરાિે છે. આ સુંસ્ર્થા િોતાના રહત માટે નહીં િરુંતય સમાજના ર્શિણ માટે અડીખમ ઉભયું છે. ર્િદ્યાર્થીઓના રહત તે સુંસ્ર્થા માટે સિોિરી છે તે તેમનો ઇર્તહાસ જણાિે છે.તર્થા અિિાનાર િર્ો માું સુંસ્ર્થા િોતાનો ર્િસ્તાર િણ િધારશે તેિો મને ર્િશ્વાસ છે તર્થા પ્રગર્ત કરશે. અનુભવો મારા સુંશોધનના અનયભિમાું એક િાત ચોક્કસ કહીશ કે સુંસ્ર્થા તરફર્થી મને સુંપૂણપ સહયોગ મળ્યો તર્થા મને જોઈતી તમામ મારહતી સુંસ્ર્થા દ્વારા મને પ્રાપ્ત ર્થઇ. ખ ૂબ જ સારો અનયભિ તર્થા સુંસ્ર્થા તરફર્થી એક હકારાત્મક િલણ જોિા મળ્્યું. આજ પ્રકારનયું િલણ ર્િધાર્થીઓ માટે િણ રાખે છે તેિો મારો અનયભિ કહે છે. સંદભપ સૂચચ (૧)દચિણામૂમતિ મવદ્યાથીભવન લેખક:-ડો. રવીન્ર અં ારરયા (૨) દચિણામૂમતિ મવદ્યાથીભવનમાં પુનરુત્થાન કથા લેખક:- ડો. રવીન્ર અં ારરય
  • 52. 52 ર્રરમર્ષ્ટ દક્ષિણામૂર્તિ ઘણી સુંકલ્િનાઓ રહેલી જેમકે, સમાજમાું અનય.નું સાધી શકે સહૃદય સુંિેદનશીલ નાગરરક બને અને ધમપ જાર્ત જ્ઞાર્ત રુંગ ભાર્ાના ભેદ િર સમાનતા અને માનિને સ્િીકારે તે ર્શિણ અને અિનાિીશયું. ર્શિક ર્િદ્યાર્થી િાલી ર્ત્રકોણમાું કેનદ્રસ્ર્થાને ર્િદ્યાર્થી રહેશે અને ર્શિક બગીચાના છોડ ની માિજત કરનાર માળીનયું કામ કરશે. 'સમગ્ર કેળિણી' કે અમારો મુંત્ર છે જે અમે મૂલ્યોની સમજ ર્િભૂર્ત તર્થા માનિીય માિદુંડ એ સુંસ્ર્થા નો લક્ષ્ય છે આજનો બાળક કાલનો નાગરીક બને ત્યારે આસિાસના સમાજ તર્થા ર્િશેર્માું િયાપિરણ અંગે જાગૃત રહીને જીિન િિર્ત અિનાિે તેિી દ્રષ્ષ્ટ કેળિિા માટે પ્રર્તબિ છે. સો િર્પર્થી દક્ષિણામૂર્તિ ને કેળિણી સૌર્થી શરૂ ર્થઈ સહયમાું પ્રસરી સૌંદયપ અને ર્શિ તત્િ ના રેલાિે છે.તે િરુંિરામાું અમે આગામી િર્ોમાું િણ સ્િયું ર્શસ્ત સુંચાલનના ગયણો તર્થા ગ્રહણશીલ સાર્થે િૈર્શ્વક પ્રિાહ ર્થી િરરક્ષચત રહી સહકાર સમાનતા અને બુંધ ર્થિાર્થી િોતાના અને અનય ના સ્િાતુંત્ર તર્થા સ્િાક્ષભમાન માટે સુંિેદનશીલ નાગરરકો તૈયાર કરિાની અમારી અક્ષભલાર્ા છે. અસ્તય!
  • 53. 53