2. ૧.પૂવવ ભૂનિકા:
• પર્ાવવરણ િાં રહેલી જીવસૃષ્ટીિી જે રચિા છે તેિે નિવસિ તંત્ર કહે છે.
• પર્ાવવરણ અિે તેિાં રહેલી જીવ સૃષ્ટી એક બીજા સાથે ગાઢ સંબંધ ધરાવે
છે. પર્ાવવરણ િાં રહેલી જીવસૃષ્ટી જે રચિા છે તેિે નિવસિ તંત્ર કહેવાર્.
દા. ત. ૧. પક્ષી ઓ આકાશ િાં જ ઉડતા રહે એથી તેિિે હવા આચ્છાદદત
પર્ાવવરણ િાફક આવે અિે તે હવા િા પર્ાવવરણ મુજબ નું પોતાનું જીવિ
નિભાવી લે છે.
• િાછલી કે જળ વિસ્પનત પાણી િાં જ રહેવાનું અનુકુળ છે અિે તે પાણી પર
પોતાનું જીવિ નિભાવે છે.
• આિ જુદા જુદા પર્ાવવરણ િાં રહેતી જીવસૃષ્ટી પોતાિા પર્ાવવરણિે અનુકુળ
થઇ િે જીવિ નવતાવે છે. આિાં જો કોઈ ફેરફાર થાર્ તો તે સંગત જીવ
સૃષ્ટી પર નવપરીત અસર થાર્. દા.ત. જો તળાવ િં પાણી સુકાઈ જાર્ તો
જળચર પ્રાણી ઓ મૃત્યુ પાિે.
8. ૩. નિવસિતંત્રિા ઘટકો
• નિવસિતંત્રિા મુખ્ર્ બે ઘટકો છે.
1. સજીવ (Biotic) અિે ૨. નિજીવ ( Abiotic) ઘટકો
૧. સજીવ (Biotic) ઘટકો : વિસ્પનત, પ્રાણીઓ, અિે જીવાણું ઓ
૨. નિજીવ ( Abiotic) ઘટકો : કાબવનિક પદાથવ જેવા કે પ્રોટીિ,
કાબોહાઈડ્રેટ, લીપીડ, ડી.એિ.એ, કાબવનિક પદાથવ છે જર્ારે હાઇડ્રોજિ,
કાબવિ,ઓક્કક્કસીજિ, અિે પાણી અકાબવનિક પદાથો છે.
9. ૩. નિવસિતંત્રિા ઘટકો
• સજીવ ધટકોનું નવભાજિ િીચે પ્રિાણે ચાર ઘટકો િાં કરી સકાર્
1. ઉત્પાદકો (Producers)
2. ઉપભોક્કતા (Consumer)
3. મૃતોપ્જજીવી (Decomposers)
4. રૂપાંતરકારો (Recihcers or Transformers)
10. 3.1 ઉત્પાદકો (Producers)
સ ૂર્વ િાંથી ઉજાવ િેળવી સંશ્લેષણિી દિર્ા દ્વારા ખોરાક ઉત્પન્ન કરી જીવતા
જીવો િે ઉત્પાદકો કહેવાર્ છે. તેિાં સ્વર્ં-પોષી જન્ુંઓિો, લીલા
પાિવાળી વિસ્પનત ઓ, દદરર્ાઈ છોડ, શેવાળ કે લીલ િો સિાવેશ
થાર્ છે.
11. ૩.૨ ઉપભોક્કતા (Consumer) ભક્ષકો
• ઉપભોક્કતા પોતે ખોરાક તૈર્ાર કરી શકતાં િથી પણ બીજા એ તૈર્ાર
કરેલા ખોરાક પર આધાર રાખે છે. આ સમૂહ િાં જુદા જુદા પ્રકાર િા
પ્રાણીઓ અિે કીટાહાર વિસ્પનત િો સિાવેશ થાર્ છે. આ પ્રકાર િે
બીજા પાંચ જુદા જુદા નવભાગ િાં વહેચી સકાર્. દા.ત.
13. ૧.શાકાહારી
• ફક્કત વિસ્પનતિો આહાર કરિારા પ્રાણીઓ આવે જેવા કે ગાર્, ભેસ,
ઘોડો, બકરી, ઘેટા વગેરે.
૨ િાંસાહારી
• િાંસ િો ખોરાક તરીકે ઉપભોગ કરિારા દહિંસક પ્રાણીઓ આવે જે
શાકાહારી પ્રાણીઓ િો આહાર તરીકે ઉપર્ોગ કરે છે.
૩. ઉપર િા ૧ અિે ૨ િાં આવેલા પ્રાણીઓ િો આહાર તરીકે
ઉપર્ોગ કરે જેિ કે બબલાડી ઉંદર િે ખાર્, સાપ ઊંદર િે ખાર્.
14. ૪. સહૂહ ૪ િાં ૩ િો આહાર તરીકે ઉપભોગ કરિારા પ્રાણીઓ િો
સિાવેશ થાર્ છે જેિ કે વાઘ બબલાડી િે ખાઈ જાર્, સિડી સાપ િે ખાઈ
જર્
૫. સમૂહ ૫ િાં સવવ ભક્ષી જેવા કે રીછ િો સિાવેશ થાર્ છે.
15. ૩.૩ મૃતોપ્જજીવી (Decomposers)
• કેટલાક સજીવો પોતાનું પૂરું આયુષ્ર્ ભોગવીિે મૃત્યુ પાિે છે. તેિિા
મૃત શરીર પર કેટલાક જીવાણું ઓ િભે છે અિે મૃત શરીર િે છીન્ન
બભન્ન કરી કરે છે, અિે તે સડવા િાંડે છે. આ પ્રકાર િા જીવાણું ઓ િે
મૃતોપ્જજીવી કે સડાવિારા કહેવાર્ છે.
16. 3.4 રૂપાંતરકારો (Rechicers or Transformers)
• મૃતોપ્જજીવી સજીવો પોતાનું કાર્વ સંપૂણવ કરી સકતા િથી, તેથી બીજા
સુક્ષિ જીવો િાિા િાિા ભાગો નું અકાબવનિક તથા કાબવનિક તત્વ િાં
રૂપાંતર કરે છે. આ રૂપાંતદરત તત્વો જલાવરણ, વાતાવરણ કે મૃદાવરણ
િાં િળી જાર્ છે. ઉત્પાદકો આ તત્વોથી જ પોતાનું અસ્સ્તત્વ ટકાવી
રાખે છે.
• તેથી આ ઘટિા ચિ સતત અિે નિર્નિત ચાલ્ું જ રહે છે. આ ઘટિા
ચિ આહાર પર આધાદરત હોવાથી આ ચિ િે આહાર શુખલા કે
પોષણકડી કહેવાર્ છે.
17.
18.
19. ૪. નિવસિ તંત્ર િાં ઉજાવ-વહેંણ
• સૂર્વ િાંથી િીકળતી ઉજાવ પૃથ્વી િી આસપાસ િા વાતાવરણ િે ભેદી િે
પૃથ્વી પર પહોચે ત્ર્ારે તે લગભગ ૪૭% હોર્ છે. આ પૈકીિો ફક્કત ૧૫%
ઉજાવ પ્રકાશ સંશ્લેષણ િાં વપરાર્ છે. આ પદ્ધનત થી વિસ્પનત પોતાનું પોષણ
િેળવે છે. અથાવત ઉજાવ નું વિસ્પનત િાં પ્રવેશ થાર્ છે. પ્રાણી ઓ આ
વિસ્પનત નું ભક્ષણ કરે છે તેથી આ ઉજાવ પ્રાણી ઓ િાં પહોચે છે. આ પ્રાણી
ઓ િે દહિંસક પ્રાણી ઓ ખાર્ તેથી ઉજાવ તેિિા િાં જાર્ િદહ તો જો તે તેિનું
જીવિ પૂરું કરી િે મૃત્યુ પાિે તો તેિિા મૃત શરીર પર િભતા જીવો િાં તે
ઉજાવ નું વહિ થાર્. આ જીવો તે ઉજાવ િાંથી નવભાજિ કરી વાતાવરણ િાં
ઓક્કસીજિ અિે બીજા વાયુ ઓ છોડે જેિે ફરી થી પ્રાણી ઓ અિે વિસ્પનત
પોતાિા નવકાસ િાટે ઉપર્ોગ કરે. આિ વિસ્પનત થી શરુ કરી પાછુ ત્ર્ાં જ
ચિ પૂરું થાર્ અિે ફરી થી તેજ પ્રદિર્ા શરુ થાર્ છે.
20. • આ રીતે નિવાસિ તંત્ર િાં ઉજાવ નું વહેંણ સતત અિે નિર્નિત રીતે
ચાલુ જ રહે છે.
િોંધ : ૧ ઉજાવ િા વહેણિા દરેક તબક્કે ઉજાવ નું કુલ પ્રિાણ જે છે તેજ
રહે છે. (થિોડાઈિેિીક્કસ િા નસદ્ધાંત પ્રિાણે)
૨. પ્રાપ્જર્ ઉજાવિાંથી તેનું કેટલેક અંશે રૂપાંતર અિે કેટલીક ઉજાવ અમુક
પ્રિાણ િાં નિષ્ક્ષ્િર્ રહેતી હોર્ છે. આ રૂપાંતર વખતે નિષ્ક્ષ્િર્ ઉજાવ
(Entropy) િાં વધારો થતો જ રહે છે. (થિોડાઈિેિીક્કસ િા દીતીર્
નસદ્ધાંત પ્રિાણે)
૩. નિષ્ક્ષ્િર્ ઉજાવ વણ વપરાર્ેલી વાતાવરણ િાં અસ્સ્તત્વ ધરાવતી
ઘુિતી રહે છે.
૪. થર્મોડાઈનેર્મીક્સ નો પ્રથર્મ સસદ્ાાંત : “િવી શસ્ક્કત ઉત્પન્ન કરી શકાતી
િથી કે તેિો નવિાશ થતો િથી િાત્ર તેનું એક સ્વરૂપ િાંથી બીજા સ્વરૂપ
િાં રૂપાંતર થ્ું રહે છે”.
21. • થર્મોડાઈનેર્મીક્સ નો દ્વિતીય સસદ્ાાંત : “શક્ક્તનુાં એક સ્વરૂપ ર્માાંથી બીજા
સ્વરૂપ ર્માાં પરરવતતન થાય છે ત્યારે સનષ્ક્રિય ઉજાત (Entropy) ર્માાં વધારો
થાય છે પણ ઉપયોગ ર્માાં લઇ શકાય તેવી ઉજાત ર્માાં ઘટાડો થાય છે.”
23. ૫.૧ પદરસ્સ્થનત નવજ્ઞાિ િી પરંપરા
• જૈનવક સમુદાર્ સિર્ િી સાથે ચોક્કસ કે સ્પસ્ટ ફેરફાર કરતો જ રહે છે.
જર્ાં સુધી પરસ્પરાવલંબી ઈનરીઓવાળી સજીવ રચિાઓ બિી જતી
િથી ત્ર્ાં સુધી દરેક સમુદાર્ િાં િનિક ફેરફારો થતા જ રહે છે. આ રીતે
જે તે પ્રદેશ િાં વિસ્પનત અિે પ્રાણીઓિા સમુદાર્ િાં પદ્ધનત સર
ફેરફારો થતા હોર્ છે અિે પદરણાિે સ્થાર્ી સમુદાર્ બિાવતા હોર્ છે
તેિે પદરસ્સ્થનતકીર્ અથવા જૈનવક પરંપરા કહેવાર્ છે.
• નિવસિતંત્ર િાં સિર્ાંતરે જૈનવક જાનતઓિા બંધારણ િાં થતા
પદરસ્સ્થનતકીર્ ફેરફારોિી પ્રદકર્ા િે અનુિર્મણ કહેવાર્ છે.
24. પદરસ્સ્થનતકીર્ પરંપરા િી લાક્ષણીકતાઓ
(અનુગિિ કે અનુિિણ િી લાક્ષણીકતાઓ)
1. તે અસ્થાઈ જૈનવક સમુદાર્ થી સ્થાઈ જૈનવક સમુદાર્ તરફ પ્રગનત કરે છે.
2. તેિા િનિક તબ્બકાઓ એક જ દદશા િાં નિર્નિત હોર્ છે કે થિાર સમુદાર્
િો અંદાજ વૈજ્ઞાનિક બાંધી લઇ સકે છે.
3. તેિી પરમ્પરાકીર્ િનિક તબ્બકાઓિાં થિાર જાતી વૈનવધ્ર્તા,
કદ,સ્થાિ,પદાથો,કે રજકણો િાં થવાિી વૃનત જોઈ શકાર્ છે.
4. તે સરળ આહાર સૃનખલાથી જદટલ આહાર જાળ તરફ આગળ જાર્ છે.
5. તે કુદરતી ટેવ ધરાવે છે જેવી કે આરવ સ્સ્થનત િાં સુધારો કરવાિી વૃનત
ધરાવતા હોર્ છે.
6. વિસ્પનત સમુદાર્ોિી પરંપરા વહેલી જોવા િળે છે જર્ારે પ્રાણી ઓિાં
થતી પરંપરા ધીિી હોર્ છે.
25. અનુિિણ કે અનુગિિ િા પ્રકાર (Types of
succession)
• જે તે પ્રદેશ િી જિીિ િા ખાલીપણ કે ખુલ્લાપણ એટલે જિીિ િી
સપાટી િે સહેલાઇથી જોઈ શકવાિા આધારે અનુિિણ િા િીચે મુજબ
િા પ્રકારો હોર્ છે.
• ૧. મુખ્ર્ અનુિિણ (Primary Succession)
• ૨. ગૌણ અનુિિણ (Secondary Succession)
• ૩. ઋ્ુઓ સાથે અિે સિર્ાંતરે થ્ું અનુિિણ (Seasonal and cyclic
Succession)
26. મુખ્ર્ અનુિિણ (Primary Succession)
• આ પ્રકાર િા અનુિિણ િી સરુઆત એવી જગ્ર્ા એથી થાર્ છે કે જર્ાં
કોઈ પણ પ્રકાર િા સજીવોિો વસવાટ િ હોર્, એટલે કે ત્ર્ાં જીવિ
શક્ય િ હોર્ જેવી કે લાવારસથી ઢંકાર્ેલી જિીિ, ખુબ ઠંડા
દહિનશખરો, રણ વગેરે. પરં્ુ કાળિિે આબોહવા, જિીિિી
પદરસ્સ્થનતિાં ફેરફાર વેગેરે િે કારણે અહી અમુક પ્રજાનતઓિો ઉદ્ભવે
અિે નવકાસ પાિતી જાર્.
• એક અંદાજ પ્રિાણે આ અનુિિિીર્ પદરસ્સ્થનતિી પરાકાસ્થાએ
પહોચતા લગભગ ૧૦૦૦ વષવ કરતા પણ વધારે સિર્ લાગે છે.
27. ગૌણ અનુિિણ (Secondary Succession)
• આ પ્રકાર િા અનુિિણ િે સાિાનર્ અનુિિણ કહી સકાર્. આિાં
સજીવો િી હાજરી હોર્ છે પણ ધણી વખત કુદરતી આફતો જેવી કે
જ ંગલો િી આગ, વિસ્પનત જનર્ રોગો, અિાવૃસ્તી, ભૂકંપ વગેરે કારણે
સજીવ જીવિ ઘણેખરે અંશે િાશ થાર્ છે.પરં્ુ અમુક પરસ્પરાવલંબી
સજીવો તેિજ સારા પ્રિાણ િાં કાબવનિક પદાથો બાકી રહે છે જે
સિર્ાંતરે આબોહવા તથા જિીિ િી અનુકુળ સ્સ્થનત સજાવતા િવા
સજીવો સમુદાર્ો ઉત્પન્ન થાર્ છે અિે નવકાસ િી સરુઆત થાર્ છે.
• આિો ગાળો લગભગ ૫૦ થી ૨૦૦ વષવિો હોર્ છે.
28. ૬. આહાર-શૃંખલા, આહાર જાળ અિે
પારીસ્સ્થતીક નપરાિીડ
• આહાર-શૃંખલા : “એક પોષણ સ્તર (જેિ કે ઉત્પાદકો) િાંથી બીજા
પોષણ સ્તર (જેિ કે ઉપભોક્કતા) િાં કાર્વશસ્ક્કત કે ઉજાવ િી થતી
તબદીલી િે આહાર-શૃંખલા કે પોષણ-કડી કહેવાર્ છે.
• આહાર જાળ : “િીવાસિ તંત્ર િાં ધણીબધી આહાર શૃંખલા હોર્ છે. આ
બધી આહાર શૃંખલા પારસ્પદરક સંબધ ધરાવે છે અિે તેિા પારસ્પદરક
જોડાણ થી તૈર્ાર થતા િાળખાિે આહાર જાળ કહે છે.
29. Food chain
A food chain
tells us what is
eaten by what
in an
ecosystem.
30. Example of a food chain
Many insects
feed on nectar
which they
gather from
flowers.
33. What does this food chain
show?
• The plant is eaten by
the slug.
• The slug is eaten by the
frog.
• The frog is eaten by the
heron.
34.
35.
36.
37.
38.
39. પાદરસ્સ્થનતક નપરાિીડ (Ecological Pyramid)
• પોષણકડીિાં રહેલા પોષણિા નવનવધ સ્તરે આવેલા સજીવ રચિાઓિી
સંખ્ર્ા, જૈવભાર, અિે ઊજાવિે લક્ષિાં રાખીિે આકૃનતઓ બિાવવાિાં આવે
તો િિશ: એક આકૃનત ઉપર બીજી બંધબેસતી આકૃનત િળે છે. આ રીતે
બિતી પૂણવ આકૃનતિે નપરાનિડ કહેવાિાં આવે છે.
• “પોષણ કડીિા નવનવધ સ્તરો વચ્ચેિાં સંબંધો દશાવવવા નવનવધ નપરાનિડો
રચવાિાં આવે છે.આ નપરાનિડોિે “પદરસ્સ્થનતકીર્ નપરાનિડો” કહેવાિાં આવે
છે.
40. સંખ્ર્ાિા નપરાનિડો
• દરેક પોષણસ્તરો પર આવેલી વસ્તીની ગીચતા.
• દરેક પોષણસ્તરો પર ભક્ષકોની સાંખ્યા ઘટે છે.
• ર્મોટા પ્રાણીઓ નાનાાં પ્રાણીઓનુાં ભક્ષણ કરે છે.
48. 6.3નપરાિીડ દોષ
૧ નપરાિીડ થી નિવસિ તંત્ર નું મૂલ્ર્ાંકિ તો થઇ સકે પણ તેિિા દ્વારા
ઉજાવ વહેણ િો સંપૂણવ ખ્ર્ાલ આવતો િથી. આ એક દોષ છે.
૨. ઉપભોક્કતા નું સ્થાિ પણ નિનિત કરી શકા્ું િથી.
૩. બધા જ સજીવો િે એક સરખા િાપ િાં દશાવવવાિાં આવે છે
૪. જૈવ ભાર નપરાિીડ િાં એકબીજા થી તદ્દિ જુદા પ્રકાર િી જીવસૃષ્ટીિા
સમૂહિા વજિ િે લક્ષ િાં રાખવાિાં આવે છે.
૫. જૈવભાર નપરાિીડ અિે શસ્ક્કત નપરાિીડિી સરખાિણી કરી િ શકાર્.
૬. ગાબણનતક િોડલ કે કમ્પ્જયુટર િોડલિી રચિા િાટે નપરાિીડ તદ્દિ
અથવહીિ બિી જાર્ છે.
49. ૭. નિવસિતંત્રિો પદરચર્ અિે લાક્ષબણકતાઓ
• પર્ાવવરણ અિે તેિાં રહેલી જૈનવક સૃષ્ટી વચ્ચે સં્ુલિ હોર્ છે. બંિે
વચ્ચે િા સંબધ િે િીવસિતંત્ર તરીકે ઓળખવાિાં આવે છે.
• પર્ાવવરણ િાં થતા અસાધારણ ફેરફારિે કારણે આ િીવસંતંત્ર સિ્ુલા
જાળવી શક્ું િથી.
• પર્ાવવરણ િે બે ભાગ િાં વહેચી સકાર્. ૧. જૈવ પર્ાવવરણ અિે ૨.
અજૈવ પર્ાવવરણ. આ બંિે પર્ાવવરણ અિેક પદરબળો િાં વહેચી
સકાર્.
• નિવસિતંત્ર િાં જૈનવક અિે અજૈનવક ધટકો વચ્ચે પારસ્પદરક સંબધો
જોવા િળે છે. તેિ છતાં નિવસિતંત્રિી બહાર િો કોઈ પણ ઘટક પણ
પદરવતવિ લાવી સકે છે.
50. • નિવસિતંત્રિાં પદરબળોિે ત્રણ સમૂહ િાં વહેચી સકાર્,
1. ભૌનતક પદરબળો
2. આબોહવા કીર્ પદરબળો
3. જૈનવક પદરબળો
ભૌનતક પદરબળોિાં જિીિ, પાણી, અિે હવા િો સિાવેશ થાર્ છે, જર્ારે
આબોહવાકીર્ પદરબળો િાં તાપિાિ, ભેજ, પવિ, પ્રકાશ વગેરે િો
સિાવેશ થાર્ છે. જર્ારે જૈનવક પદરબળો િાં સજીવો િહત્વ િો ભાગ
ભજવે છે.
51. • નિવસિતંત્રિા ચાર મુખ્ર્ ધટકો છે.
૧. અજૈનવક પદાથવ
૨. ઉત્પાદકો
૩. ઉપભોક્કતાઓ અિે
૪. મૃતોપ્જજીવી ઓ કે સડાવિરા.
જર્ારે નિવસિતંત્ર િાં આ ચારેર્ ઘટકો આવેલા હોર્ તો તેિે સાંપૂણત
સનવસનતાંત્ર કહે છે અિે જો આ ચાર િાંથી એક પણ ઘટક ઓછુ હોર્ તો તેિે
અપૂણત સનવસનતાંત્ર કહે છે. જેિ કે સમુર િાં ખુબ ઊંડે કે ગુફા િાં ખુબ અંદર
સૂર્વ િો પ્રકાશ પહોચતો િથી તેથી ત્ર્ાં ઉત્પાદકો હોતા િથી તેથી તેિે અપૂણવ
નિવસિતંત્ર કહે છે.
52. ૭.૧ જલીર્ નિવસિતંત્ર
• જળ-વિસ્પનત િાટે િા નિવસિતંત્ર િાં અજૈનવકો તરીકે પાણી, પોષક
રવ્ર્ો, ઓસ્ક્કસજિ, કાબવિ ડાર્ોક્કસાઈડ વગેરે હોર્ છે. આ જલીર્
નિવસિતંત્ર િાં ઉત્પાદકો તરીકે મુબળર્ા ધરાવતા છોડવાઓ અિે
પાણી ઉપર મુક્કતપાણે તરતા અનત સુક્ષ્િ લીલ િો સિાવેશ થાર્ છે.
આ છોડવાઓ શસ્ક્કત િો સંગ્રહ કરે છે અિે ઓક્કસીજિ મુકત કરે છે.
• આિાં િાિાં િાિાં જીવો, જ ં્ુઓ કે અળનસર્ાઓ આ છોડવાઓિાં મૂળો
કે પાિ સાથે ચીટકી રહે છે. (પ્રાથનિક ઉપભોક્કતા)
• આ જીવડા ઓ િે િાિી િાિી િાછલી કે દેડકા કે અનર્ પ્રકાર િા
જળચરો ખાઈ જાર્. (દ્વદ્વતીર્ ઉપભોક્કતા)
• આ િાિી િાછલી અિે જળચરો િે કાચબા કે િોટા જળચરો ખાઈ
જાર્.(્ૃતીર્ ઉપભોક્કતા)
• િાછલી ઓ િો િાિવી આહાર તરીકે ઉપર્ોગ કરે છે તેિે જલીર્
નિવસિતંત્ર િાં સિાવેશ કરી સકાર્ િદહ.
53. • આ પૈકી િા કેટલાક સજીવો િાશ થાર્ છે. તેિિા શરીર પાણી િાં જ પડી રહે
છે અિે તે પાણી િાિો કચરો બિાવે છે. આ કચરા પર મૃતોપ્જજીવી તરીકે ફૂગ
અિે બેક્કટેદરર્ા િભે છે, અિે તે કાબવિ ડાર્ોક્કસાઈ પેદા કરે છે, જેિો ઉપર્ોગ
લીલ દ્વારા કરવાિાં આવે છે અિે બાકી િો કાબવિ ડાર્ોક્કસાઈ વાતાવરણ િાં
તેિજ િાછલીઓ િા શ્વાસોશ્વાસ દ્વારા પૂરો પડાર્ છે. સ્વાસ્થ્ર્પ્રદિાં પોષક
કાબવિ, ફોસ્ફરસ, િાઇટ્રોજિ, બહુ જ થોડા કે િાિા જથ્થા િાં િળી રહે છે,
જેથી લીલનું ઉત્પાદિ િર્ાવદા િાં રહે છે; અિે તેિા થી નિવસિ તંત્ર િાં
સિ્ુલા જળવાઈ રહે છે. જલીર્ વિસ્પનત નિવસિ તંત્ર િે આકૃનત િાં
દશાવવ્યું છે.
54.
55. ૭.૨ વનર્ નિવસિતંત્ર (Forest Ecosystem)
• વનર્ નિવસિ તંત્ર િાં અજૈનવકો તરીકે પાણી, જિીિ િા ક્ષાર, ઓદકસજિ,
કાબવિ ડાર્ોક્કસાઈ વગેરે હોર્ છે.
• ઉત્પાદકો તરીકે િોટા વૃક્ષ ગણાર્.
• પ્રથિ ઉપભોક્કતા પ્રાણી કે પશુ પક્ષી ઓ જેિ કે હાથી, હરણ,સાબર,કાબર,
િાિા જીવો વગેરે.
• દ્વદ્વતીર્ ઉપભોક્કતા કે જે પ્રથિ ઉપભોક્કતા પર િભે છે જેિ કે વાઘ, નસિંહ,
રીછ, હોલા, સિડી, સાપ વગેરે.
• આ પશુ ઓ િા િળ-મુત્ર થી તેિજ મૃત દેહ થી જે કચરો બિે તેિાંથી
જુદા જુદા વાયુ ઓ ઊપજે છે જે પર્ાવવરણ િાં િળે છે અથવા વિસ્પનત િે
જીવવા િાટે તે િદદ રૂપ થાર્ છે.
56.
57. વેરાિ પ્રદેશ નું નિવસિતંત્ર (Desert Ecosystem)
• વેરાિ પ્રદેશ િાં થતી વિસ્પનત (જેવી કે બાવળ, થોર, આકડો, ધ્ુરો
વગેરે) િા નિવસિતંત્રિાં ઉત્પાદકો તરીકે ઉજ્જડ સ્થળે થતા વૃક્ષ િો
સિાવેશ થાર્ છે.
• ઉપભોક્કતા એક િાં બકરા,ઘેટાં,અનર્ પશુઓ તેિજ પંખીઓ આવે
• આ પશુ ઓ પર િભતા સજીવો જેિ કે બચત્તો, કૂતરા, દ્વદ્વતીર્ ઉપભોક્કતા
• આ ઉપભોક્કતા ૨ િા દૂધ કે સેવાઓ લઇ િાણસો પોતાિો આનથિક વ્ર્વહાર
ઊભો કરી લે છે. તેઓ પાલ્ું પ્રાણીઓ પાળે છે અિે વેરાિ પ્રદેશ િાં
ચરાવી લે છે.
• તેઓ કૂતરા, ઘોડા, ગાર્, બળદ, વગેરે ઢોરો િે પાળતા હોર્ છે.
• આ પ્રત્ર્ેક તબ્બકે થતા કચરાિો કે મૃત ઉપભોક્કતા ઓ િો ર્ોગ્ર્ નિકાલ
િાં કરાર્ તો તેિા પર બેક્કટેદરર્ા, કીડા, જેવા જ ં્ુ ઓ થાર્ છે અિે હવા
િે પ્રદુનષત કરે છે.
58. • વગડાિાં વધુ સ ૂર્વ તડકો હોવાિા કારણે તેઓ િરણ પાિે છે અથવા તો
જિીિિાં દટાઈ િે જિીિ િે પોષણ પૂરું પાડે છે. જેિા થી ફરી
વિસ્પનત ઊપજે છે.
59. • આિ કુદરતે તો સિ્ુલા જાળવણી િાટે વ્ર્વસ્થા કરી જ છે, પરં્ુ
િાિવીએ આડેધડ દુરુપર્ોગ કરતા જઈિે જ અસિ્ુલા ઊભી કરી
પ્રદુષણ ઊભા કરવા પ્રર્ત્િો કાર્વ છે.