Topic covers introduction, meaning & concept of psychology, educational psychology, co-relation between psychology and educational psychology, usefulness of educational psychology & scope of educational psychology (in Gujarati language). very useful for student teachers or who are beginners in educational field. Teacher educators also can use for their lecture.
2. મનોવિજ્ઞાન : અર્થ
• લગભગ ૧૨૫ િર્થ પહેલા શરૂઆત પામેલો વિર્ય
• અંગ્રેજીમાાં સાયકોલોજી શબ્દ : સાઇક (આત્મા) +
લોગોસ (વિજ્ઞાન)
• શરૂઆતે આત્માનાં વિજ્ઞાન તિીકે ઓળખાતાં
• ત્યાિ બાદ મનનાં વિજ્ઞાન સ્િીકાિિામાાં આવ્ાં
• ઓગિીસમી સદીના અંતમાાં ચેતનાનાં વિજ્ઞાન તિીકે
ઓળખાતાં ર્્ાં
• આજે માનિી અને માનિેત્તિ પ્રાિીઓના િતથનનો
અભ્યાસ કિતાં શાસ્ત્ર ગિાય છે
Created & Presented By : Dr. KeVaL Andharia
3. આમ મનોવિજ્ઞાને સૌ પ્રર્મ
આત્મા ગમાવયો, ત્યાિબાદ મન
અને ચેતના ગમાિી હિે તેની
પાસે િધ્ાં છે એક માત્ર િતથન
Created & Presented By : Dr. KeVaL Andharia
4. વયાખ્યાઓ
• પયાથિિિના સમ્પકથમાાં ર્તી વયક્તતની પ્રવૃવત્તઓનાં િૈજ્ઞાવનક
અધયયન - વૂડિર્થ
• સજીિ પ્રાિીઓના હેતલક્ષી િતથનનાં શાસ્ત્ર
- મેતડૂગલ
• મનોવિજ્ઞાનને મનષ્ય અને પ્રાિીઓના િતથનનાં વિજ્ઞાન કહે
છે - જ્યોર્જ જે મૌલી
• માનિીય િતથન અને માનિીય સાંબાંધોનો અભ્યાસ
- ક્રો અને ક્રો
• મનોવિજ્ઞાન એ િતથનનાં હકિાત્મક વિજ્ઞાન છે
- ઇ. િોટ્સન
Created & Presented By : Dr. KeVaL Andharia
5. • ટૂાંકમાાં,
મનોવિજ્ઞાન એ પયાથિિિના સમ્પકથમાાં ર્તા
સજીિ પ્રાિીઓના િતથનનો અભ્યાસ કિતાં શાસ્ત્ર
• િતથન : વયક્તતની એિી રક્રયા કે જેને વનિપેક્ષ
િીતે જોઇ અને અિલોકી શકાય
• િતથનના પ્રકાિ (સ્કીનિ મજબ) : વનષ્કવર્િત
િતથન અને આપન્ન િતથન
Created & Presented By : Dr. KeVaL Andharia
6. મનોવિજ્ઞાન : સ્િરૂપ
• મનોવિજ્ઞાન મનષ્ય અને પ્રાિીઓના િતથનનો અભ્યાસ કિે છે.
• િતથનમાાં જ્ઞાનાત્મક, ભાિાત્મક અને રક્રયાત્મક એમ ત્રિ પ્રકાિની
પ્રવૃવત્તઓનો સમાિેશ ર્ાય.
• િતથનનો િૈજ્ઞાવનક પધધવતએ અભ્યાસ કિે છે.
• તે ‘િતથન કેવાં છે?’ નો ઉત્તિ આપે છે. ‘િતથન કેવાં હોવાં જોઇએ?’
નો ઉત્તિ આપતાં નર્ી. એટલે કે અણભપ્રાયાત્મક છે ધોિિાત્મક
નર્ી.
• િતથનનાં િિથન, સમજૂતી, વનયાંત્રિ અને આગાહી એ મનોવિજ્ઞાનનાં
કાયથક્ષેત્ર છે.
Created & Presented By : Dr. KeVaL Andharia
7. Created & Presented By : Dr. KeVaL Andharia
સા
મા
ન્ય
મ
નો
વિ
જ્ઞા
ન
સમાજલક્ષી મનોવિજ્ઞાન
પ્રાયોણગક મનોવિજ્ઞાન
મ
નો
વિ
જ્ઞા
ન
ની
શા
ખા
ઓ
8. મનોવિજ્ઞાન અને વશક્ષિ િચ્ચેનો સાંબાંધ
Created & Presented By : Dr. KeVaL Andharia
• મનોવિજ્ઞાન વયક્તતના િતથનોનો અભ્યાસ કિે છે.
• વશક્ષિ વયક્તતના િતથનોમાાં ઈચ્ચ્છત પરિિતથન લાિિાની
પ્રરક્રયા છે.
• મનોવિજ્ઞાન અને વશક્ષિ િચ્ચે વયક્તતનાં િતથન સામાન્ય છે.
9. શૈક્ષણિક મનોવિજ્ઞાન
વશક્ષિ + મનોવિજ્ઞાન
શૈક્ષણિક પરિક્સ્ર્વતમાાં મનોવિજ્ઞાનનો ઉપયોગ
અધયયન-અધયાપન પરિક્સ્ર્વતમાાં મનોવિજ્ઞાનનો ઉપયોગ
અધયયન અને અધયાપન દિવમયાન વશક્ષકો અને વિદ્યાર્ીઓના
િતથનોનો અભ્યાસ
Created & Presented By : Dr. KeVaL Andharia
10. શૈક્ષણિક મનોવિજ્ઞાન
“શૈક્ષણિક મનોવિજ્ઞાન , મનોવિજ્ઞાનના એ તથ્યો અને વસધધાાંતોનો
અભ્યાસ કિે છે કે જે વશક્ષિની પ્રરક્રયાને સમજિામાાં અને
સધાિિામાાં મદદરૂપ ર્ાય છે.”
- કોલેસ્નીક
“શૈક્ષણિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની એક શાખા તિીકે વશક્ષિના
સાંદભથમાાં િતથનનાં અનમાન કિિા, વનયાંવત્રત કિિા અને સમજિામાાં
મદદરૂપ બને એિા ચલોનો અભ્યાસ કિે છે.”
- હબોઇસ અને અલ્િસન
Created & Presented By : Dr. KeVaL Andharia
11. શૈક્ષણિક મનોવિજ્ઞાન : સ્િરૂપ
• શૈક્ષણિક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે.
• શૈક્ષણિક પરિક્સ્ર્વતમાાં ર્તાાં િતથનનો અભ્યાસ કિે છે.
• તે સામાન્ય મનોવિજ્ઞાનની એક શાખા છે.
• િતથનના અભ્યાસ માટે વનિીક્ષિ, પ્રયોગ, વયક્તત-અભ્યાસ,
મલાકાત, સામાજીકતાવમવત જેિી પદ્ધવતઓનો ઉપયોગ કિે છે.
• પ્રયોગોના અભ્યાસને આધાિે તેમની ચકાસિી કિી વસદ્ધાાંતોનાં
પ્રસ્ર્ાપન કિે છે.
• મનોિૈજ્ઞાવનક વસદ્ધાાંતોનો શૈક્ષણિક પ્રરક્રયામાાં વિવનયોગ કિે છે.
Created & Presented By : Dr. KeVaL Andharia