SlideShare a Scribd company logo
1 of 77
Download to read offline
મનોયોગ
પતંજલિ યોગદર્શનન ં પસંદગીન ં સુત્રોની સરળ સમજૂતી
- િેખક ડૉ. પીયૂષ પ્રવિણચંદ્ર વત્રિેદી
(પી.એચડી. મનોવિજ્ઞ ન)
© Copyright 2015 Dr. Piyush Pravinchandra Trivedi
અનુક્રમણિકા
ભૂમમકા
લેખક પરિચય
પરંપર ગત યોગર્ સ્ત્ર
યોગ ની વ્યાખ્યા
રક્રયાયોગ
પ્રયોગ-૧
રક્રયાયોગ દ્વાિા સમામિની સ્થિમિ
બુદ્ધિને અવળા માગે લઇ જિા પરિબળો
પ્રયોગ-૨
ખોટી માન્યિાઓ (અજ્ઞાનિા)
પ્રયોગ-૩
અજ્ઞાનિા ની વ્યાખ્યા અને અિથ
અસ્થમિા ની વ્યાખ્યા અને અિથ
પ્રયોગ-૪
િાગ ની વ્યાખ્યા અને અિથ
પ્રયોગ-૫
દ્વેષ ની વ્યાખ્યા અને અિથ
પ્રયોગ-૬
અણિમનવેશ ની વ્યાખ્યા અને અિથ
યોગના આઠ અંગો
પાાંચ યમ
મહાવ્રિ ની વ્યાખ્યા અને અિથ
પાાંચ મનયમ
પ્રમિપક્ષ ની વ્યાખ્યા અને અિથ
અરહિંસા મહાવ્રિના પાલનિી િનાિ લાિ
સત્ય મહાવ્રિના પાલનિી િનાિ લાિ
અથિેય મહાવ્રિના પાલનિી િનાિ લાિ
બ્રહ્મચયથ મહાવ્રિના પાલનિી િનાિ લાિ
અપરિગ્રહ મહાવ્રિના પાલનિી િનાિ લાિ
શૌચ મહાવ્રિના પાલનિી િનાિ લાિ૧
શૌચ_મહાવ્રિ_ના_પાલન_િી_િનાિ_લાિ૨
સાંિોષ મહાવ્રિના પાલનિી િનાિ લાિ
િપ મહાવ્રિના પાલન િી િનાિ લાિ
થવાધ્યાય મહાવ્રિના પાલનિી િનાિ લાિ
ઈશ્વિ-પ્રણિિાન મહાવ્રિના પાલનિી િનાિ લાિ
આસન ની વ્યાખ્યા અને અિથ
આસનની મસદ્ધિ
આસન મસિ િવાિી િનાિ લાિ
પ્રયોગ-૭
પ્રાિાયામની વ્યાખ્યા અને અિથ
પ્રાિાયામના પેટા પ્રકાિ
મવષયાક્ષેમપ પ્રાિાયામ
પ્રાિાયામિી િનાિ લાિ૧
પ્રાિાયામિી િનાિ લાિ૨
પ્રયોગ-૮
પ્રત્યાહાિની વ્યાખ્યા અને અિથ
પ્રત્યાહાિિી િનાિ લાિ
િાિિાની વ્યાખ્યા અને અિથ
ધ્યાનની વ્યાખ્યા અને અિથ
સમામિની વ્યાખ્યા અને અિથ
ભૂમમકા: પ્ર ચીન િૈદદક સ દિત્યમ ં યોગનો ઉલ્િેખ િોિ છત ં,
પતંજલિ યોગદર્શન વિર્ેષરૂપે યોગ અંગેનું સૌથી પ્રમ લણત
ર્ સ્ત્ર ગણ ય છે. આ ગ્રંથની રજૂઆત સરળ ન ન -ન ન
સુત્રોરૂપે થઇ િોિ થી પતંજલિ યોગ સ ૂત્ર તરીકે પણ ઓળખ ય
છે. આજે જ્ય રે પૂરી દુવનય વિશ્વ યોગ દદિસ મન િી રિી છે
ત્ય રે ગુજર તી ભ ષ મ ં યોગ દર્શનન ં કેટિ ક સરળ સુત્રો પર
પોત ન વિચ રો રજુ કરિ નો મને મોકો મળ્યો છે. પોત ન
વિચ રો રજુ કરત પિેિ થોડો અભ્ય સ મેં વિલભન્ન પુસ્તકોનો
કયો. એમ ંથી કેટિ ક પુસ્તકો આ દદર્ મ ં આગળ િધિ
મ ંગત િોકો મ ટે ખુબજ ઉપયોગી િ ગ્ય . સ્િ મી સત્યપવત
પદરવ્ર જકનું પુસ્તક યોગદર્શનમ, જે આયશિન રોજડ (ગુજર ત)
થી પ્રક વર્ત થયેલું છે તે સૌથી િધુ ઉપયોગી િ ગ્યું. પતંજલિ
યોગદર્શન પર આધુવનક વિસ્ત રપૂિશકની ટીક ઓર્ો રજનીર્
દ્વ ર કરિ મ ં આિી છે. बुलाते हैं फिर तुम्हें पतंजलल योग सूत्र ન
ન મે આ પુસ્તક પ ંચ ભ ગોમ ં ઉપિબ્ધ છે. કોઈપણ સ ૂત્ર પર િધ રે
વિસ્ત રપૂિશક સમજવું િોય તો આ પુસ્તક ઉપયોગી છે. સૌથી સસ્ત ં
અને સ ર પુસ્તકોમ ં ગીત પ્રેસ, ગોરખપુરનું યોગદર્શનનું પુસ્તક પણ
ખુબજ ઉપયોગી છે. પતંજલિ યોગદર્શન પર ભૂતક ળમ ં અનેક
વ્ય ખ્ય ઓ િખ યેિ છે. જેમકે, પતંજલિ યોગદર્શન પર વ્ય સભ ષ્ય,
વ્ય સભ ષ્ય પર િ ચસ્પવત વમશ્ર ની તત્િિૈર્ રદી ટીક , ભોજર જની
ર જમ તંડવૃવત, વિજ્ઞ નલભક્ષુ ની યોગિ વતિક િગેરે િધુ પ્રચલિત છે.
આ બધી વ્ય ખ્ય ઓનો વિસ્ત ર પૂિશક અભ્ય સ ન કરીએ તો એક
નજર તો િગ િીજ ર્કીએ ને ? ગુજર તી મ ં તો કદ ચ બધી
વ્ય ખ્ય ઓનું ભ ષ ંતર ન મળે પણ દિિંદીમ ં મળી જાય. આ અંગે
ચૌખમ્બ સુરભ રતી પ્રક ર્ન, િ ર ણસીનું યોગદ ન નોંધપ ત્ર છે. આ
પ્રક ર્નની એક પુસ્તક પાિાંજલયોગદશથનમ જે ડૉ. સુરેર્ચંદ્ર
શ્રીિ સ્તિ દ્વ ર િખ યેિ છે તે પણ િ ંચિ િ યક છે. બ બ જીજ
દિય યોગ ટ્રસ્ટની પિાંજણલ કે રક્રયા યોગ સ ૂત્ર વ અન્ય મહમષિ પણ
િસ િિ િ યક છે કેમકે, આ પુસ્તકમ ં દરેક સુત્રન ં અંતે એક
અભ્ય સ સુચિેિો છે જે યોગ ન ક્ષેત્રમ ં કંઇક કરિ ની પ્રેરણ આપે
છે. સ્િ મી વિિેક નંદે પણ આ ગ્રંથ પર પોત ની વ્ય ખ્ય િખી છે જે
ર મકૃષ્ણ મઠ, ન ગપુર ન િાજયોગ પુસ્તકન ં અંતે જોિ મળે છે.
અંગ્રેજી ભ ષ મ ં Divine books, Delhi ની ર મ પ્રસ દ ની THE
PATANJALI’S YOGA SUTRAS પણ િસ િિ િ યક છે. બી.કે.એસ.
આયંગ રનું આલોક િાષ્ય પણ પ્રમ લણત ગણ ય છે. ર ષ્ટ્રીય સંસ્કૃત
સંસ્થ ન દ્વ ર પ્રક વર્ત તથ વિદ્ય સ ગર િમ શ દ્વ ર રલચત
યોગદર્શનની કાવ્ય વ્યાખ્યા ખુબજ રસપ્રદ છે. ઇન્ટરનેટ પર
યોગદર્શનનું ગુજર તી ભ ષ ંતર http://www.swargarohan.org/yog-
sutra/ ઉપિબ્ધ છે. અને છેલ્િે એ વ્યક્તત ન પુસ્તક ની મ રે િ ત
કરિી છે જેમન ન ફતત પુસ્તકનો મને િ ભ મળ્યો છે. પરંતુ, તેમન
સત્સંગ અને સ વનધ્યનો પણ િ ભ મળ્યો છે એિ ડૉ. પ્રણિ પંડય ,
જે અલખિ વિશ્વ ગ યત્રી પદરિ રન પ્રમુખ છે. એમનું યોગદર્શનનું
પુસ્તક અંિર્જગિ કી યાત્રા કા જ્ઞાન મવજ્ઞાન િ િમ ં ત્રણ ભ ગોમ ં
ઉપિબ્ધ છે. આિ બીજા થોડ યોગ વિષયક પુસ્તકો ભેગ કરી એક
યોગ પુસ્તક િય બન િવું જોઈએ એવું મ રું મ નવું છે. હું ઉપરન
બધ જ િેખકો અને પ્રક ર્કોનો આભ રી છં જેમન પુસ્તકો મ ંથી મને
પ્રેરણ મળી. હું મ રી ર જેશ્વરીનો પણ આભ રી છં જેને મને આ પુસ્તક
િખિ મ ં પ્રેરણ આપી. અને સૌથી િધ રે આભ રી છં હું ઇસ્િ મ
કુટુંબમ ં જન્મેિ ં અને યોગનું િૈજ્ઞ વનક જ્ઞ ન ધર િન ર સ્િ મી
સત્યપવત પદરવ્ર જક અને ધ વમિક સદિષ્ણુત ન ં પ્રવતક એિ મ ર વમત્ર
મોિસીન ગર ણ નો. ઈશ્વર, અલ્િ િ અને ગોડ એ બધ એક જ પરમ
વપત ન ન મ છે. યોગ મ ં ક્ ંય પણ દિિંદુ કટ્ટરિ દ જોિ નિીં મળે.
જેમ આધુવનક જગતન અનેક આવિષ્ક રો લિસ્તી િૈજ્ઞ વનકો દ્વ ર િોકો
સમક્ષ િ િિ મ ં આવ્ય છે. પણ એ આવિષ્ક રો આધુવનક વિજ્ઞ નન
ગણ ય છે, લિસ્તી ધમશન નદિ. એજ રીતે લચત્તવ્રુવતઓનો વનરોધ એ
યોગ છે. તેને કોઈ ધમશ સ થે િેિ દેિ નથી. મોિસીન જેિ વમત્રો
સમ જમ ં િર્ે તો આ વિજ્ઞ નનો િ ભ િેિ ની મ ર જેિ અનેક
િોકોને િધુ ને િધુ પ્રેરણ મળતી રિેર્ે એિો મ રો વિશ્વ સ છે. – િી.
પીયૂષ
(પ્રિમ મવશ્વ યોગ રદવસ, િા. ૨૧ જૂન ૨૦૧૫)
લેખક પરિચય:
નામ: ડૉ. પીયૂષ પ્રમવિચાંદ્ર મત્રવેદી
અભ્યાસ: પી.એચડી. મનોમવજ્ઞાન
વ્યવસાય: સહાયક પ્રાધ્યાપક, દેવ સાંથકૃમિ મવશ્વમવદ્યાલય,
હરિદ્વાિ
વિન: જામનગિ
યોગદશથન નો અભ્યાસ: છેલ્લા બાિેક વષથિી
પ્રોફાઈલ માટે અહીં ક્લલક કિો
વેબસાઈટ માટે અહીં ક્લલક કિો
િેખકન ં ઇન્ટિવ્યુ માટે અહીં ક્લલક કિો
અન્ય પુથિકો માટેની લીંકસ:
૧. Nine activities for the celebration of The International day of Yoga
૨. ManoUnnati - A Traditional Indian Way for Enhancement of Mental
Capabilities
૩. Mental Health Education in Ancient Indian Literature
अथ योगानुशासनम् –યોગદશથન, સમામિ પાદ, સ ૂત્ર ૧
હવે (પિાંપિાગિ) યોગશાસ્ત્ર શરુ િાય છે
કિેિ ય છે કે યોગ અન દદ છે. મિવષિ પતંજલિ પિેિ પણ
યોગ નું અક્સ્તત્િ િતું જ. એટિે એિ પરંપર ગત યોગ ર્ સ્ત્ર
ન નીવત-વનયમો ને પોત ની ભ ષ મ ં સમજાિિ મ ટે
પતંજલિએ યોગ સુત્રો િખ્ય . એક એિી પણ મ ન્યત છે કે
મિવષિ પતંજલિએ સૌપ્રથમ પ ણીની વ્ય કરણ પર મિ ભ ષ્ય
િખ્યું. ત્ય ર બ દ યોગ સુત્રો િખ્ય િર્ે એટિે િિે યોગ ર્ સ્ત્ર
ર્રુ થ ય છે એવું િખ્યું િર્ે. અને પછી પતંજલિ એ જ પોત ન
અન્ય ન મ ચરક દ્વ ર ચરક સંદિત પણ િખી. આમ, આયુિેદ
અને યોગ ન પ્રિતશક એક જ છે એવું જણ ય છે. ખ સ મિત્િ
ની બ બત એ છે કે િઠયોગ િગેરે ર્રુ કરત પિેિ અથિ
યોગ નો કોઈ પણ પ્રક ર નો અભ્ય સ ર્રુ કરત પિેિ યોગ
નું મુખ્ય દર્શન શું છે એ જાણી િેવું જોઈએ. પતંજલિ યોગ
સુત્રોને પતંજલિ યોગ દર્શન પણ કિે છે. યોગનું અનુર્ સન
એટિે કે નીવતવનયમ અને યોગનો મુખ્ય ઉદેશ્ય શું છે એ સમજી
િેિ અત્યંત જરૂરી છે.
અનુક્રમણિકા
योगश्चितवृतततनरोधः –યોગદશથન, સમામિ પાદ, સ ૂત્ર ૨
ણચત્તની વૃમત્તઓ નો મનિોિ એટલે યોગ
યોગ સુત્રોન અમુક ભ ષ્યમ ં સમ વધ એટિે યોગ એવું કિેિ મ ં
આવ્યું છે. એનો મતિબ એિો થયો કે એક િસ્તુ કે વિચ ર પર
જ્ય રે ધ્ય ન કેન્દ્ન્દ્રત થઇ જાય અને ધ્ય ન કરન ર વ્યક્તત
પોત નું અક્સ્તત્િ પણ ભૂિી જાય અને ધ્યેય મ ં જ વિિીન થઇ
જાય એને યોગ કિેિ ય. ઘણ િોકો સમ વધને યોગ નો આઠમો
અંગ ગણ િે છે. જે કંઈ પણ િોય પરંતુ કસરત કરિી એ તો
યોગ નથી જ. િ , આસન એ યોગ નો જ એક અંગ છે. તેન
દ્વ ર ક્સ્થરત અને સુખ એટિે કે રોગો મ ંથી મુક્તત મળે છે
એટિે એ યોગ નું એક મિત્િનું અંગ ગણ ય. પરંતુ યોગ એટિે
ફતત આસન નદિ. યોગ એટિે એિી અિસ્થ જ્ય રે લચત્ત ની
બધીજ પ્રક રની વૃવત્તઓ ર્ ંત થઇ જાય. એટિે કે લચત્ત એક
ઉચ્ચ અિસ્થ ને પ્ર પ્ત કરે તો યોગ થઇ ગયો કિેિ ય.
આસન, પ્ર ણ ય મ િગેરે ની જેમ યમ-વનયમો નું પ િન
કરન ર પણ યોગ ભ્ય સ કરે છે એમ કિેિ ય. ભ રતીય
ર્ સ્ત્રોમ ં મન અને લચત્ત ર્બ્દ એક બીજાન સમ ન થી ર્બ્દો
તરીકે પણ િપર યેિ છે, અને બન્ને જુદ -જુદ અથશમ ં પણ
િપર યેિ છે. આમ, યોગ નો સંબંધ ર્રીર કરત મન સ થે
િધ રે નજીકનો છે.
અનુક્રમણિકા
तप: स्वाध्यायेचवरप्रणिधानातन क्रियायोगः –યોગદશથન,
સાિન પાદ, સ ૂત્ર ૧
િપ + થવાધ્યાય + ઈશ્વિ સમપથિ રક્રયાયોગ
ઘણ િોકો જીિનમ ં ધ રેિી સફળત મેળિિ મ ટે યોગની
મદદ િેિ ની સિ િ આપત િોય છે. અિીં યોગ ન જ એક
પ્રક ર રક્રયાયોગ ની મદદ િેિ ની સિ િ આપિ મ ં આિે છે.
જીિન મ ં ધ રેિી સફળત મેળિિ મ ટે કેટિ ક કષ્ટો સિન
કરિ પડત િોય છે. આિ કષ્ટો સિન કરિ ની દિય ને તપ
કિેિ મ ં આિે છે.
સ ર પુસ્તકો િ ંચિ ની દિય ને સ્િ ધ્ય ય કિેિ મ ં આિે છે.
કરેિી મિેનત ન ફળ ની લચિંત કય શ િગર પોત ની જાત ને
ભગિ ન ને સોંપી દેિ ની દિય ને ઈશ્વર સમપશણ કિેિ મ ં
આિે છે.
આ સ ૂત્ર ન વ્ય સ ભ ષ્ય નું અથશઘટન કરીએ તો એ ત રણ
નીકળે કે તપ િગર એટિે કે કષ્ટો સિન કય શ િગર યોગ મ ં
(અને જીિનમ ં પણ) ધ રેલું પદરણ મ મેળિિ મ ં સફળત
મળતી નથી. પરંતુ એ પણ કિેલું છે કે તપ મનની પ્રસન્નત ને
નષ્ટ કરે એવું ન િોવું જોઈએ. એટિે કે, કોઈપણ મ ણસને તપ
જબરજસ્તી પૂિશક ન કર િવું જોઈએ. આમછત ં, એમને તપ નું
મિત્િ તો સમજાિવું જ જોઈએ. ખોર ક િગેરે મ ં ફેરફ ર કરી
મન ને િધુ સ ત્ત્િક બન િિ ન પ્રયત્નોથી એ તપન મ ગશ
તરફ િળી ર્કે છે.
ઉદ િરણ તરીકે એક વિદ્ય થી મ ટે ન િાવતુાં હોય િો પિ સાદુાં
અને સાત્ત્વક િોજન લેવુાં એને તપ ગણીને વિદ્ય થી ભણિ મ ં
ધ રેિી સફળત મેળિિ મ ટે પોત ન મનને તૈય ર કરી ર્કે
છે, ક રણ કે અન્ન મ ંથી જ મન બને છે. પરંતુ અિીં એ પણ
કહ્ું છે કે તપ કરિ મ ં મન ની પ્રસન્નત નષ્ટ ન થિી જોઈએ.
શુાં એનો મિલબ એવો િયો કે સાદુાં િોજન ન િાવતુાં હોય િો
ચટાકેદાિ િોજન શરુ કિી દેવુાં જેિી મન ની પ્રસન્નિા નષ્ટ ન
િાય ? જો એિો અથશ કરીએ તો એને તપ કિી ર્ક ય નદિ. તો
પછી તપ કોને કિેિ ય ? તપ એટિે ઠંડી-ગરમી આદદ કષ્ટો
િસતે મોઢે સિન કરિ એને તપ કિે છે. એટિે કે, બિ રથી
જોત િોકો ને િ ગે કે આ વ્યક્તત કષ્ટ સિન કરી રિી છે.
પરંતુ, એ વ્યક્તત અંદર થી પ્રસન્ન િોય એને આપણે તપ કિી
ર્કીએ.
અનુક્રમણિકા
પ્રયોગ ૧: દિય યોગનો આ પ્રયોગ રજા ન દદિસે કરિો.
ખુબજ ભૂખ િ ગે તો જ ભોજન કરવું અથિ એક દદિસ ભૂખ્ય
રિેવું. ભોજન વસિ ય અન્ય બીજુ ં કંઇજ ખ વું નદિ. આ તપ થયું
ગણ ય. સ્િ ધ્ય ય મ ટે કોઈ એક યોગ વિષયક પુસ્તક પસંદ
કરવું. જેમકે (૧) શ્રી વિશ્વન થ મુખજી નું ભ રત કે મિ ન યોગી
(2) પરમિંસ યોગ નંદ નું યોગી કથ મૃત અથિ અન્ય કોઈ
યોગ વિષયક પુસ્તકનું સ્િ ધ્ય ય કરવું. અડધો કે આખો દદિસ
મોબ ઇિ બંધ ર ખિો. મોબ ઇિ બંધ ર ખિ થી એવું બને કે
કોઈ તમ રો સંપકશ કરિ મ ંગત િોય પણ મોબ ઇિ બંધ
િોિ થી સંપકશ ન કરી ર્કે. એજ ઈશ્વર સમપશણ છે. એક દદિસ
પૂરતું બધું જ ભગિ ન ભરોસે. આ દદિસ ની તુિન રજા ન
બીજા કોઈ દદિસ સ થે કરિી. જો દિય યોગન આ પ્રયોગ થી
જીિનમ ં કંઇક નવું અને ઉપયોગી જાણિ મળે, મન પ્રસન્ન
થઇ જાય તો આ પ્રયોગ ને ફરી િ ર કરિો.
અનુક્રમણિકા
દિય યોગ થી જીિનમ ં સફળત કઈ રીતે મળે છે એની ચચ શ
િિે કરિ મ ં આિર્ે.
समाधधभावनाथथः क्लेशतनूकारिाथथचिः –યોગદશથન, સાિન
પાદ, સ ૂત્ર ૨
રક્રયા યોગ કલેશો નો નાશ કિીને કે િેમને નબળાાં પાડી ને
(આપિને) સમામિ િિફ લઇ જાય છે.
સમ વધ એટિે સુખ મ ં અને દુુઃખ મ ં ક્સ્થરત . તપ, સ્િ ધ્ય ય
અને ઈશ્વર સમપશણ દ્વ ર વ્યક્તત ગમે તેિ દુુઃખ મ ં પણ ક્સ્થર
રિે છે અને સુખ મ ં પણ એ વ્યક્તત ક્સ્થર રિે છે. એટિે કે, ગમે
તેવું દુુઃખ આિી જાય એ વ્યક્તત વનર ર્ થતી નથી કે ગમે તેવું
સુખ મળે એ વ્યક્તત છકી જતી નથી. જીિન મ ં આિી ક્સ્થરત
મળી જાય તો પછી શું લચિંત રિે ? મોટ ભ ગન િોકો સુખ
મેળિિ અને દુુઃખ થી બચિ પોત ન બધ જ પ્રય સો કરત
િોય છે. આિ વ્યક્તતઓ જો સુખ મેળિિ મ ં સફળ જાય તો
છકી જત િોય છે અને ભવિષ્ય મ ં દુુઃખ આપન ર િટ-વૃક્ષો
ન બીય રણનું િ િેતર કરત િોય છે. જો તેઓ સુખ
મેળિિ મ ં વનષ્ફળ જાય કે બહુ દુુઃખી થઇ જાય તો ન સીપ સ
થઇ જત િોય છે. આમ દિય યોગ મ ં સફળ વ્યક્તત જ સુખ
અને દુુઃખ મ ં ક્સ્થર રિીને જીિન ને સ થશક બન િી ર્કે છે.
અનુક્રમણિકા
બુદ્ધિ ને ભ્રવમત કરન રી પ ંચ પ્રક ર ની ર્ક્તતઓ ની ચચ શ િિે
કરિ મ ં આિર્ે.
अववद्याश्स्मतारागद्वेषाभभतनवेशाः पञ्िक्लेशाः –યોગદશથન,
સાિન પાદ, સ ૂત્ર ૩
અજ્ઞાન, અસ્થમિા (એક પ્રકાિનુાં હુાં પણુાં), િાગ (આસસ્લિ), દ્વેષ
(દુશ્મનાવટ) અને મૃત્યુ નો િય આ પાાંચ કલેશ એટલે કે બુદ્ધિ
ને અવળા માગે લઇ જિા પરિબળો છે.
અનુક્રમણિકા
પ્રયોગ ૨: યોગ ન સંદભશમ ં પોત ની જાત ની અજ્ઞ નત કેટિી
છે એનું સ્િ-મૂલ્ય ંકન કરો. પોત ની અજ્ઞ નત ને ૧ થી ૧૦ ની
િચ્ચે મ ંથી કોઈ એક અંક આપો. જો યોગ નું પૂરું જ્ઞ ન િોય
તો ૦ અંક આપો. અને લબિકુિ જ્ઞ ન ન િોય તો ૧૦ અંક
આપો.
પોત ન મ ં હુંપણું કેટલું છે તેનું મૂલ્ય ંકન કરો, એટિે કે ધન,
અભ્ય સ, સમ જ મ ં સ્થ ન, સુંદરત િગેરે અંગેનું કોઈપણ
પ્રક રનું અલભમ ન િોય તો તેનું મૂલ્ય ંકન કરો. જો લબિકુિ
અલભમ ન ન િોય તો ૦ અને ખુબજ અલભમ ન િોય તો ૧૦ અંક
આપો.
સંત ન પ્રત્યે, જીિનસ થી પ્રત્યે, વમત્રો પ્રત્યે, પ ળેિ પ્ર ણીઓ
પ્રત્યે કેટિી આસક્તત છે તેનું મૂલ્ય ંકન કરો. ખુબજ આસક્તત
િોય તો ૧૦ અંક આપો. લબિકુિ આસક્તત ન િોય તો ૦ અંક
આપો.
કોઈ વ્યક્તત કે િસ્તુ પ્રત્યે કેટિી નફરત છે તેનું મૂલ્ય ંકન કરો.
જો પોત ની અંદર દ્વેષ ની ભ િન ખુબજ િોય તો ૧૦ અંક
આપો. અને દ્વેષ ની ભ િન લબિકુિ ન િોય તો ૦ અંક આપો.
પોત ને અનુભિ તો મૃત્યુનો ભય કેટિો છે તેનું મૂલ્ય ંકન કરો.
જો મૃત્યુ નો ભય ખુબજ રિેતો િોય તો ૧૦ અંક આપો. જો
મૃત્યુ નો લબિકુિ ભય ન િોય તો ૦ અંક આપો.
િિે પ ંચેય પ્રક રન ં મૂલ્ય ંકનનો સરિ ળો કરો.
જો સરિ ળો ૦ થી મ ંડીને ૧૦ સુધીનો િોય તો તમે અષ્ટ ંગ
યોગ મ ટે દદિસ નો ફતત અડધો કિ ક ફ ળિો તો પણ ચ િે.
જો સરિ ળો ૧૧ થી મ ંડી ને ૪૦ સુધીનો િોય તો તમ રે
દદિસમ ં ઓછ મ ં ઓછી ૧ કિ ક અષ્ટ ંગ યોગ મ ટે ફ ળિિી
જોઈએ.
જો સરિ ળો ૪૧ થી ૫૦ સુધી થતો િોય તો ઘણી ગંભીર
બ બત કિેિ ય. કોઈ સ ર સંતને કે મનોિૈજ્ઞ વનકને પોત ન
કરેિ મૂલ્ય ંકન વિર્ેની િ ત કરિી જોઈએ. દદિસમ ં ઓછ મ ં
ઓછી ૨ થી ૩ કિ ક અષ્ટ ંગ યોગ મ ટે ફ ળિિી જોઈએ.
અનુક્રમણિકા
अववद्या क्षेत्रमुत्तरेषाां प्रसुप्ततनुववश्छिन्नोदारािाम्: –
યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪
આ પાાંચ પરિબળો માાંિી મુખ્ય પરિબળ અજ્ઞાન છે. અન્ય
બિાજ પરિબળો અજ્ઞાન માાંિી ઉત્પન્ન િાય છે.
સુંદર વ્યક્તત ને પોત ન ર્રીર નું અલભમ ન િોય તો એ
પોત ની જાતને ર્રીર સમજી બેસે છે. અને તેથી જ વિચ રે છે
કે હું બીજા કરત શ્રેષ્ઠ છં. પોત ને ર્રીર સમજિ ન આ ભ્રમ
(અક્સ્મત ) નું ક રણ એમની ખોટી મ ન્યત છે- અજ્ઞ ન છે.
એજ રીતે પોત ન સંત ન પ્રત્યે ર ગ થઇ ગયો િોય એ પોત ન
સંત નો ન િૈભિ વિિ સ મ ટે અનીવત નો સિ રો િે છે. અિીં
જે ર ગ પેદ થયો છે એન મૂળ મ ં પણ ખોટી મ ન્યત
(અજ્ઞ ન) એ િોય છે કે સંત નો જ સુખ આપન ર િોય છે.
દરેક મનુષ્યમ ં ભગિ નનો િ સ િોિ થી મ ણસ નિીં પણ
એન દુગુશણ નફરતને પ ત્ર છે. ક રણ કે, દરેકમ ં ઈશ્વરનો િ સ
છે. એનો મતિબ એમ નદિ કે કોઈ ને દંડ ન આપિો કે
અનીવત ને સિન કરિી. પરંતુ, મનમ ં નફરત ર ખ્ય િગર
ધમશન પ િન મ ટે દંડ આપિ નો િોય છે. િતશમ ન સમયમ ં
આ આદર્શ ફતત પુસ્તકો પૂરતો જ મય શદદત િોય તેમ િોકો એક
બીજા ને નફરત કરત િોય છે. એન મૂળ મ ં એ ખોટી
મ ન્યત (અજ્ઞ ન) િોય છે કે મ ણસ સુધરતો નથી િોતો એટિે
તે નફરત ને જ િ યક િોય છે.
મૃત્યુ ન ભય ને ક રણે પણ વ્યક્તત ની બુદ્ધિ અિળ મ ગે જતી
િોય છે. અનીવત-અધમશ ને પણ મ ણસો એટિ મ ટે સિન
કરત િોય છે કે એમને ડર િ ગતો િોય છે કે અનીવત-અધમશ
નો સ મનો કરિ મ ં જીિનથી િ થ ધોિ પડત િોય છે. મૃત્યુ
ન ડર પ છળ પણ એ ખોટી મ ન્યત િોય છે કે જીિન નો
અંત એટિે જાણે પોત નો ક યમી અંત. પુનર્જન્મ અને કમશફળ
પર એમને વિશ્વ સ નથી િોતો.
આ રીતે અન્ય ચ ર કિેર્ ( બુદ્ધિ ને અિળ મ ગે િઇ જત
પદરબળો ) ની જનની અવિદ્ય એટિે કે અજ્ઞ ન જ િોય છે.
અનુક્રમણિકા
પ્રયોગ ૩: એક ડ યરી જોડે ર ખી પોત ન ર્રીર ન
દેખ િ ને ૧ થી ૧૦ ની િચ્ચે કોઈ એક અંક આપો. જો
પોત ને ખુબજ દેખ િડ મ નત િો તો ૯ કે ૧૦ અને
પોત ને જર પણ સુંદર ન મ નત િો તો ૦ કે ૧ અંક
આપિો. જો પ ંચ તે તેથી ઓછ અંક આપેિ િોય તો એ
વિચ રવું કે આપણ કરત કેટિ બધ િોકો (એટિે કે ૫
અંક િ ળ મ ટે ૬, ૭, ૮, ૯ અને ૧૦ અંક િ ળ િોકો)
િધુ સુંદર િર્ે. આ વિચ ર થી મન મ ં કોઈ િઘુત ગ્રંવથ
ની ભ િન થતી િોય તો એ ડ યરીમ ં િખિી. િિે આ
િઘુત ગ્રંવથ દિય યોગ દ્વ ર કઈ રીતે દુર થર્ે એની
આપણે યોજન બન િિ ની છે. સુંદર બનિ મ ટે થોડ
કષ્ટો િેઠીને પણ યોગ અને આયુિેદ નો વનયવમત િ ભ
િઇએ એ તપ થયું ગણ ય. સ્િ ધ્ય ય મ ટે (૧) પંદડત શ્રી
ર મ ર્મ શ આચ યશ નું પુસ્તક મૈ ક્ ં હું ? અથિ
અષ્ટ િિ ગીત નો અભ્ય સ કરિો. જેની મદદ થી
આપણી આત્મ ની સિોપદરત પ્રત્યે ની શ્રિ દ્રઢ થર્ે.
અિીં ઈશ્વર સમપશણ મ ટે ગ યત્રી મંત્રનો જપ કરિો. જેથી
ભગિ ન આપણી બુદ્ધિ ને આ િઘુત ગ્રંવથ મ ંથી આત્મ
સમ્મ ન રૂપ સન્મ ગશ તરફ િઇ જાય.
જો િઘુત ગ્રંવથ નો અનુભિ ન થતો િોય તો પણ
સ િચેતી ન પગિ ં રૂપે િધુ સુંદર બનિ મ ટે થોડ
કષ્ટો િેઠીને પણ યોગ અને આયુિેદ નો વનયવમત િ ભ
િેિો. તથ (૧) પંદડત શ્રી ર મ ર્મ શ આચ યશ નું પુસ્તક મૈ
ક્ ં હું ? અથિ અષ્ટ િિ ગીત નો અભ્ય સ કરિો.
ઈશ્વર સમપશણ મ ટે ગ યત્રી મંત્ર નો જપ કરિો જેથી
ભવિષ્ય મ ં પણ ક્ રેય િઘુત ગ્રંવથ થી પીડ વું ન પડે.
જે િોકો એ ૬ કે િધુ અંક આપેિ છે એ િોકો સ્િ
મૂલ્ય ંકન કરે કે મને મ ર ર્રીર ન દેખ િ નું અલભમ ન
છે કે નદિ. જો થોડું પણ અલભમ ન િોય તો સૌ પ્રથમ એ
વિચ રવું કે આપણે અલભમ નથી પ્રેર યને ભૂતક ળમ ં
કોનું-કોનું અપમ ન કયું છે ? અલભમ નથી પ્રેર ય ને શું-શું
ખોટું કયું છે ? આ બધ કમો નું પ્ર યવિત કરવું એટિે
તપ કરવું. પ્ર યવિત રૂપે એિ વ્યક્તત જો સંપકશમ ં િોય,
તો વિનમ્રત પ ૂિશક એમને ફોન કરિો કે રૂબરૂ મળવું. કોઈ
પણ જાતન ં કૃવત્રમ વ્યિિ ર િગર તથ પોત ન
પ્ર યવિત ન સંકલ્પ ને જણ વ્ય િગર ભવિષ્યમ ં સ ર
સંબંધો જળિ ય તેિ પ્રય સો કરિ .
જે િોકો એ ૬ કે િધુ અંક આપ્ય િોય પરંતુ પોત ને
સુંદરત નું અલભમ ન નથી એવું મ નત િોય તેમણે
સ િચેતી ન પગિ ં રૂપે િ ણીનું તપ કરવું. એટિે કે
ભૂિથી પણ ક્ રેય પોત ની સુંદરત ન ં જાતે િખ ણ ન
કરિ . અને જો િખ ણ થઇ જાય તો પ્ર યવિત રૂપે ઓછ
મ ં ઓછ એક વ્યક્તત ને યોગ ન મ ધ્યમ થી સુંદરત
કઈ રીતે પ્ર પ્ત થઇ ર્કે તેનો મ ગશ બત િિો. એ મ ટે જો
જાણક રી ન િોય તો યોગ ન ગ્રંથો નું સ્િ ધ્ય ય કરવું.
અને જો જાણક રી િોય તો સ્િ ધ્ય ય રૂપે (૧) પંદડત શ્રી
ર મ ર્મ શ આચ યશ નું પુસ્તક મૈ ક્ ં હું ? અથિ
અષ્ટ િિ ગીત નો અભ્ય સ કરિો. ઈશ્વર સમપશણ મ ટે
ગ યત્રી મંત્ર નો જપ કરિો જેથી ભવિષ્ય મ ં પણ ક્ રેય
પોત ન રૂપ નું અલભમ ન ન થ ય.
આમ, જે િીિે ગાાંિીજીએ પોિાનાાં જીવનમાાં સત્યનાાં
પ્રયોગો કયાથ હિા િે િીિે દિેક વ્યસ્લિએ રક્રયાયોગનાાં
પ્રયોગો કિવા
અનુક્રમણિકા
अतनत्याशुधिदुःखानात्मसु तनत्यशुधिसुखात्मख्याततरववद्या:
–યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫
અમવદ્યા (અજ્ઞાન) એટલે કે જે કાયમી નિી િેને કાયમી
સમજવુાં, અશુિ ને શુિ સમજવુાં, દુુઃખ ને સુખ સમજવુાં
અને જડ ને ચેિન સમજવુાં.
આપણું ર્રીર ન ર્િંત િોિ છત ં એિી ખોટી મ ન્યત
થી આપણે બંધ ઈ જઈએ છીએ કે આપણું અક્સ્તત્િ ર્રીર
થી જ છે. અને એથી જીિનભર ર્રીરને પંપ ળત રિીએ
છીએ. જ્ય રે મૃત્યુ નજીક આિે ત્ય રે સમજાય છે કે,
ર્રીર ક યમી નથી. જ્ઞ ન એટિે જે વ્યિિ ર મ ં પણ
ઉત્તરે. આપણે ક્ ંક સ ંભળ્યું તો િોય કે ર્રીર ન ર્િંત
છે, િોકો ને મરત પણ જોય િોય. આમછત ં, આત્મ ન
અક્સ્તત્િ વિષે, પુનર્જન્મ વિષે ર્ંક રિેિ ન ક રણે આપણે
ર્રીર ને ક યમી સમજી િતશન કરત િોઈએ છીએ. આમ,
અવિદ્ય એટિે ખોટી મ દિતી નદિ પણ વમથ્ય જ્ઞ ન
અથિ અજ્ઞ ન. વ્યિિ ર મ ં જે આપો-આપ આિે એને
જ્ઞ ન કિેિ ય. એક ભણેિ વ્યક્તત મ દિતીથી ભરપ ૂર િોય
ર્કે પરંતુ જ્ઞ ની વ્યક્તત તે ને જ કિેિ ય જેન જીિનમ ં
પણ એ મ દિતી ની અસર પ ૂરે પ ૂરી જોિ મળે. આદર્ો
ની ફતત િ તો ન થતી િોય પરંતુ આચરણમ ં પણ
આદર્ો દેખ ત િોય.
ફતત પોત ન ં સ્િ થશ નો જ વિચ ર કરિો એ અશુિ
આચરણ છે. પરંતુ આજે મોટ ભ ગન િોકો ફતત પોત નો
જ વિચ ર કરીને પય શિરણ ને, સમ જ ને ઘણું નુકસ ન
પિોંચ ડી જીિન પસ ર કરત િોય છે. જ્ય રે જ્ઞ ની
મ ણસ આવું આચરણ નથી કરતો. િધુ પડત ં ભોગ-
વિિ સ ખરેખર તો દુુઃખ ન પ્રતીક છે. મનુષ્ય જીિન
જ્ઞ ન મેળિિ મ ટે છે. પોત ની અંદરન ં ઈશ્વરને સમજિ
મ ટે છે. પરંતુ એ અનુભૂવત ને બદિે ભોગ-વિિ સ મ ં
મનુષ્ય લિપ્ત થઇ જાય તો ખરેખર એ દુુઃખી છે અને ઘણી
િખત આ િ ત મ ણસ ને સમજાય પણ જતી િોય છે.
ત્ય રે તેને જ્ઞ ન થયું કિેિ ય છે.
મન આપણું જડ છે છત ં જાણે એ ચેતન િોય તેમ આપણે
બિ ન બન િત િોય છે કે હું નદિ મ રું મન જિ બદ ર
છે. ખરેખર મન તો જડ છે એ જિ બદ ર કઈ રીતે િોય
ર્કે ? આપણે જ મન ની ચંચળત મ ટે, મન ન
કુવિચ રો મ ટે જિ બદ ર છીએ.
અનુક્રમણિકા
दृग्दशथनशक्त्योरेकात्मतेवाश्स्मता –યોગદશથન, સાિન પાદ,
સ ૂત્ર ૬
આત્મા ની સાિે અનાત્મ િત્ત્વ એવા મન, શિીિ અને
બુદ્ધિ ની એકરૂપિા એટલે અસ્થમિા
ફતત આત્મ જ ચેતન છે. મન, ર્રીર અને બુદ્ધિ ચેતન
નથી. મન જે ચેતન િ ગે છે એ પણ આત્મ ની જ ચેતન
છે. બીજા ર્બ્દો મ ં કિીએ તો આપણે આત્મ છીએ પરંતુ
ર્રીર પ્રત્યે, મન પ્રત્યે કે બુદ્ધિ પ્રત્યે જે અિં ભ િ ( હું પણું
) આિી જાય છે તે અક્સ્મત છે.
મોત નો ભય િ ગતો િોય ત્ય રે પોત ન અક્સ્તત્િ નો
વિચ ર કરિો જોઈએ. આપણે આત્મ છીએ આપણે મરત
નથી. મનુષ્ય જેમ િસ્ત્ર બદિે તેમ આત્મ ર્રીર બદિે
છે. આ પદરિતશન થી સમજદ ર વ્યક્તતએ ગભર વું ન
જોઈએ. પરંતુ જ્ય ં સુધી દિય યોગ (તપ + સ્િ ધ્ય ય +
ઈશ્વર સમપશણ )નો વનયવમત અભ્ય સ ન િોય ત્ય ં સુધી
તો અક્સ્મત જ આપણ પર િ િી થિ ની છે અને આપણે
ર્રીર, મન કે બુદ્ધિ નો મોિ છોડી ર્કિ ન નથી.
અનુક્રમણિકા
પ્રયોગ ૪: ભૂતક ળ મ ં આપણ કોઈ નજીક ન સંબંધીનું
અિસ ન થિ થી પોત ને કેટિો ર્ોક થયો િતો તેનું
મૂલ્ય ંકન કરો.
જો થોડું રડવું આવ્યું િોય કે થોડ દદિસ ર્ોક થયો િોય
તો એ સ ધ રણ કિેિ ય. લચિંત કરિ ની જરૂર નથી. રોજ
થોડું સ્િ ધ્ય ય કરો તો ભવિષ્યમ ં પણ િ ંધો ન આિે.
ખુબજ રડવું આવ્યું િોય અને અનેક િોકોએ ર્ ંત કરિ ન
પ્રય સો કય શ િોય અથિ ઊંઘ ની ગોળીઓ કે ઇન્જેકર્ન
િેિ પડય િોય તો થોડું ચેતિ જેવું છે. રોજ ભૂલ્ય
િગર ૧ થી ૨ કિ ક યૌલગક સ દિત્યનું સ્િ ધ્ય ય કરવું
જોઈએ. (કોઈને જો રડિ ને બદિે ખ ૂબ િસવું આવ્યું િોય
તો એ મ નવસક રોગ કિેિ ય. તેની સ રિ ર ભૂતક ળમ ં
કરી જ િર્ે. િતશમ ન મ ં પણ રોજ ભૂલ્ય િગર ૧ થી ૨
કિ ક આધ્ય ત્ત્મક સ દિત્ય નું સ્િ ધ્ય ય કરવું જોઈએ.)
અનુક્રમણિકા
सुखानुशयी रागः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૭
જે કલેશ ( કલેશ બુદ્ધિ ને અવળા માગે લઇ જિા
પરિબળો માનુાં એક પરિબળ ) સુખ માાંિી ઉત્પન્ન િાય છે
એ િાગ છે
મ ણસ ને જેમ ંથી સુખ પ્ર પ્ત થ ય એનો એને ર ગ થઇ
જાય છે. જેમકે પુત્ર પ્ર પ્પ્તથી મ ણસ સુખ અનુભિે છે,
અને પછી પુત્ર પ્રત્યે એ િધુ પડતો આસતત થઇ જાય છે.
ધનને ક રણે સુખનો અનુભિ કરે છે, અને પછી ધનની
આસક્તત ને ક રણે અનીવત નો સિ રો િે છે. ખરેખર આ
ર ગ, આસક્તત કે આંધળો પ્રેમ એ વ્યક્તત કે િસ્તુ મ ંથી
મળત સુખ ને ક રણે થ ય છે. જ્ય રે વ્યક્તત તો જેિી
િોય તેિી જ રિે પણ એ વ્યક્તત મ ંથી આપણને સુખ
મળિ નું બંધ થઇ જાય તો આસક્તત આપોઆપ દૂર થઇ
જાય છે. પરંતુ, ત્ય ં સુધી મ ં ઘણું મોડું થઇ ચ ૂક્ું િોય છે.
કિેિ ય છે કે આ બધ િગર પણ આત્મ સુખ નો
અનુભિ કરી ર્કે છે. પરંતુ એની અનુભૂવત કરિ મ ટે
દિય યોગનો સિ રો િેિ નું મિવષિ પતંજલિ એ યોગ
દર્શન ન સ ધન પ દમ ં જણ વ્યું છે.
અનુક્રમણિકા
પ્રયોગ ૫:
નીચે પ્રમ ણે ન પ ંચ ચરણોમ ં પોત નું મૂલ્ય ંકન કરો.
પ્રથમ ચરણ: મન મ ં ઉત્પન્ન થતી અનેક ઇચ્છ ઓન
મૂળમ ં મુખ્ય કઈ-કઈ ઇચ્છ ઓ છે તે નીચેની ય દી મ ંથી
પસંદ કરો
૧. િધુ ને િધુ ધન મેળિિ ની ઈચ્છ
૨. જીિનસ થીન સિિ સની ઈચ્છ
૩. સંત નસુખની ઈચ્છ
૪. જ્ઞ ન આપન ર ગુરુન સ વનધ્યની ઈચ્છ
૫. ન ન -મોટ ક યો મ ટે ઉચ્ચ અવધક રીઓ/મંત્રીઓ
સ થેન સંબંધો સ્થ પિ ની/વિકસ િિ ની ઈચ્છ
૬. મનોક મન પ ૂરી કરન ર ચમત્ક રી બ બ ઓ સ થેન
સંપકશની ઈચ્છ
૭. િૈભિ-વિિ સ અને સુખ-સુવિધ ઓ મ ટે વિલભન્ન
સ ધનોની ઈચ્છ
બીજુ ં ચરણ: આ ઈચ્છ ઓની પ છળની મૂળ ઈચ્છ ને
સમજિ નો પ્રય સ કરો. જેમકે,
૧. ધન દ્વ ર સુખની ઈચ્છ
૨. જીિનસ થીન મ ધ્યમથી સુખની ઈચ્છ
૩. સંત નો દ્વ ર સુખની ઈચ્છ
૪. ગુરુન સ વનધ્ય દ્વ ર સુખની ઈચ્છ
૫. અવધક રીઓ/મંત્રીઓન સંબંધો દ્વ ર સુખ ની ઈચ્છ
૬. ચમત્ક રી બ બ ઓન આર્ીિ શદથી સુખ ની ઈચ્છ
૭. ભોગ-વિિ સન સ ધનો દ્વ ર સુખ ની ઈચ્છ
ત્રીજુ ં ચરણ: નીચે મુજબનું ત રણ ક ઢિ નો પ્રય સ કરો
૧. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ધન સુખપ્ર પ્પ્ત
મ ટે વપ્રય છે.
૨. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને જીિનસ થી
સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે.
૩. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને સંત નો સુખપ્ર પ્પ્ત
મ ટે વપ્રય છે.
૪. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ગુરુનું સ વનધ્ય
સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે.
૫. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને અવધક રીઓ
ન /મંત્રીઓ ન સંબંધો સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે.
૬. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ચમત્ક રી
બ બ ઓન આર્ીિ શદ સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે.
૭. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ભોગ વિિ સન
સ ધનો સુખ પ્ર પ્પ્ત મ ટે વપ્રય છે.
ચોથું ચરણ: સુખપ્ર પ્પ્ત આપણને વપ્રય છે. આપણે કોણ
છીએ એ વિચ રીએ. આપણે ર્રીર કે મન નદિ પણ
આત્મ છીએ એ વિર્ેનું સ્િ ધ્ય ય કરી અને ત્ય રબ દ
નીચે મુજબ નું લચિંતન કરો.
૧. હું એટિે કે આત્મ ધન િગર પણ સુખી રિી ર્કું છં.
૨. હું એટિે કે આત્મ જીિનસ થી િગર પણ સુખી રિી
ર્કું છં.
૩. હું એટિે કે આત્મ સંત નો િગર પણ સુખી રિી ર્કું
છં.
૪. હું એટિે કે આત્મ ગુરુ િગર પણ સુખી રિી ર્કું છં.
૫. હું એટિે કે આત્મ ચમત્ક રી બ બ ઓ િગર પણ સુખી
રિી ર્કું છં.
૬. હું એટિે કે આત્મ ભૌવતક સ ધનો િગર પણ સુખી
રિી ર્કું છં.
પ ંચમું ચરણ: આત્મજ્ઞ ન મેળિવું એ જ જીિન નો મૂળ
ઉદેશ્ય છે એ તથ્યને સમજી અને ઉપવનષદો િગેરે
આત્મજ્ઞ નન ભંડ રસમ ર્ સ્ત્રોન સરળ વ્ય ખ્ય નોનું
િ ંચન કરત રિેવું.
અનુક્રમણિકા
दुःखानुशयी द्वेषः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૮
જે કલેશ ( બુદ્ધિ ને અવળા માગે લઇ જિા પરિબળો માનુાં
એક પરિબળ ) દુુઃખ માાંિી ઉત્પન્ન િાય છે એ દ્વેષ છે
સુખ ની જેમ જ મ ણસ ને જેમ ંથી દુુઃખ પ્ર પ્ત થ ય એન
પ્રત્યે એને દ્વેષ ( નફરત-ઘૃણ -દુશ્મન િટ ) થઇ જાય છે.
કોઈ વ્યક્તતએ મ ણસ ન અલભમ નને ઠેર્ પિોંચે એવું
િતશન કયું િોય તો, એને ક રણે મ ણસ દુુઃખ અનુભિે છે
અને એ દુુઃખ ન ક રણ એિ સ મ વ્યક્તત પ્રત્યે
નફરતની ભ િન ઉત્પન્ન થ ય છે. દુુઃખી થિ ને બદિે
મ ણસ પોત ન મ ન-અપમ ન ની પરિ કય શ િગર
અધ્ય ત્મ ન મ ગે આગળ િધે તો દુુઃખ ઉત્પન્ન જ ન
થ ય અને તેને ક રણે કોઈ પ્રત્યે નફરત પણ ન થ ય.
પરંતુ સ ધ રણ મ ણસ આવું કરી ર્કતો નથી અને અનેક
િોકો ને, અનેક િસ્તુઓને નફરત કરતો થઇ જાય છે.
દિય યોગ ન વનયવમત અભ્ય સ થી આ પ્રક ર ન દુુઃખ
મ ંથી છટક રો મળે છે.
અનુક્રમણિકા
પ્રયોગ ૬: સૌ પ્રથમ પોત નો આવથિક ક્સ્થવત નો િગશ નક્કી
કરો. (૧) ગરીબ (૨) મધ્યમ િગશ (૩) ધવનક િગશ
ગરીબ િગે તપ સ્િરૂપે થોડ કષ્ટો િેઠીને પણ નિો કોઈ
રોજગ ર ર્ીખિો. જેમકે ગરીબ બ્ર હ્મણ ફતત ગોરપદું જ
કરતો િોય તો તેને કષ્ટ િેઠીને પણ (ભ ગિત સપ્ત િ
પોત ન મુખેથી િોકો ને સંભળ િિ મ ટે અને જ્ઞ ન નું
આદ ન પ્રદ ન કરિ મ ટે) ભ ગિત સપ્ત િ કે યોગ-કથ
દ્વ ર કઈ રીતે પોત ની ગરીબી દુર કરી ર્ક ય તે
ર્ીખિ નો પ્રયત્ન કરિો. એ મ ટે પોત ન મ ન-અપમ ન
ની પરિ કય શ િગર મધ્યમ િગશન કે ધવનક િગશન કોઈ
વમત્ર ની સિ િ િેિી. ફતત ભ ગિત સપ્ત િ મ ં અથિ
યોગ-કથ મ ં ઉપયોગી થ ય તેવું જ સ્િ ધ્ય ય કરવું. ઈશ્વર
ને પ્ર થશન કરિી કે ગરીબી દૂર કરિ મ ટે હું અનીવત નો
સિ રો ન િઉં અને ગરીબી દુર કરિ ન પ્રયત્નોમ ં
આળસ ન કરું તેિી મને સદબુદ્ધિ આપો. આ મ ટે ગ યત્રી
મંત્ર ન જપ કરિ . કમોન ફળ ની લચિંત ભગિ ન પર
સોંપી દેિી.
મધ્યમિગશન વ્યક્તત એ કષ્ટ સિન કરીને પણ િધુ
બચત કઈ રીતે થઇ ર્કે તેની યોજન બન િિી. ભવિષ્ય
મ ં ગરીબી નો સ મનો ન કરિો પડે તે મ ટે શું તપ કરી
ર્ક ય તેનું લચિંતન કરવું. િધુ ધન કમ િ ની િ િચ ઊભી
ન થ ય તે મ ટે ભૌવતકિ દ થી અધ્ય ત્મિ દ તરફ િઇ
જત યોગિ વસષ્ઠ જેિ યૌલગક ગ્રંથોનો અભ્ય સ કરિો.
ઈશ્વર ને પ્ર થશન કરિી કે હું ધનિ ન બનિ ની ઈચ્છ
મ ટે અનીવત નો સિ રો ન િઉં અને ભૌવતકિ દ ને છોડીને
અધ્ય ત્મિ દ ને અપન િિ ન પ્રયત્નો મ ં આળસ ન કરું
તેિી મને સદબુદ્ધિ આપો. આ મ ટે ગ યત્રી મંત્ર ન જપ
કરિ . કમોન ફળ ની લચિંત ભગિ ન પર સોંપી દેિી.
ધવનક િગે પોત ન ધન-સંચય ન અવતરેક નું પ્ર યવિત
કરવું. એ મ ટે કષ્ટો િેઠીને પણ દ ન મ ટે યોગ્ય વ્યક્તતની
ર્ોધ કરિી. સમ્મ નની સ થે એ વ્યક્તતને ધમશ ન પ્રચ ર-
પ્રસ ર મ ટે, જ્ઞ ન વિજ્ઞ ન ન પ્રચ ર પ્રસ ર મ ટે, અભ્ય સ
મ ટે કે અન્ય કોઈ સ ર ઉદેશ્ય મ ટે દ ન આપવું.
ભૌવતકિ દ થી અધ્ય ત્મિ દ તરફ િઇ જત યોગિ વસષ્ઠ
જેિ યૌલગક ગ્રંથો નો અભ્ય સ કરિો. ઈશ્વર ને પ્ર થશન
કરિી કે હું અધ્ય ત્મિ દ ને અપન િિ ન પ્રયત્નો મ ં
આળસ ન કરું તેિી મને સદબુદ્ધિ આપો. આ મ ટે ગ યત્રી
મંત્ર ન જપ કરિ . કમોન ફળ ની લચિંત ભગિ ન પર
સોંપી દેિી.
અનુક્રમણિકા
स्वरसवाही ववदुषोऽवप तथारूढोऽभभतनवेशः –યોગદશથન,
સાિન પાદ, સ ૂત્ર ૯
મૃત્યુ અંગેનાાં સાંથકાિો ( પાછલા જન્મો માાં િયેલા મૃત્યુ ને કાિિે
િિા દુુઃખ ના અનુિવ જે ણચત્ત માાં પડેલા હોય છે ) ને કાિિે
સાિાિિ લોકો િિા મવદ્વાનોમાાં પિ જે મૃત્યુનો િય હોય છે
એને અણિમનવેશ કહેવામાાં આવે છે.
મૃત્યુ નો ભય આમ તો જરૂરી પણ િોય છે. ક રણ કે, જે ર્રીરને
વિકવસત થત અનેક િષો િ ગેિ િોય છે, જે બુદ્ધિને વિકવસત
થિ મ ં િષો િ ગેિ િોય છે એ મનુષ્ય ર્રીર જે ધમશ, અથશ,
ક મ અને મોક્ષ નું સ ધન ગણ ય છે એની રક્ષ કરિી એ
આપણી ફરજ છે. છત ં જ્ય રે મૃત્યુ નો ભય એટિે કે એક ર્રીર
નો ત્ય ગ ( અને પછી તુરંત કે થોડ સમય બ દ ) બીજા ર્રીર
ની પ્ર પ્પ્ત મ ં સમજદ ર વ્યક્તત એ ગભર વું ન જોઈએ. જો ધમશ
ન પ િન મ ટે, અનીવત સ મે ન યુિ મ ં જો ર્િીદ થઇ જવું
પડે એિી પદરક્સ્થવત સજાશય જાય તો ર્રીર ની પરિ ન કરિી
જોઈએ. આ સમજિ મ ં સરળ િ ગતો વસિ ંત પણ વિદ્વ નો
દ્વ ર પણ મોટે ભ ગે અમિ મ ં મૂકી ર્ક તો નથી િોતો અને
પૂિશ જન્મન સંસ્ક રોને ક રણે િ િમ ં જ ઉત્પન્ન થયેિ ન ન
જીિજ ંતુ પણ મૃત્યુ ન ભય થી પીડ ત િોય છે.
અલભવનિેર્ એટિે કે મૃત્યુ નો ભય બુદ્ધિ ને ભ્રવમત કરે છે. અને
મ ણસ અધ્ય ત્મ ન મ ગે આગળ િધી ર્કતો નથી. દિય યોગ
ન વનયવમત અભ્ય સથી આ કિેર્ નબળો પડે છે અથિ દૂર
થ ય છે.
અનુક્રમણિકા
રક્રયાયોગ પછી હવે વાિ કિીએ અષ્ટાાંગ યોગ ની
यमतनयमासनप्रािायामप्रत्याहारधारिाध्यानसमाधयोऽष्टावङ्गा
तन
-યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૨૯
યમ + મનયમ + આસન + પ્રાિાયામ + પ્રત્યાહાિ +
િાિિા + ધ્યાન + સમામિ અષ્ટાાંગ યોગ
પિેિ આપણે દિય યોગ ની િ ત કરી. દિય યોગન
ત્રણેય સ ધનોનો વનયવમત અભ્ય સ ચ લુ ર ખ્ય પછી
જ્ય રે એમ િ ગે કે યોગન મ ધ્યમ થી જીિન બદિી
રહ્ું છે ત્ય રે યોગની િધ રે વિસ્તૃત સમજ મેળિિ મ ટે
અષ્ટ ંગ યોગ વિષે સમજવું જોઈએ.
અનુક્રમણિકા
अहहांसासत्यास्तेयब्रह्मियाथपररग्रहा यमाः -યોગદશથન, સાિન
પાદ, સ ૂત્ર ૩૦
અરહિંસા + સત્ય + અથિેય + બ્રહ્મચયથ + અપરિગ્રહ યમ
યોગ ન મ ધ્યમ થી જીિનન મિત્િપ ૂણશ સુત્રોને સમજિ
મ ટે સૌપ્રથમ પ ંચ યમનું મિત્િ સમજવું જોઈએ. જેની
ચચ શ મિવષિ એ આગળ કરી છે.
અનુક્રમણિકા
जाततदेशकालसमयानवश्छिन्नाः सावथभौमा महाव्रतम् -
યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૧
આ પાાંચ યમનુાં પાલન જામિ, દેશ, સમય કે મવશેષ મનયમ
પૂિતુાં મયાથરદિ ન હોય એટલે કે સાવથિોમ હોય (
Universal-દિેક સ્થિમિમાાં પાલન િતુાં હોય ) િો આ વ્રિો
સામાન્ય ન િહીને મહાવ્રિ બની જાય છે.
કેટિ ક િોકો eggetarian એટિે કે ઈંડ વસિ ય બીજો કોઈ
મ ંસ િ ર નથી િેત િોત . અિીં અદિિંસ એ વ્રત તો કિેિ ય
પણ મિ વ્રત ન કિેિ ય. મિ વ્રત ત્ય રે જ કિેિ ય જ્ય રે બધી
જ પ્રક ર ની દિિંસ છોડી દેિ મ ં આિે. મ ંસ િ રી િોકો પેિ
વ્રત કરે અને પછી મિ વ્રત કરે તો યોગ ન મ ગશ પર આગળ
િધી ર્કે. બંગ ળી િોકો મ છિી સંપૂણશ પણે ન છોડી ર્કે તો
સમય મય શદદત દિિંસ કરે એટિે કે એક અઠિ દડય મ ં એક જ
િખત મ છિી ખ ય તો એ વ્રત કિેિ ય. ધીરે-ધીરે દરેક પ્રક ર
ની દિિંસ છોડી દે તો મિ વ્રત કિેિ ય.
અનુક્રમણિકા
शौिसन्तोषतपःस्वाध्यायेचवरप्रणिधानातन तनयमाः -
યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૨
શૌચ (આંિરિક િિા બાહ્ય પમવત્રિા) + સાંિોષ + િપ +
થવાધ્યાય + ઈશ્વિ સમપથિ મનયમ
યોગ ન મ ગશ પર આગળ િધિ મ ટે પિેિ તો એ જ કમો
કરિ પડે જેને ક રણે યમ નો ડંડો આપણ ઉપર ન ં પડે.
એટિે કે જીિન મ ં પ પ ખુબજ િધી ન જાય. ત્ય ર બ દ
વનયમો નું પ િન કરવું એટિે કે યોગ ન મ ગે એક ડગલું
આગળ િધવું.
અનુક્રમણિકા
ववतकथ बाधने प्रततपक्षभावनम् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૩૩
મન માાં િકથ મવિકથ ઉત્પન્ન િાય ત્યાિે િેના પ્રમિપક્ષ ની
િાવના કિવી જોઈએ
યમ-વનયમ ન પ િન ની સિ િ આપ્ય પછી મિવષિ જણ િે છે
કે જો એમન પ િન પ્રત્યે તકશ વિતકશ મન મ ં આિે અને એન
પ િન ની ઈચ્છ ન થ ય ત્ય રે ઊિટો વિચ ર કરિો. દ .ત.
મન મ ં દિિંસ નો વિચ ર આિે ત્ય રે અદિિંસ ની ભ િન
કરિ ની. એટિે કે હું અદિિંસ નું પ િન કરું તો મને શું ફ યદો
થ ય એ િ રંિ ર વિચ રવું. બીજા ર્બ્દો મ ં એવું વિચ રવું કે
યોગ ન મ ગે ચ િિ નો વનણશય િીધ બ દ જો હું દિિંસ ન
છોડી ર્કું તો હું કુતર ં જેિો ગણ વું. કૂતરો એક િખત ઊિટી
કય શ બ દ ઊિટી કરેલું ફરી ચ ટે છે.
અનુક્રમણિકા
अहहांसाप्रततष्ठायाां तत्सश्न्नधौ वैरत्यागः -યોગદશથન, સાિન
પાદ, સ ૂત્ર ૩૫
અરહિંસા મહાવ્રિનુાં પાલન કિનાિ વ્યસ્લિ ના સાંપકથ માાં આવીને
બીજા લોકો પિ પોિાનુાં વેિ ભૂલી જાય છે.
જે વ્યક્તત અદિિંસ નું સંપ ૂણશપણે પ િન કરે તે વ્યક્તત નો
પ્રભ િ એટિો િધી જાય છે કે તેન સંપકશ મ ં આિન ર
તેનો દુશ્મન પણ પોત નું િેર ભૂિી જાય છે. આપણી
આિમકત ને ક રણે જ સ મ િ ળ વ્યક્તત ને પણ ગુસ્સો
આિે છે અને િેર િધતું જ જાય છે. દિિંસ નો સંપ ૂણશ
ત્ય ગ કરિો ભિે સરળ નથી પરંતુ જો આપણે તેમ ં
સફળ જઈએ તો એક એવું િ ત િરણ આપણી આસપ સ
બનિ િ ગે છે જેમ ં પ્રિેર્ કરત જ વ્યક્તત દિિંસ છોડિ
મ ટે તૈય ર થઇ જાય છે . આ એક રિસ્યમય વસિ ંત છે
અને સ ધ રણ િોકોની પિોંચ થી ભિે દૂર િોય એવું િ ગે
છે પરંતુ જેમણે પણ આ વસિ ંત નો િ ભ િીધો છે એ
ખુબજ ર્ ંવતનો અનુભિ કરી ર્કે છે. તેન મન મ ં
ઉકળ ટ લબિકુિ રિેતો નથી.
અનુક્રમણિકા
सत्यप्रततष्ठायाां क्रियाफलाश्रयत्वम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૩૬
સત્ય મહાવ્રિ નુાં પાલન કિનાિ વ્યસ્લિ જે પિ કહે છે એ સત્ય
મસિ િવા લાગે છે
અિીં ભૂિ થી પણ એમ ન સમજવું જોઈએ કે અસંભિ ને પણ
યોગી સંભિ કરી બત િે છે. અિીં સ ચો અથશ એ થયો કે સત્ય
મિ વ્રતનું પ િન કરન ર કોઈપણ વ્યક્તતને શું સંભિ છે તે તો
ખ્ય િ િોય જ છે ઉપર ંત તે વ્યક્તત જે થિ નું િોય છે, એને
પિેિ જ પ રખી િે છે અને જે પણ આર્ીિ શદ આપે છે એ
પ્રમ ણે થિ િ ગે છે. વ્ય સ ભ ષ્યમ ં ઉદ િરણ આપિ મ ં
આવ્યું છે કે આિો યોગી ધ વમિક થ ઓ એમ કિે એટિે સ મે
િ ળો વ્યક્તત ધ વમિક થઇ જાય છે. અિીં ખ સ સમજિ નું કે
આિો સત્યવનષ્ઠ વ્યક્તત તે ને જ ધ વમિક થિ નું કિે છે જે
ધ વમિક થિ મ ટે િ યક તો છે પણ જરૂર ફતત આિ
સત્યવનષ્ઠ ન આર્ીિ શદ ની િોય છે અને સત્યવનષ્ઠ ન
આર્ીિ શદ મળત જ િ યક વ્યક્તત ધ વમિક બની જાય છે.
ન િ યક પણ િ યક બની જાય છે એમ અથશ કરીએ તો યોગ
વિજ્ઞ ન ને બદિે અંધશ્રિ નો પ્રચ ર-પ્રસ ર થઇ જાય અને
િોકો પોત નો સુધ ર કરિ ને બદિે આિ ચમત્ક રી
બ બ ઓની ચુંગિમ ં ફસ ઈ ને પોત નું જીિન ખચશ કરી ન ખે.
અનુક્રમણિકા
अस्तेयप्रततष्ठायाां सवथरत्नोपस्थानम् -યોગદશથન, સાિન
પાદ, સ ૂત્ર ૩૭
ચોિી ન કિવાના મહાવ્રિ િી બિા જ િત્નો પ્રાપ્િ િાય
છે
આપણે રોજબરોજન જીિનમ ં ક્ રેક કોઈ વ્યક્તતની
િસ્તુને એમની પરિ નગી િગર િઇ િઇએ છીએ તો
ક્ રેક કોઈ વ્યક્તત ન વિચ રોને આપણ વિચ ર
બત િીએ છીએ. ક્ રેક કોઈન ર્બ્દો ને આપણ ર્બ્દો
ગણ િીએ છીએ. આમ આપણે મન, િચન અથિ
ર્રીરથી એક પ્રક રની ચોરી કરીએ છીએ. આિી ચોરીથી
એ િસ્તુ કે વિચ રોન મ લિકને દુુઃખ થ ય છે. અસ્તેય
એટિે ચોરી ન કરિી. સંપ ૂણશપણે ચોરીનો ત્ય ગ કરન ર
વ્યક્તત પરમ પુરુષ થશ નો ભ ગી બને છે, અને ઉત્તમ
િસ્તુઓ તથ બીજા િોકોનો સિક ર મેળિે છે.
અનુક્રમણિકા
ब्रह्मियथप्रततष्ठायाां वीयथलाभः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૩૮
બ્રહ્મચયથ મહાવ્રિ િી વીયથલાિ મળે છે.
મિવષિ િેદ વ્ય સે આ સુત્રન ં ભ ષ્યમ ં પ્રજનન અંગન સંયમને
બ્રહ્મચયશ કહ્ું છે. સંપૂણશપણે બ્રહ્મચયશનું પ િન કરિ થી
િીયશિ ભ મળે છે. િીયશ એ ભોજન મ ંથી બનતી અંવતમ ધ તુ
છે. સમગ્ર ર્રીરમ ં િોિ છત ં સંભોગ સમયે પ્રજનન અંગ
મ રફતે ર્રીર મ ંથી નીકળી જાય છે. આ િીયશ ન કેિળ સંત ન
ઉત્પન્ન કરિ મ ટે જરૂરી છે પરંતુ તે એક જીિની ર્ક્તત છે અને
વ્યક્તતન તેજ, પ્રભ િ, પુરુષ થશ મ ટે જિ બદ ર છે. િીયશિ ભ
મેળિિ નો અથશ છે અત્યંત તેજ, પ્રભ િ અને પુરુષ થશને પ્ર પ્ત
કરિો.
અનુક્રમણિકા
अपररग्रहस्थैये जन्मकथन्तासम्बोधः -યોગદશથન, સાિન
પાદ, સ ૂત્ર ૩૯
અપરિગ્રહ મહાવ્રિ િી વ્યસ્લિ ને પોિાનો જન્મ શા માટે િયો
છે િે સમજાય જાય છે
અપદરગ્રિ એટિે અિોભ. કોઈ પણ પ્રક રની િસ્તુનો સંગ્રિ ન
કરિો તે. આજન સમય મ ં ખુબજ અઘરું િ ગે તેવું આ ક યશ
છે. આજક િ તો ધમશ ન ઠેકેદ ર ગણ ત કિેિ ત બ બ ઓ
પણ િોભ થી બચી નથી ર્કત અને કરોડો ની વમિકતમ ં
આળોટત િોય છે. પરંતુ જે વ્યક્તત કોઈ પણ પ્રક રની
િસ્તુઓન સંગ્રિ થી સંપૂણશપણે દૂર રિે છે તો તે વ્યક્તત
મિ વ્રત પ િન ન ફળ સ્િરૂપે તે િસ્તુઓને બદિે સ્િ નો
વિચ ર કરતો થઇ જાય છે અને િસ્તુઓની સ ચિણી િગેરેની
પળોજણ ને બદિે તે પોત નો જન્મ ર્ મ ટે થયો છે તે
વિચ રત -વિચ રત તેનું સ ચું જ્ઞ ન મેળિી િે છે. અને કિેિ ય
છે કે એ વ્યક્તત ધીરે-ધીરે પોત ન પ છિ જન્મો નું પણ જ્ઞ ન
મેળિતો થઇ જાય છે.
અનુક્રમણિકા
शौिात्स्वाङ्गजुगुप्सा परैरसांसगथः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૪૦
શૌચ મહાવ્રિ નુાં પાલન કિવાિી વ્યસ્લિને પોિાના શિીિનો
મોહ નિી િહેિો અને અન્ય સાિેના શાિીરિક સાંબાંિો પિ નિી
િહેિા
આંતદરક અને બ હ્ય પવિત્રત ન ચુસ્ત પ િનથી વ્યક્તતને
પોત ન ર્રીર ન ર્ણગ ર િગેરે નો મોિ નથી રિેતો અને
બીજાન ર્રીર પ્રત્યે પણ ક મિ સન નથી ઉત્પન્ન થતી.
િ સન નષ્ટ થઇ જિ થી યોગી યોગ ન મ ગે આગળ
િધિ મ ં કષ્ટ નથી અનુભિતો.
અનુક્રમણિકા
सत्त्वशुवसौमसौमनस्यैका्येश्न्ययजयात्मदशथनयोग्यत्वातन ि
-યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૧
િિા (શૌચ મહાવ્રિ નુાં પાલન કિવાિી) બુદ્ધિની શુદ્ધિ, મન ની
પ્રસન્નિા, એકાગ્રિા, ઇન્દ્ન્દ્રયમનગ્રહ િિા આત્મ સાક્ષાત્કાિ જેવી
મસદ્ધિઓ પ્રાપ્િ િાય છે.
આંિરિક અને બાહ્ય પમવત્રિા િી બુદ્ધિ શુિ િઇ જાય છે. મન
પ્રસન્ન અને એકાગ્ર િહે છે. બિી જ ઇન્દ્ન્દ્રયો કાબુમાાં િહે છે.
અને િીિે-િીિે આત્મ-સાક્ષાત્કાિ િવા લાગે છે. એટલે કે
પોિાના શુિ અસ્થિત્વનો આિાસ િવા લાગે છે.
અનુક્રમણિકા
सन्तोषादनुत्तमसुखलाभः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૨
સાંિોષ મહાવ્રિ ના પાલન િી અલૌરકક આનાંદ ની પ્રાક્પ્િ િાય છે.
ધન થી િૌદકક સુખ મળે છે. ર્ રીદરક સંબંધોથી મળત સુખને
પણ િૌદકક સુખ જ ગણિ મ ં આિે છે. િૌદકક સુખ અિૌદકક
સુખ ની સોળમી કળ જેટલું પણ નથી. બીજા અથશમ ં સ ંસ દરક
સુખથી અનેક ગણું સુખ સંતોષ મિ વ્રતન પ િનથી મળે છે.
અનુક્રમણિકા
कायेश्न्ययभसवसौमरशुवसौमक्षयात्तपसः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૪૩
િપ મહાવ્રિ ના પાલન િી જ્યાિે અશુદ્ધિઓનો નાશ િાય છે
ત્યાિે શિીિ અને ઇન્દ્ન્દ્રયો પરિપૂિથિા પ્રાપ્િ કિે છે.
તપ મિ વ્રત ન પ િનથી ર્રીર બળિ ન બને છે. િ ત, વપત્ત,
કફ ની વિષમત દૂર થ ય છે. તમોગુણથી ઉત્પન્ન આળસ િગેરે
દોષો ન ર્ પ મે છે. દૂર-દૂર સુધી જોિ ની તથ દૂર નું
સ ંભળિ ની ર્ક્તત પ્ર પ્ત થ ય છે.
અનુક્રમણિકા
स्वाध्यायाहदष्टदेवतासम्प्रयोगः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૪૪
થવાધ્યાય મહાવ્રિના પાલનિી ઇષ્ટ દેવિા ના દશથન
િાય છે
મોક્ષ ર્ સ્ત્રો ન અભ્ય સ થી વ્યક્તત ને જેન પર શ્રિ દૃઢ
થઇ િોય એિ એમન ઇષ્ટ દેિત વિષેનું જ્ઞ ન એ વ્યક્તત
મેળિી િે છે. અને થોડ સમય પછી એ પોત ન ઇષ્ટ
દેિત ન સ ક્ષ ત દર્શન કરે છે. મનુષ્ય પ સે એક અદભુત
ર્ક્તત છે. તે જે ધ રે છે-જેનું તે લચિંતન કરે છે એને તે
મેળિી ર્કે છે. ઈચ્છ ર્ક્તત દૃઢ િોિી જોઈએ. ર્ સ્ત્રો ન
અધ્યયન થી વ્યક્તત પોત ન ઇષ્ટ ન દર્શન કરિ મ ટે
તિપ પડ થતો િોય છે. અને એક દદિસ એ પોત ન
ઈપ્ચ્છત દેિત ન દર્શન કરે છે.
અનુક્રમણિકા
समाधधभसवसौमरीचवरप्रणिधानात ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૪૫
ઈશ્વિ પ્રણિિાન મહાવ્રિના પાલનિી સમામિની મસદ્ધિ પ્રાપ્િ
િાય છે.
પોત ની જાતને ઈશ્વર ને સમવપિત કરી દેિ થી સુખ અને
દુુઃખમ ં ક્સ્થરત પ્ર પ્ત થ ય છે. વ્યક્તત ન તો સુખમ ં છકી જાય
છે કે ન તો દુુઃખમ ં ન સીપ સ થ ય છે.
અનુક્રમણિકા
श्स्थरसुखमासनम् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૬
સ્થિિિા અને સુખ આપે િે આસન છે
રોજીંદ જીિનન દરેક મિત્િપૂણશ ક યો મ ટે ક્સ્થરત અને
કષ્ટ રદિતત એટિે કે સુખ જરૂરી છે. સિ રે મળ ત્ય ગ
કરિ મ ં, જમિ મ ં, અધ્યયન કરિ મ ં, સ ધન -ઉપ સન
કરિ મ ં તથ આર મ કરિ મ ટે એક આસન ની જરૂર િોય છે.
િતશમ ન જીિન ની જદટિત અને આરોગ્ય ની સમસ્ય ઓ ને
ક રણે િોકો સ ધ રણ સુખ સન કે પદ્મ સન મ ં પણ બેસી
ર્કત નથી. મળ ત્ય ગ મ ટે પણ તેમને િેસ્ટનશ ટોઇિેટ ની
જરૂર પડે છે. જમિ મ ં અને અધ્યયન કરિ મ ં પણ
ખુરર્ીની જરૂર પડે છે. એક ક્સ્થર આસનમ ં િ ંબો સમય બેસી
ર્કત ન િોિ થી તેઓ ખ સ સ ધન -ઉપ સન કરી ર્કત
નથી. થોડી િ ર કષ્ટ સિન કરી અને એક આસન ધ રણ
કરિ મ ં આિે તો ધીરે-ધીરે ર્રીર અને મન ક્સ્થર થિ િ ગે
છે. જો આસન નો અથશ એિો કરીએ કે એિી જ ક્સ્થવત જે
આર મદ યક િોય તો આજક િ િોકો ભ ગ્યે જ કોઈ આસન મ ં
સુખપૂિશક બેસી ર્કે છે. િઠયોગ ન મિત્િપૂણશ ગ્રંથ ઘેરંડ
સંદિત મ ં બત્રીર્ આસનો બત િિ મ ં આવ્ય છે. આ દરેક
આસન થી ર્રૂઆત મ ં કદ ચ કષ્ટ થ ય પણ અંતે મન અને
ર્રીર ની ક્સ્થરત તથ સુખ એટિે કે અનેક રોગો મ ંથી મુક્તત
મળે છે.
અનુક્રમણિકા
प्रयत्नशैधथल्यानन्तसमापश्त्तभ्याम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૪૭
શિીિ નુાં હલન-ચલન બાંિ કિી દેવાિી અને ઇષ્ટ દેવિામાાં
મન લગાવવાિી આસન મસિ િાય છે
આસન દ્વ ર ક્સ્થરત અને રોગો મ ંથી મુક્તત એટિે કે સુખ
પ્ર પ્ત કરિ મ ટે ર્રીરની ચેષ્ટ ઓ જેિી કે િ થ પગ
ચિ િિ , િ તો કરિી િગેરે ને બંધ કરી દેિ થી અને
ભગિ ન મ ં મન િગ િિ થી આસન વસિ થ ય છે એટિે કે
કોઈપણ પદરક્સ્થવત મ ં (ગરમી કે ઠંડી િગેરેમ ં) ક્સ્થરત અને
સુખ ની પ્ર પ્પ્ત થ ય છે. અિીં એ પ્રશ્ન થ ય કે મયૂર સન જેિ
અઘર ં આસનમ ં િિન-ચિન કય શ િગર ર્ી રીતે રિી ર્ક ય
? જિ બ છે પિેિ સરળ આસન કરિ અને ધીરે-ધીરે
વ્યિક્સ્થત રીતે મયૂર સન જેિ આસનો તરફ આગળ િધવું.
મયૂર સન ત્ય રે જ વસિ થયું કિેિ ય જ્ય રે િિન-ચિન
િગર તે આસન કરી ર્ક ય.
અનુક્રમણિકા
ततो द्वन्द्वानभभघातः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૮
આસન મસિ િઇ જવાિી (ઠાંડી ગિમી વગેિે) કષ્ટોને સહન
કિવુાં શક્ય બને છે.
યોગી િોકો દિમ િય િગેરે મ ં પણ નગ્ન રિી ર્કત િોય છે.
એમની આ ક્ષમત કોઈ ચમત્ક ર થી નદિ પણ િઠયોગ િગેરે
ની યુક્તતઓ અને પ્રયત્નો થી થ ય છે. આસન પણ તેમ ની
એક યુક્તત છે.
અનુક્રમણિકા
પ્રયોગ૭: ર્રીરની ક્સ્થરત મ પિ ન આ પ્રયોગ મ ટે
એક સ્ટોપ-િોંચની જરૂર પડર્ે. આજક િ મોબ ઈિમ ં
સ્ટોપ-િોંચની એપ્િીકેર્ન િોય છે. િઠયોગન ં જાણક ર
વ્યક્તત પ સેથી અથિ પુસ્તક મ ંથી વૃક્ષ સન ર્ીખી િેવું.
પ્રથમ િખત વૃક્ષ સનમ ં કેટિો સમય રિી ર્ક ય છે તે
નોંધવું. થોડ દદિસ વૃક્ષ સનન ં અભ્ય સ પછી ફરી થી
સમય નોંધિો. ર્રીર ની ક્સ્થરત કેટિી િધી રિી છે તેનું
મૂલ્ય ંકન કરત રિેવું.
અનુક્રમણિકા
तश्स्मन्सतत चवासप्रचवासयोगथततववछिेदः प्रािायामः -યોગદશથન,
સાિન પાદ, સ ૂત્ર ૪૯
ત્યાિ બાદ (આસન મસિ િયા પછી) શ્વાસ લેવાની િિા શ્વાસ
બહાિ કાઢવાની પ્રરક્રયા ને (િોડા સમય માટે યિાશસ્લિ)
િોકવાની રક્રયા ને પ્રાિાયામ કહે છે.
અષ્ટ ંગ યોગ ન સૌથી સરળ અને સૌથી મિત્િપૂણશ અંગ
પ્ર ણ ય મ ની િિે વ્ય ખ્ય કરિ મ ં આિી રિી છે. સીધ સ દ
અથશ મ ં પ્ર ણ ય મ એટિે શ્વ સ ને રોકિો. સસલું ન ન -ન ન
શ્વ સ િે છે. એ ઓછં જીિે છે. િ થી એક સ્િસ્થ મનુષ્યની જેમ
એક વમવનટમ ં ૧૨-૧૫ શ્વ સ િે છે. તે ૧૦૦ િષશ જીિે છે.
ક ચબો ઓછ શ્વ સ િે છે. એ િધુ િ ંબુ જીિે છે. આમ ઊંડ
શ્વ સ િેિ જોઈએ. પ્ર ણ ય મ થી ચંચિ િ યુ ક્સ્થર થ ય છે.
ચંચિ િ યુ ક્સ્થર થત ચંચિ મન પણ ક્સ્થર થ ય છે.
અનુક્રમણિકા
वाह्याभ्यन्तरस्तम्भवृश्त्तः देशकालसङ्ख्याभभः पररदृष्टो
दीघथसूक्ष्मः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૦
બ હ્યવૃવત, આભ્યન્તરવૃવત, સ્તમ્ભવૃવત, દેર્, ક ળ, સંખ્ય દ્વ ર
વનયવમત અને િ ંબો પ્ર ણ ય મ અને ટૂંકો પ્ર ણ ય મ એ રીતે
ઘણ પેટ પ્રક રો થઇ જાય છે.
શ્વ સ િીધ િગર થોડી િ ર રિેવું ( બ હ્યવૃવત ) અને શ્વ સ
િીધ પછી થોડી િ ર અંદર રોકી ર ખિો (આભ્યન્તરવૃવત) આ
બંને ને પ્ર ણ ય મ કિે છે. એ વસિ ય ત્રીજી રીત પણ છે. જેમ ં
ન તો ઊંડો શ્વ સ િઇને પછી રોકિ મ ં આિે છે, ન તો શ્વ સ
બિ ર ક ઢિ નો પ્રયત્ન કરિ મ ં આિે છે. જ્ય ં જે ક્સ્થવતમ ં
િોય એ જ ક્સ્થવત મ ં રોકી દેિ ને સ્તમ્ભવૃવત પ્ર ણ ય મ કિે છે.
આ ઉપર ંત દેર્, ક ળ, સંખ્ય િગેરે પદરબળો ન આધ રે
પ્ર ણ ય મન ઘણ પેટ પ્રક રો થઇ જાય છે.
અનુક્રમણિકા
वाह्याभ्यन्तरववषयाक्षेपी ितुथथः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર
૫૧
બહાિ અને અંદિ શ્વાસ િોકવા મસવાય જ્યાિે મન મવષયોિી
સાંપૂિથપિે મુલિ હોય ત્યાિે અંદિ આપોઆપ િિો પ્રાિાયામ
એ (મુખ્ય ત્રિ પ્રાિાયામ) મસવાય ના ચોિા પ્રકાિ નો
પ્રાિાયામ છે.
ઉચ્ચ પ્રક રન ં યોગીઓ કે સંતો જ આ પ્ર ણ ય મ કરી ર્કત
િર્ે. એ વસિ ય અન્ય સૌ િોકોએ સરળ પ્ર ણ ય મ કરિ
જોઈએ.
અનુક્રમણિકા
ततः क्षीयते प्रकाशावरिम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૨
િેના દ્વાિા (પ્રાિાયામ દ્વાિા) પ્રકાશ (એટલે કે જ્ઞાન) ની વચ્ચે
આવિો પડદો દૂિ િાય છે.
મન ની ચંચળત સમ પ્ત થઇ જિ થી મન જ્ઞ ન મેળિિ મ ટે
એટિે કે સ્િ ધ્ય ય િગેરે મ ટે તૈય ર થ ય છે, જેન પદરણ મ
સ્િરૂપે અજ્ઞ નત દૂર થ ય છે.
અનુક્રમણિકા
धारिासु ि योग्यता मनसः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૩
િિા (પ્રાિાયામ દ્વાિા) મન િાિિા (ધ્યાન પહેલા ની રક્રયા)
કિવા માટે યોગ્ય બને છે.
પ્ર ણ ય મ િગર ધ્ય ન થઇ ર્કતું નથી. ક રણ કે મનની
ચંચળત ને ક રણે મન એક જગ્ય એ ક્સ્થર થતું નથી.
પ્ર ણ ય મ કરિ થી મન ક્સ્થર થિ િ ગે છે અને કોઈ એક
ધ રણ કરિ મ ટે મન ને તૈય ર કરી ર્ક ય છે. (વિજ્ઞ ન ભૈરિ
ન મન યૌલગક ગ્રંથમ ં ધ રણ ન ૧૦૦ થી િધુ પ્રક રો ની સમજૂતી
આપેિી છે. )
અનુક્રમણિકા
પ્રયોગ૮: પ્ર ણ ય મમ ં મળેિી સફળત મ પિ ન આ
પ્રયોગ મ ટે એક સ્ટોપ-િોંચની જરૂર પડર્ે. આજક િ
મોબ ઈિમ ં સ્ટોપ-િોંચની એપ્િીકેર્ન િોય છે. ઊંડો શ્વ સ
િઇ જ્ય રથી શ્વ સ રોકિ ની ર્રૂઆત કરીએ ત્ય રથી
સ્ટોપ િોંચ મ ં સમય જોિ નું ચ લુ ર ખવું. પ્રથમ િખત
શ્વ સ છોડય િગર કેટિો સમય રિી ર્ક ય છે તે નોંધવું.
થોડ દદિસ શ્વ સ રોકિ ન ં તથ ઓછ મ ં ઓછ ૫-૫
વમનીટન ં કપ િભ વત, અનુિોમ-વિિોમ તથ ભ્ર મરી
પ્ર ણ ય મન અભ્ય સ પછી ફરી થી સમય નોંધિો.
પ્ર ણ ય મથી શ્વ સ રોકિ મ ં કેટિો િ ભ મળી રહ્યો છે તે
ખ્ય િ આિર્ે.
અનુક્રમણિકા
स्वववषयासम्प्रयोगे धित्तस्य स्वरूपानुकार इवेश्न्ययािाां
प्रत्याहारः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૪
ઇન્દ્ન્દ્રયો પોિાના મવષયો માાંિી મુલિ િઇ ને ણચિ ના થવરૂપ માાં
એકરૂપ િઇ જાય િેને પ્રત્યાહાિ કહે છે
પ ંચ ભૌવતક અંગો ને અનુરૂપ પ ંચ ઇન્દ્ન્દ્રયો છે. આંખ ને
અનુરૂપ ચક્ષુ ઇન્દ્ન્દ્રય છે. મન મ ં વિષયો ને અનુરૂપ લચત્રો આ
ઇન્દ્ન્દ્રય દ્વ ર આિત િોય છે. આંખ બંધ િોય તો પણ મન
તેની અદભુત ર્ક્તત દ્વ ર આિ લચત્રો મેળિી િે છે. પ્રત્ય િ ર
એટિે આિ કોઈ પણ જાતન ં વિષય િ સન ને િગત લચત્રો
મન મ ં ન આિત િોય, કોઈ ગમતી િ નગી નો સ્િ દ ય દ ન
આિતો િોય, કોઈ ગમત ફૂિની સુગંધ ન આિતી િોય, કોઈ
ગમતી િસ્તુ કે વ્યક્તત ન સ્પર્શ નો અનુભિ ન થતો િોય,
કોઈ ગમતી વ્યક્તત નો અિ જ કે ગમત ગીત િગેરે ની ધ્િવન
ન સંભળ તી િોય તેિી વિષય વિિીન પદરક્સ્થવત ને પ્રત્ય િ ર
કિે છે. એક િસ્તુ કે વિચ ર ની ધ રણ કરિ મ ટે પિેિ
પ્રત્ય િ ર ની ક્સ્થવત સજાશિી જરૂરી છે.
અનુક્રમણિકા
ततः परमा वचयतेश्न्ययािाम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૫
િેનાિી ઇન્દ્ન્દ્રયો એકદમ વશમાાં િહે છે.
સ મ ન્ય રીતે ઇન્દ્ન્દ્રયો આપણ િર્ મ ં રિેતી નથી ક રણ કે
આપણે વિષય િ સન થી પ્રભ વિત થઇને પ્રત્ય િ રનો અભ્ય સ
કરત નથી. પરંતુ જો, ઇન્દ્ન્દ્રયોને વિષયોથી દૂર કરી અંતમુશખી
બન િિ મ ં આિે તો તેને પ્રત્ય િ ર નો અભ્ય સ કયો કિેિ ય.
પ્રત્ય િ ર ન અભ્ય સથી િ ંબ સમય સુધી ઇન્દ્ન્દ્રયો બદિમુશખી
થતી નથી. અને એકદમ આપણ િર્ મ ં રિે છે.
અનુક્રમણિકા
देशबन्धश्चित्तस्य धारिा -યોગદશથન, મવભૂમિ પાદ, સ ૂત્ર ૧
એક થિાન, વથતુ કે મવચાિ પિ આપિી ચેિનાને (બીજા શબ્દો
માાં આપિા ણચિ ને) સ્થિિ કિવુાં િે િાિિા છે.
ManoYog મનોયોગ
ManoYog મનોયોગ
ManoYog મનોયોગ
ManoYog મનોયોગ

More Related Content

Similar to ManoYog મનોયોગ

Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Dr. Jalpa shah
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
divyabhaskarnews
 

Similar to ManoYog મનોયોગ (8)

ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptx
ચિત્તનો નિગ્રહ કરવાનો  ppt.pptxચિત્તનો નિગ્રહ કરવાનો  ppt.pptx
ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptx
 
Concept of development of self in REVA film
Concept of development of self in REVA filmConcept of development of self in REVA film
Concept of development of self in REVA film
 
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
 
DOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxDOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptx
 
શ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxશ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptx
 
મારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxમારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptx
 
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
 

More from Dr. Piyush Trivedi

More from Dr. Piyush Trivedi (20)

Vasant ritucharya
Vasant ritucharyaVasant ritucharya
Vasant ritucharya
 
Organizational behaviour in the Indian Context
Organizational behaviour in the Indian ContextOrganizational behaviour in the Indian Context
Organizational behaviour in the Indian Context
 
Characteristics of the human soul
Characteristics of the human soulCharacteristics of the human soul
Characteristics of the human soul
 
Will power, self confidence, imagination power
Will power, self confidence, imagination powerWill power, self confidence, imagination power
Will power, self confidence, imagination power
 
Intelligence and emotional intelligence
Intelligence and emotional intelligenceIntelligence and emotional intelligence
Intelligence and emotional intelligence
 
Birth death cycle जन्म एवं मृत्यु
Birth death cycle जन्म एवं मृत्युBirth death cycle जन्म एवं मृत्यु
Birth death cycle जन्म एवं मृत्यु
 
Self awareness
Self awarenessSelf awareness
Self awareness
 
Know your personality and inner potential
Know your personality and inner potentialKnow your personality and inner potential
Know your personality and inner potential
 
Goal setting
Goal settingGoal setting
Goal setting
 
Daily routine
Daily routineDaily routine
Daily routine
 
Importance of ideal
Importance of idealImportance of ideal
Importance of ideal
 
Study habits inventory
Study habits inventoryStudy habits inventory
Study habits inventory
 
Assessment of aptitude
Assessment of aptitudeAssessment of aptitude
Assessment of aptitude
 
Substance abuse and its effect on health
Substance abuse and its effect on healthSubstance abuse and its effect on health
Substance abuse and its effect on health
 
Alcoholism
AlcoholismAlcoholism
Alcoholism
 
Measuring the effectiveness of Counselling
Measuring the effectiveness of CounsellingMeasuring the effectiveness of Counselling
Measuring the effectiveness of Counselling
 
Rationale of psychological testing
Rationale of psychological testingRationale of psychological testing
Rationale of psychological testing
 
Commonly used psychological tests
Commonly used psychological testsCommonly used psychological tests
Commonly used psychological tests
 
Workplace counselling
Workplace counsellingWorkplace counselling
Workplace counselling
 
Mental health intervention
Mental health interventionMental health intervention
Mental health intervention
 

ManoYog મનોયોગ

  • 1.
  • 2. મનોયોગ પતંજલિ યોગદર્શનન ં પસંદગીન ં સુત્રોની સરળ સમજૂતી - િેખક ડૉ. પીયૂષ પ્રવિણચંદ્ર વત્રિેદી (પી.એચડી. મનોવિજ્ઞ ન) © Copyright 2015 Dr. Piyush Pravinchandra Trivedi
  • 3. અનુક્રમણિકા ભૂમમકા લેખક પરિચય પરંપર ગત યોગર્ સ્ત્ર યોગ ની વ્યાખ્યા રક્રયાયોગ પ્રયોગ-૧ રક્રયાયોગ દ્વાિા સમામિની સ્થિમિ બુદ્ધિને અવળા માગે લઇ જિા પરિબળો પ્રયોગ-૨ ખોટી માન્યિાઓ (અજ્ઞાનિા) પ્રયોગ-૩ અજ્ઞાનિા ની વ્યાખ્યા અને અિથ અસ્થમિા ની વ્યાખ્યા અને અિથ પ્રયોગ-૪
  • 4. િાગ ની વ્યાખ્યા અને અિથ પ્રયોગ-૫ દ્વેષ ની વ્યાખ્યા અને અિથ પ્રયોગ-૬ અણિમનવેશ ની વ્યાખ્યા અને અિથ યોગના આઠ અંગો પાાંચ યમ મહાવ્રિ ની વ્યાખ્યા અને અિથ પાાંચ મનયમ પ્રમિપક્ષ ની વ્યાખ્યા અને અિથ અરહિંસા મહાવ્રિના પાલનિી િનાિ લાિ સત્ય મહાવ્રિના પાલનિી િનાિ લાિ અથિેય મહાવ્રિના પાલનિી િનાિ લાિ બ્રહ્મચયથ મહાવ્રિના પાલનિી િનાિ લાિ અપરિગ્રહ મહાવ્રિના પાલનિી િનાિ લાિ
  • 5. શૌચ મહાવ્રિના પાલનિી િનાિ લાિ૧ શૌચ_મહાવ્રિ_ના_પાલન_િી_િનાિ_લાિ૨ સાંિોષ મહાવ્રિના પાલનિી િનાિ લાિ િપ મહાવ્રિના પાલન િી િનાિ લાિ થવાધ્યાય મહાવ્રિના પાલનિી િનાિ લાિ ઈશ્વિ-પ્રણિિાન મહાવ્રિના પાલનિી િનાિ લાિ આસન ની વ્યાખ્યા અને અિથ આસનની મસદ્ધિ આસન મસિ િવાિી િનાિ લાિ પ્રયોગ-૭ પ્રાિાયામની વ્યાખ્યા અને અિથ પ્રાિાયામના પેટા પ્રકાિ મવષયાક્ષેમપ પ્રાિાયામ પ્રાિાયામિી િનાિ લાિ૧ પ્રાિાયામિી િનાિ લાિ૨
  • 6. પ્રયોગ-૮ પ્રત્યાહાિની વ્યાખ્યા અને અિથ પ્રત્યાહાિિી િનાિ લાિ િાિિાની વ્યાખ્યા અને અિથ ધ્યાનની વ્યાખ્યા અને અિથ સમામિની વ્યાખ્યા અને અિથ
  • 7. ભૂમમકા: પ્ર ચીન િૈદદક સ દિત્યમ ં યોગનો ઉલ્િેખ િોિ છત ં, પતંજલિ યોગદર્શન વિર્ેષરૂપે યોગ અંગેનું સૌથી પ્રમ લણત ર્ સ્ત્ર ગણ ય છે. આ ગ્રંથની રજૂઆત સરળ ન ન -ન ન સુત્રોરૂપે થઇ િોિ થી પતંજલિ યોગ સ ૂત્ર તરીકે પણ ઓળખ ય છે. આજે જ્ય રે પૂરી દુવનય વિશ્વ યોગ દદિસ મન િી રિી છે ત્ય રે ગુજર તી ભ ષ મ ં યોગ દર્શનન ં કેટિ ક સરળ સુત્રો પર પોત ન વિચ રો રજુ કરિ નો મને મોકો મળ્યો છે. પોત ન વિચ રો રજુ કરત પિેિ થોડો અભ્ય સ મેં વિલભન્ન પુસ્તકોનો કયો. એમ ંથી કેટિ ક પુસ્તકો આ દદર્ મ ં આગળ િધિ મ ંગત િોકો મ ટે ખુબજ ઉપયોગી િ ગ્ય . સ્િ મી સત્યપવત પદરવ્ર જકનું પુસ્તક યોગદર્શનમ, જે આયશિન રોજડ (ગુજર ત) થી પ્રક વર્ત થયેલું છે તે સૌથી િધુ ઉપયોગી િ ગ્યું. પતંજલિ યોગદર્શન પર આધુવનક વિસ્ત રપૂિશકની ટીક ઓર્ો રજનીર્ દ્વ ર કરિ મ ં આિી છે. बुलाते हैं फिर तुम्हें पतंजलल योग सूत्र ન ન મે આ પુસ્તક પ ંચ ભ ગોમ ં ઉપિબ્ધ છે. કોઈપણ સ ૂત્ર પર િધ રે
  • 8. વિસ્ત રપૂિશક સમજવું િોય તો આ પુસ્તક ઉપયોગી છે. સૌથી સસ્ત ં અને સ ર પુસ્તકોમ ં ગીત પ્રેસ, ગોરખપુરનું યોગદર્શનનું પુસ્તક પણ ખુબજ ઉપયોગી છે. પતંજલિ યોગદર્શન પર ભૂતક ળમ ં અનેક વ્ય ખ્ય ઓ િખ યેિ છે. જેમકે, પતંજલિ યોગદર્શન પર વ્ય સભ ષ્ય, વ્ય સભ ષ્ય પર િ ચસ્પવત વમશ્ર ની તત્િિૈર્ રદી ટીક , ભોજર જની ર જમ તંડવૃવત, વિજ્ઞ નલભક્ષુ ની યોગિ વતિક િગેરે િધુ પ્રચલિત છે. આ બધી વ્ય ખ્ય ઓનો વિસ્ત ર પૂિશક અભ્ય સ ન કરીએ તો એક નજર તો િગ િીજ ર્કીએ ને ? ગુજર તી મ ં તો કદ ચ બધી વ્ય ખ્ય ઓનું ભ ષ ંતર ન મળે પણ દિિંદીમ ં મળી જાય. આ અંગે ચૌખમ્બ સુરભ રતી પ્રક ર્ન, િ ર ણસીનું યોગદ ન નોંધપ ત્ર છે. આ પ્રક ર્નની એક પુસ્તક પાિાંજલયોગદશથનમ જે ડૉ. સુરેર્ચંદ્ર શ્રીિ સ્તિ દ્વ ર િખ યેિ છે તે પણ િ ંચિ િ યક છે. બ બ જીજ દિય યોગ ટ્રસ્ટની પિાંજણલ કે રક્રયા યોગ સ ૂત્ર વ અન્ય મહમષિ પણ િસ િિ િ યક છે કેમકે, આ પુસ્તકમ ં દરેક સુત્રન ં અંતે એક અભ્ય સ સુચિેિો છે જે યોગ ન ક્ષેત્રમ ં કંઇક કરિ ની પ્રેરણ આપે છે. સ્િ મી વિિેક નંદે પણ આ ગ્રંથ પર પોત ની વ્ય ખ્ય િખી છે જે
  • 9. ર મકૃષ્ણ મઠ, ન ગપુર ન િાજયોગ પુસ્તકન ં અંતે જોિ મળે છે. અંગ્રેજી ભ ષ મ ં Divine books, Delhi ની ર મ પ્રસ દ ની THE PATANJALI’S YOGA SUTRAS પણ િસ િિ િ યક છે. બી.કે.એસ. આયંગ રનું આલોક િાષ્ય પણ પ્રમ લણત ગણ ય છે. ર ષ્ટ્રીય સંસ્કૃત સંસ્થ ન દ્વ ર પ્રક વર્ત તથ વિદ્ય સ ગર િમ શ દ્વ ર રલચત યોગદર્શનની કાવ્ય વ્યાખ્યા ખુબજ રસપ્રદ છે. ઇન્ટરનેટ પર યોગદર્શનનું ગુજર તી ભ ષ ંતર http://www.swargarohan.org/yog- sutra/ ઉપિબ્ધ છે. અને છેલ્િે એ વ્યક્તત ન પુસ્તક ની મ રે િ ત કરિી છે જેમન ન ફતત પુસ્તકનો મને િ ભ મળ્યો છે. પરંતુ, તેમન સત્સંગ અને સ વનધ્યનો પણ િ ભ મળ્યો છે એિ ડૉ. પ્રણિ પંડય , જે અલખિ વિશ્વ ગ યત્રી પદરિ રન પ્રમુખ છે. એમનું યોગદર્શનનું પુસ્તક અંિર્જગિ કી યાત્રા કા જ્ઞાન મવજ્ઞાન િ િમ ં ત્રણ ભ ગોમ ં ઉપિબ્ધ છે. આિ બીજા થોડ યોગ વિષયક પુસ્તકો ભેગ કરી એક યોગ પુસ્તક િય બન િવું જોઈએ એવું મ રું મ નવું છે. હું ઉપરન બધ જ િેખકો અને પ્રક ર્કોનો આભ રી છં જેમન પુસ્તકો મ ંથી મને પ્રેરણ મળી. હું મ રી ર જેશ્વરીનો પણ આભ રી છં જેને મને આ પુસ્તક
  • 10. િખિ મ ં પ્રેરણ આપી. અને સૌથી િધ રે આભ રી છં હું ઇસ્િ મ કુટુંબમ ં જન્મેિ ં અને યોગનું િૈજ્ઞ વનક જ્ઞ ન ધર િન ર સ્િ મી સત્યપવત પદરવ્ર જક અને ધ વમિક સદિષ્ણુત ન ં પ્રવતક એિ મ ર વમત્ર મોિસીન ગર ણ નો. ઈશ્વર, અલ્િ િ અને ગોડ એ બધ એક જ પરમ વપત ન ન મ છે. યોગ મ ં ક્ ંય પણ દિિંદુ કટ્ટરિ દ જોિ નિીં મળે. જેમ આધુવનક જગતન અનેક આવિષ્ક રો લિસ્તી િૈજ્ઞ વનકો દ્વ ર િોકો સમક્ષ િ િિ મ ં આવ્ય છે. પણ એ આવિષ્ક રો આધુવનક વિજ્ઞ નન ગણ ય છે, લિસ્તી ધમશન નદિ. એજ રીતે લચત્તવ્રુવતઓનો વનરોધ એ યોગ છે. તેને કોઈ ધમશ સ થે િેિ દેિ નથી. મોિસીન જેિ વમત્રો સમ જમ ં િર્ે તો આ વિજ્ઞ નનો િ ભ િેિ ની મ ર જેિ અનેક િોકોને િધુ ને િધુ પ્રેરણ મળતી રિેર્ે એિો મ રો વિશ્વ સ છે. – િી. પીયૂષ (પ્રિમ મવશ્વ યોગ રદવસ, િા. ૨૧ જૂન ૨૦૧૫)
  • 11. લેખક પરિચય: નામ: ડૉ. પીયૂષ પ્રમવિચાંદ્ર મત્રવેદી અભ્યાસ: પી.એચડી. મનોમવજ્ઞાન વ્યવસાય: સહાયક પ્રાધ્યાપક, દેવ સાંથકૃમિ મવશ્વમવદ્યાલય, હરિદ્વાિ વિન: જામનગિ યોગદશથન નો અભ્યાસ: છેલ્લા બાિેક વષથિી પ્રોફાઈલ માટે અહીં ક્લલક કિો વેબસાઈટ માટે અહીં ક્લલક કિો િેખકન ં ઇન્ટિવ્યુ માટે અહીં ક્લલક કિો અન્ય પુથિકો માટેની લીંકસ: ૧. Nine activities for the celebration of The International day of Yoga ૨. ManoUnnati - A Traditional Indian Way for Enhancement of Mental Capabilities ૩. Mental Health Education in Ancient Indian Literature
  • 12. अथ योगानुशासनम् –યોગદશથન, સમામિ પાદ, સ ૂત્ર ૧ હવે (પિાંપિાગિ) યોગશાસ્ત્ર શરુ િાય છે કિેિ ય છે કે યોગ અન દદ છે. મિવષિ પતંજલિ પિેિ પણ યોગ નું અક્સ્તત્િ િતું જ. એટિે એિ પરંપર ગત યોગ ર્ સ્ત્ર ન નીવત-વનયમો ને પોત ની ભ ષ મ ં સમજાિિ મ ટે પતંજલિએ યોગ સુત્રો િખ્ય . એક એિી પણ મ ન્યત છે કે મિવષિ પતંજલિએ સૌપ્રથમ પ ણીની વ્ય કરણ પર મિ ભ ષ્ય િખ્યું. ત્ય ર બ દ યોગ સુત્રો િખ્ય િર્ે એટિે િિે યોગ ર્ સ્ત્ર ર્રુ થ ય છે એવું િખ્યું િર્ે. અને પછી પતંજલિ એ જ પોત ન અન્ય ન મ ચરક દ્વ ર ચરક સંદિત પણ િખી. આમ, આયુિેદ અને યોગ ન પ્રિતશક એક જ છે એવું જણ ય છે. ખ સ મિત્િ ની બ બત એ છે કે િઠયોગ િગેરે ર્રુ કરત પિેિ અથિ યોગ નો કોઈ પણ પ્રક ર નો અભ્ય સ ર્રુ કરત પિેિ યોગ નું મુખ્ય દર્શન શું છે એ જાણી િેવું જોઈએ. પતંજલિ યોગ સુત્રોને પતંજલિ યોગ દર્શન પણ કિે છે. યોગનું અનુર્ સન
  • 13. એટિે કે નીવતવનયમ અને યોગનો મુખ્ય ઉદેશ્ય શું છે એ સમજી િેિ અત્યંત જરૂરી છે. અનુક્રમણિકા योगश्चितवृतततनरोधः –યોગદશથન, સમામિ પાદ, સ ૂત્ર ૨ ણચત્તની વૃમત્તઓ નો મનિોિ એટલે યોગ યોગ સુત્રોન અમુક ભ ષ્યમ ં સમ વધ એટિે યોગ એવું કિેિ મ ં આવ્યું છે. એનો મતિબ એિો થયો કે એક િસ્તુ કે વિચ ર પર જ્ય રે ધ્ય ન કેન્દ્ન્દ્રત થઇ જાય અને ધ્ય ન કરન ર વ્યક્તત પોત નું અક્સ્તત્િ પણ ભૂિી જાય અને ધ્યેય મ ં જ વિિીન થઇ જાય એને યોગ કિેિ ય. ઘણ િોકો સમ વધને યોગ નો આઠમો અંગ ગણ િે છે. જે કંઈ પણ િોય પરંતુ કસરત કરિી એ તો યોગ નથી જ. િ , આસન એ યોગ નો જ એક અંગ છે. તેન દ્વ ર ક્સ્થરત અને સુખ એટિે કે રોગો મ ંથી મુક્તત મળે છે
  • 14. એટિે એ યોગ નું એક મિત્િનું અંગ ગણ ય. પરંતુ યોગ એટિે ફતત આસન નદિ. યોગ એટિે એિી અિસ્થ જ્ય રે લચત્ત ની બધીજ પ્રક રની વૃવત્તઓ ર્ ંત થઇ જાય. એટિે કે લચત્ત એક ઉચ્ચ અિસ્થ ને પ્ર પ્ત કરે તો યોગ થઇ ગયો કિેિ ય. આસન, પ્ર ણ ય મ િગેરે ની જેમ યમ-વનયમો નું પ િન કરન ર પણ યોગ ભ્ય સ કરે છે એમ કિેિ ય. ભ રતીય ર્ સ્ત્રોમ ં મન અને લચત્ત ર્બ્દ એક બીજાન સમ ન થી ર્બ્દો તરીકે પણ િપર યેિ છે, અને બન્ને જુદ -જુદ અથશમ ં પણ િપર યેિ છે. આમ, યોગ નો સંબંધ ર્રીર કરત મન સ થે િધ રે નજીકનો છે. અનુક્રમણિકા तप: स्वाध्यायेचवरप्रणिधानातन क्रियायोगः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૧ િપ + થવાધ્યાય + ઈશ્વિ સમપથિ રક્રયાયોગ
  • 15. ઘણ િોકો જીિનમ ં ધ રેિી સફળત મેળિિ મ ટે યોગની મદદ િેિ ની સિ િ આપત િોય છે. અિીં યોગ ન જ એક પ્રક ર રક્રયાયોગ ની મદદ િેિ ની સિ િ આપિ મ ં આિે છે. જીિન મ ં ધ રેિી સફળત મેળિિ મ ટે કેટિ ક કષ્ટો સિન કરિ પડત િોય છે. આિ કષ્ટો સિન કરિ ની દિય ને તપ કિેિ મ ં આિે છે. સ ર પુસ્તકો િ ંચિ ની દિય ને સ્િ ધ્ય ય કિેિ મ ં આિે છે. કરેિી મિેનત ન ફળ ની લચિંત કય શ િગર પોત ની જાત ને ભગિ ન ને સોંપી દેિ ની દિય ને ઈશ્વર સમપશણ કિેિ મ ં આિે છે. આ સ ૂત્ર ન વ્ય સ ભ ષ્ય નું અથશઘટન કરીએ તો એ ત રણ નીકળે કે તપ િગર એટિે કે કષ્ટો સિન કય શ િગર યોગ મ ં (અને જીિનમ ં પણ) ધ રેલું પદરણ મ મેળિિ મ ં સફળત મળતી નથી. પરંતુ એ પણ કિેલું છે કે તપ મનની પ્રસન્નત ને નષ્ટ કરે એવું ન િોવું જોઈએ. એટિે કે, કોઈપણ મ ણસને તપ
  • 16. જબરજસ્તી પૂિશક ન કર િવું જોઈએ. આમછત ં, એમને તપ નું મિત્િ તો સમજાિવું જ જોઈએ. ખોર ક િગેરે મ ં ફેરફ ર કરી મન ને િધુ સ ત્ત્િક બન િિ ન પ્રયત્નોથી એ તપન મ ગશ તરફ િળી ર્કે છે. ઉદ િરણ તરીકે એક વિદ્ય થી મ ટે ન િાવતુાં હોય િો પિ સાદુાં અને સાત્ત્વક િોજન લેવુાં એને તપ ગણીને વિદ્ય થી ભણિ મ ં ધ રેિી સફળત મેળિિ મ ટે પોત ન મનને તૈય ર કરી ર્કે છે, ક રણ કે અન્ન મ ંથી જ મન બને છે. પરંતુ અિીં એ પણ કહ્ું છે કે તપ કરિ મ ં મન ની પ્રસન્નત નષ્ટ ન થિી જોઈએ. શુાં એનો મિલબ એવો િયો કે સાદુાં િોજન ન િાવતુાં હોય િો ચટાકેદાિ િોજન શરુ કિી દેવુાં જેિી મન ની પ્રસન્નિા નષ્ટ ન િાય ? જો એિો અથશ કરીએ તો એને તપ કિી ર્ક ય નદિ. તો પછી તપ કોને કિેિ ય ? તપ એટિે ઠંડી-ગરમી આદદ કષ્ટો િસતે મોઢે સિન કરિ એને તપ કિે છે. એટિે કે, બિ રથી જોત િોકો ને િ ગે કે આ વ્યક્તત કષ્ટ સિન કરી રિી છે.
  • 17. પરંતુ, એ વ્યક્તત અંદર થી પ્રસન્ન િોય એને આપણે તપ કિી ર્કીએ. અનુક્રમણિકા પ્રયોગ ૧: દિય યોગનો આ પ્રયોગ રજા ન દદિસે કરિો. ખુબજ ભૂખ િ ગે તો જ ભોજન કરવું અથિ એક દદિસ ભૂખ્ય રિેવું. ભોજન વસિ ય અન્ય બીજુ ં કંઇજ ખ વું નદિ. આ તપ થયું ગણ ય. સ્િ ધ્ય ય મ ટે કોઈ એક યોગ વિષયક પુસ્તક પસંદ કરવું. જેમકે (૧) શ્રી વિશ્વન થ મુખજી નું ભ રત કે મિ ન યોગી (2) પરમિંસ યોગ નંદ નું યોગી કથ મૃત અથિ અન્ય કોઈ યોગ વિષયક પુસ્તકનું સ્િ ધ્ય ય કરવું. અડધો કે આખો દદિસ મોબ ઇિ બંધ ર ખિો. મોબ ઇિ બંધ ર ખિ થી એવું બને કે કોઈ તમ રો સંપકશ કરિ મ ંગત િોય પણ મોબ ઇિ બંધ િોિ થી સંપકશ ન કરી ર્કે. એજ ઈશ્વર સમપશણ છે. એક દદિસ પૂરતું બધું જ ભગિ ન ભરોસે. આ દદિસ ની તુિન રજા ન
  • 18. બીજા કોઈ દદિસ સ થે કરિી. જો દિય યોગન આ પ્રયોગ થી જીિનમ ં કંઇક નવું અને ઉપયોગી જાણિ મળે, મન પ્રસન્ન થઇ જાય તો આ પ્રયોગ ને ફરી િ ર કરિો. અનુક્રમણિકા દિય યોગ થી જીિનમ ં સફળત કઈ રીતે મળે છે એની ચચ શ િિે કરિ મ ં આિર્ે. समाधधभावनाथथः क्लेशतनूकारिाथथचिः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૨ રક્રયા યોગ કલેશો નો નાશ કિીને કે િેમને નબળાાં પાડી ને (આપિને) સમામિ િિફ લઇ જાય છે. સમ વધ એટિે સુખ મ ં અને દુુઃખ મ ં ક્સ્થરત . તપ, સ્િ ધ્ય ય અને ઈશ્વર સમપશણ દ્વ ર વ્યક્તત ગમે તેિ દુુઃખ મ ં પણ ક્સ્થર રિે છે અને સુખ મ ં પણ એ વ્યક્તત ક્સ્થર રિે છે. એટિે કે, ગમે તેવું દુુઃખ આિી જાય એ વ્યક્તત વનર ર્ થતી નથી કે ગમે તેવું
  • 19. સુખ મળે એ વ્યક્તત છકી જતી નથી. જીિન મ ં આિી ક્સ્થરત મળી જાય તો પછી શું લચિંત રિે ? મોટ ભ ગન િોકો સુખ મેળિિ અને દુુઃખ થી બચિ પોત ન બધ જ પ્રય સો કરત િોય છે. આિ વ્યક્તતઓ જો સુખ મેળિિ મ ં સફળ જાય તો છકી જત િોય છે અને ભવિષ્ય મ ં દુુઃખ આપન ર િટ-વૃક્ષો ન બીય રણનું િ િેતર કરત િોય છે. જો તેઓ સુખ મેળિિ મ ં વનષ્ફળ જાય કે બહુ દુુઃખી થઇ જાય તો ન સીપ સ થઇ જત િોય છે. આમ દિય યોગ મ ં સફળ વ્યક્તત જ સુખ અને દુુઃખ મ ં ક્સ્થર રિીને જીિન ને સ થશક બન િી ર્કે છે. અનુક્રમણિકા બુદ્ધિ ને ભ્રવમત કરન રી પ ંચ પ્રક ર ની ર્ક્તતઓ ની ચચ શ િિે કરિ મ ં આિર્ે. अववद्याश्स्मतारागद्वेषाभभतनवेशाः पञ्िक्लेशाः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩
  • 20. અજ્ઞાન, અસ્થમિા (એક પ્રકાિનુાં હુાં પણુાં), િાગ (આસસ્લિ), દ્વેષ (દુશ્મનાવટ) અને મૃત્યુ નો િય આ પાાંચ કલેશ એટલે કે બુદ્ધિ ને અવળા માગે લઇ જિા પરિબળો છે. અનુક્રમણિકા પ્રયોગ ૨: યોગ ન સંદભશમ ં પોત ની જાત ની અજ્ઞ નત કેટિી છે એનું સ્િ-મૂલ્ય ંકન કરો. પોત ની અજ્ઞ નત ને ૧ થી ૧૦ ની િચ્ચે મ ંથી કોઈ એક અંક આપો. જો યોગ નું પૂરું જ્ઞ ન િોય તો ૦ અંક આપો. અને લબિકુિ જ્ઞ ન ન િોય તો ૧૦ અંક આપો. પોત ન મ ં હુંપણું કેટલું છે તેનું મૂલ્ય ંકન કરો, એટિે કે ધન, અભ્ય સ, સમ જ મ ં સ્થ ન, સુંદરત િગેરે અંગેનું કોઈપણ પ્રક રનું અલભમ ન િોય તો તેનું મૂલ્ય ંકન કરો. જો લબિકુિ અલભમ ન ન િોય તો ૦ અને ખુબજ અલભમ ન િોય તો ૧૦ અંક આપો.
  • 21. સંત ન પ્રત્યે, જીિનસ થી પ્રત્યે, વમત્રો પ્રત્યે, પ ળેિ પ્ર ણીઓ પ્રત્યે કેટિી આસક્તત છે તેનું મૂલ્ય ંકન કરો. ખુબજ આસક્તત િોય તો ૧૦ અંક આપો. લબિકુિ આસક્તત ન િોય તો ૦ અંક આપો. કોઈ વ્યક્તત કે િસ્તુ પ્રત્યે કેટિી નફરત છે તેનું મૂલ્ય ંકન કરો. જો પોત ની અંદર દ્વેષ ની ભ િન ખુબજ િોય તો ૧૦ અંક આપો. અને દ્વેષ ની ભ િન લબિકુિ ન િોય તો ૦ અંક આપો. પોત ને અનુભિ તો મૃત્યુનો ભય કેટિો છે તેનું મૂલ્ય ંકન કરો. જો મૃત્યુ નો ભય ખુબજ રિેતો િોય તો ૧૦ અંક આપો. જો મૃત્યુ નો લબિકુિ ભય ન િોય તો ૦ અંક આપો. િિે પ ંચેય પ્રક રન ં મૂલ્ય ંકનનો સરિ ળો કરો. જો સરિ ળો ૦ થી મ ંડીને ૧૦ સુધીનો િોય તો તમે અષ્ટ ંગ યોગ મ ટે દદિસ નો ફતત અડધો કિ ક ફ ળિો તો પણ ચ િે.
  • 22. જો સરિ ળો ૧૧ થી મ ંડી ને ૪૦ સુધીનો િોય તો તમ રે દદિસમ ં ઓછ મ ં ઓછી ૧ કિ ક અષ્ટ ંગ યોગ મ ટે ફ ળિિી જોઈએ. જો સરિ ળો ૪૧ થી ૫૦ સુધી થતો િોય તો ઘણી ગંભીર બ બત કિેિ ય. કોઈ સ ર સંતને કે મનોિૈજ્ઞ વનકને પોત ન કરેિ મૂલ્ય ંકન વિર્ેની િ ત કરિી જોઈએ. દદિસમ ં ઓછ મ ં ઓછી ૨ થી ૩ કિ ક અષ્ટ ંગ યોગ મ ટે ફ ળિિી જોઈએ. અનુક્રમણિકા अववद्या क्षेत्रमुत्तरेषाां प्रसुप्ततनुववश्छिन्नोदारािाम्: – યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪ આ પાાંચ પરિબળો માાંિી મુખ્ય પરિબળ અજ્ઞાન છે. અન્ય બિાજ પરિબળો અજ્ઞાન માાંિી ઉત્પન્ન િાય છે.
  • 23. સુંદર વ્યક્તત ને પોત ન ર્રીર નું અલભમ ન િોય તો એ પોત ની જાતને ર્રીર સમજી બેસે છે. અને તેથી જ વિચ રે છે કે હું બીજા કરત શ્રેષ્ઠ છં. પોત ને ર્રીર સમજિ ન આ ભ્રમ (અક્સ્મત ) નું ક રણ એમની ખોટી મ ન્યત છે- અજ્ઞ ન છે. એજ રીતે પોત ન સંત ન પ્રત્યે ર ગ થઇ ગયો િોય એ પોત ન સંત નો ન િૈભિ વિિ સ મ ટે અનીવત નો સિ રો િે છે. અિીં જે ર ગ પેદ થયો છે એન મૂળ મ ં પણ ખોટી મ ન્યત (અજ્ઞ ન) એ િોય છે કે સંત નો જ સુખ આપન ર િોય છે. દરેક મનુષ્યમ ં ભગિ નનો િ સ િોિ થી મ ણસ નિીં પણ એન દુગુશણ નફરતને પ ત્ર છે. ક રણ કે, દરેકમ ં ઈશ્વરનો િ સ છે. એનો મતિબ એમ નદિ કે કોઈ ને દંડ ન આપિો કે અનીવત ને સિન કરિી. પરંતુ, મનમ ં નફરત ર ખ્ય િગર ધમશન પ િન મ ટે દંડ આપિ નો િોય છે. િતશમ ન સમયમ ં આ આદર્શ ફતત પુસ્તકો પૂરતો જ મય શદદત િોય તેમ િોકો એક બીજા ને નફરત કરત િોય છે. એન મૂળ મ ં એ ખોટી
  • 24. મ ન્યત (અજ્ઞ ન) િોય છે કે મ ણસ સુધરતો નથી િોતો એટિે તે નફરત ને જ િ યક િોય છે. મૃત્યુ ન ભય ને ક રણે પણ વ્યક્તત ની બુદ્ધિ અિળ મ ગે જતી િોય છે. અનીવત-અધમશ ને પણ મ ણસો એટિ મ ટે સિન કરત િોય છે કે એમને ડર િ ગતો િોય છે કે અનીવત-અધમશ નો સ મનો કરિ મ ં જીિનથી િ થ ધોિ પડત િોય છે. મૃત્યુ ન ડર પ છળ પણ એ ખોટી મ ન્યત િોય છે કે જીિન નો અંત એટિે જાણે પોત નો ક યમી અંત. પુનર્જન્મ અને કમશફળ પર એમને વિશ્વ સ નથી િોતો. આ રીતે અન્ય ચ ર કિેર્ ( બુદ્ધિ ને અિળ મ ગે િઇ જત પદરબળો ) ની જનની અવિદ્ય એટિે કે અજ્ઞ ન જ િોય છે. અનુક્રમણિકા પ્રયોગ ૩: એક ડ યરી જોડે ર ખી પોત ન ર્રીર ન દેખ િ ને ૧ થી ૧૦ ની િચ્ચે કોઈ એક અંક આપો. જો
  • 25. પોત ને ખુબજ દેખ િડ મ નત િો તો ૯ કે ૧૦ અને પોત ને જર પણ સુંદર ન મ નત િો તો ૦ કે ૧ અંક આપિો. જો પ ંચ તે તેથી ઓછ અંક આપેિ િોય તો એ વિચ રવું કે આપણ કરત કેટિ બધ િોકો (એટિે કે ૫ અંક િ ળ મ ટે ૬, ૭, ૮, ૯ અને ૧૦ અંક િ ળ િોકો) િધુ સુંદર િર્ે. આ વિચ ર થી મન મ ં કોઈ િઘુત ગ્રંવથ ની ભ િન થતી િોય તો એ ડ યરીમ ં િખિી. િિે આ િઘુત ગ્રંવથ દિય યોગ દ્વ ર કઈ રીતે દુર થર્ે એની આપણે યોજન બન િિ ની છે. સુંદર બનિ મ ટે થોડ કષ્ટો િેઠીને પણ યોગ અને આયુિેદ નો વનયવમત િ ભ િઇએ એ તપ થયું ગણ ય. સ્િ ધ્ય ય મ ટે (૧) પંદડત શ્રી ર મ ર્મ શ આચ યશ નું પુસ્તક મૈ ક્ ં હું ? અથિ અષ્ટ િિ ગીત નો અભ્ય સ કરિો. જેની મદદ થી આપણી આત્મ ની સિોપદરત પ્રત્યે ની શ્રિ દ્રઢ થર્ે.
  • 26. અિીં ઈશ્વર સમપશણ મ ટે ગ યત્રી મંત્રનો જપ કરિો. જેથી ભગિ ન આપણી બુદ્ધિ ને આ િઘુત ગ્રંવથ મ ંથી આત્મ સમ્મ ન રૂપ સન્મ ગશ તરફ િઇ જાય. જો િઘુત ગ્રંવથ નો અનુભિ ન થતો િોય તો પણ સ િચેતી ન પગિ ં રૂપે િધુ સુંદર બનિ મ ટે થોડ કષ્ટો િેઠીને પણ યોગ અને આયુિેદ નો વનયવમત િ ભ િેિો. તથ (૧) પંદડત શ્રી ર મ ર્મ શ આચ યશ નું પુસ્તક મૈ ક્ ં હું ? અથિ અષ્ટ િિ ગીત નો અભ્ય સ કરિો. ઈશ્વર સમપશણ મ ટે ગ યત્રી મંત્ર નો જપ કરિો જેથી ભવિષ્ય મ ં પણ ક્ રેય િઘુત ગ્રંવથ થી પીડ વું ન પડે. જે િોકો એ ૬ કે િધુ અંક આપેિ છે એ િોકો સ્િ મૂલ્ય ંકન કરે કે મને મ ર ર્રીર ન દેખ િ નું અલભમ ન છે કે નદિ. જો થોડું પણ અલભમ ન િોય તો સૌ પ્રથમ એ વિચ રવું કે આપણે અલભમ નથી પ્રેર યને ભૂતક ળમ ં
  • 27. કોનું-કોનું અપમ ન કયું છે ? અલભમ નથી પ્રેર ય ને શું-શું ખોટું કયું છે ? આ બધ કમો નું પ્ર યવિત કરવું એટિે તપ કરવું. પ્ર યવિત રૂપે એિ વ્યક્તત જો સંપકશમ ં િોય, તો વિનમ્રત પ ૂિશક એમને ફોન કરિો કે રૂબરૂ મળવું. કોઈ પણ જાતન ં કૃવત્રમ વ્યિિ ર િગર તથ પોત ન પ્ર યવિત ન સંકલ્પ ને જણ વ્ય િગર ભવિષ્યમ ં સ ર સંબંધો જળિ ય તેિ પ્રય સો કરિ . જે િોકો એ ૬ કે િધુ અંક આપ્ય િોય પરંતુ પોત ને સુંદરત નું અલભમ ન નથી એવું મ નત િોય તેમણે સ િચેતી ન પગિ ં રૂપે િ ણીનું તપ કરવું. એટિે કે ભૂિથી પણ ક્ રેય પોત ની સુંદરત ન ં જાતે િખ ણ ન કરિ . અને જો િખ ણ થઇ જાય તો પ્ર યવિત રૂપે ઓછ મ ં ઓછ એક વ્યક્તત ને યોગ ન મ ધ્યમ થી સુંદરત કઈ રીતે પ્ર પ્ત થઇ ર્કે તેનો મ ગશ બત િિો. એ મ ટે જો
  • 28. જાણક રી ન િોય તો યોગ ન ગ્રંથો નું સ્િ ધ્ય ય કરવું. અને જો જાણક રી િોય તો સ્િ ધ્ય ય રૂપે (૧) પંદડત શ્રી ર મ ર્મ શ આચ યશ નું પુસ્તક મૈ ક્ ં હું ? અથિ અષ્ટ િિ ગીત નો અભ્ય સ કરિો. ઈશ્વર સમપશણ મ ટે ગ યત્રી મંત્ર નો જપ કરિો જેથી ભવિષ્ય મ ં પણ ક્ રેય પોત ન રૂપ નું અલભમ ન ન થ ય. આમ, જે િીિે ગાાંિીજીએ પોિાનાાં જીવનમાાં સત્યનાાં પ્રયોગો કયાથ હિા િે િીિે દિેક વ્યસ્લિએ રક્રયાયોગનાાં પ્રયોગો કિવા અનુક્રમણિકા अतनत्याशुधिदुःखानात्मसु तनत्यशुधिसुखात्मख्याततरववद्या: –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫
  • 29. અમવદ્યા (અજ્ઞાન) એટલે કે જે કાયમી નિી િેને કાયમી સમજવુાં, અશુિ ને શુિ સમજવુાં, દુુઃખ ને સુખ સમજવુાં અને જડ ને ચેિન સમજવુાં. આપણું ર્રીર ન ર્િંત િોિ છત ં એિી ખોટી મ ન્યત થી આપણે બંધ ઈ જઈએ છીએ કે આપણું અક્સ્તત્િ ર્રીર થી જ છે. અને એથી જીિનભર ર્રીરને પંપ ળત રિીએ છીએ. જ્ય રે મૃત્યુ નજીક આિે ત્ય રે સમજાય છે કે, ર્રીર ક યમી નથી. જ્ઞ ન એટિે જે વ્યિિ ર મ ં પણ ઉત્તરે. આપણે ક્ ંક સ ંભળ્યું તો િોય કે ર્રીર ન ર્િંત છે, િોકો ને મરત પણ જોય િોય. આમછત ં, આત્મ ન અક્સ્તત્િ વિષે, પુનર્જન્મ વિષે ર્ંક રિેિ ન ક રણે આપણે ર્રીર ને ક યમી સમજી િતશન કરત િોઈએ છીએ. આમ, અવિદ્ય એટિે ખોટી મ દિતી નદિ પણ વમથ્ય જ્ઞ ન અથિ અજ્ઞ ન. વ્યિિ ર મ ં જે આપો-આપ આિે એને
  • 30. જ્ઞ ન કિેિ ય. એક ભણેિ વ્યક્તત મ દિતીથી ભરપ ૂર િોય ર્કે પરંતુ જ્ઞ ની વ્યક્તત તે ને જ કિેિ ય જેન જીિનમ ં પણ એ મ દિતી ની અસર પ ૂરે પ ૂરી જોિ મળે. આદર્ો ની ફતત િ તો ન થતી િોય પરંતુ આચરણમ ં પણ આદર્ો દેખ ત િોય. ફતત પોત ન ં સ્િ થશ નો જ વિચ ર કરિો એ અશુિ આચરણ છે. પરંતુ આજે મોટ ભ ગન િોકો ફતત પોત નો જ વિચ ર કરીને પય શિરણ ને, સમ જ ને ઘણું નુકસ ન પિોંચ ડી જીિન પસ ર કરત િોય છે. જ્ય રે જ્ઞ ની મ ણસ આવું આચરણ નથી કરતો. િધુ પડત ં ભોગ- વિિ સ ખરેખર તો દુુઃખ ન પ્રતીક છે. મનુષ્ય જીિન જ્ઞ ન મેળિિ મ ટે છે. પોત ની અંદરન ં ઈશ્વરને સમજિ મ ટે છે. પરંતુ એ અનુભૂવત ને બદિે ભોગ-વિિ સ મ ં મનુષ્ય લિપ્ત થઇ જાય તો ખરેખર એ દુુઃખી છે અને ઘણી
  • 31. િખત આ િ ત મ ણસ ને સમજાય પણ જતી િોય છે. ત્ય રે તેને જ્ઞ ન થયું કિેિ ય છે. મન આપણું જડ છે છત ં જાણે એ ચેતન િોય તેમ આપણે બિ ન બન િત િોય છે કે હું નદિ મ રું મન જિ બદ ર છે. ખરેખર મન તો જડ છે એ જિ બદ ર કઈ રીતે િોય ર્કે ? આપણે જ મન ની ચંચળત મ ટે, મન ન કુવિચ રો મ ટે જિ બદ ર છીએ. અનુક્રમણિકા दृग्दशथनशक्त्योरेकात्मतेवाश्स्मता –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૬ આત્મા ની સાિે અનાત્મ િત્ત્વ એવા મન, શિીિ અને બુદ્ધિ ની એકરૂપિા એટલે અસ્થમિા
  • 32. ફતત આત્મ જ ચેતન છે. મન, ર્રીર અને બુદ્ધિ ચેતન નથી. મન જે ચેતન િ ગે છે એ પણ આત્મ ની જ ચેતન છે. બીજા ર્બ્દો મ ં કિીએ તો આપણે આત્મ છીએ પરંતુ ર્રીર પ્રત્યે, મન પ્રત્યે કે બુદ્ધિ પ્રત્યે જે અિં ભ િ ( હું પણું ) આિી જાય છે તે અક્સ્મત છે. મોત નો ભય િ ગતો િોય ત્ય રે પોત ન અક્સ્તત્િ નો વિચ ર કરિો જોઈએ. આપણે આત્મ છીએ આપણે મરત નથી. મનુષ્ય જેમ િસ્ત્ર બદિે તેમ આત્મ ર્રીર બદિે છે. આ પદરિતશન થી સમજદ ર વ્યક્તતએ ગભર વું ન જોઈએ. પરંતુ જ્ય ં સુધી દિય યોગ (તપ + સ્િ ધ્ય ય + ઈશ્વર સમપશણ )નો વનયવમત અભ્ય સ ન િોય ત્ય ં સુધી તો અક્સ્મત જ આપણ પર િ િી થિ ની છે અને આપણે ર્રીર, મન કે બુદ્ધિ નો મોિ છોડી ર્કિ ન નથી.
  • 33. અનુક્રમણિકા પ્રયોગ ૪: ભૂતક ળ મ ં આપણ કોઈ નજીક ન સંબંધીનું અિસ ન થિ થી પોત ને કેટિો ર્ોક થયો િતો તેનું મૂલ્ય ંકન કરો. જો થોડું રડવું આવ્યું િોય કે થોડ દદિસ ર્ોક થયો િોય તો એ સ ધ રણ કિેિ ય. લચિંત કરિ ની જરૂર નથી. રોજ થોડું સ્િ ધ્ય ય કરો તો ભવિષ્યમ ં પણ િ ંધો ન આિે. ખુબજ રડવું આવ્યું િોય અને અનેક િોકોએ ર્ ંત કરિ ન પ્રય સો કય શ િોય અથિ ઊંઘ ની ગોળીઓ કે ઇન્જેકર્ન િેિ પડય િોય તો થોડું ચેતિ જેવું છે. રોજ ભૂલ્ય િગર ૧ થી ૨ કિ ક યૌલગક સ દિત્યનું સ્િ ધ્ય ય કરવું જોઈએ. (કોઈને જો રડિ ને બદિે ખ ૂબ િસવું આવ્યું િોય તો એ મ નવસક રોગ કિેિ ય. તેની સ રિ ર ભૂતક ળમ ં
  • 34. કરી જ િર્ે. િતશમ ન મ ં પણ રોજ ભૂલ્ય િગર ૧ થી ૨ કિ ક આધ્ય ત્ત્મક સ દિત્ય નું સ્િ ધ્ય ય કરવું જોઈએ.) અનુક્રમણિકા सुखानुशयी रागः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૭ જે કલેશ ( કલેશ બુદ્ધિ ને અવળા માગે લઇ જિા પરિબળો માનુાં એક પરિબળ ) સુખ માાંિી ઉત્પન્ન િાય છે એ િાગ છે મ ણસ ને જેમ ંથી સુખ પ્ર પ્ત થ ય એનો એને ર ગ થઇ જાય છે. જેમકે પુત્ર પ્ર પ્પ્તથી મ ણસ સુખ અનુભિે છે, અને પછી પુત્ર પ્રત્યે એ િધુ પડતો આસતત થઇ જાય છે. ધનને ક રણે સુખનો અનુભિ કરે છે, અને પછી ધનની આસક્તત ને ક રણે અનીવત નો સિ રો િે છે. ખરેખર આ ર ગ, આસક્તત કે આંધળો પ્રેમ એ વ્યક્તત કે િસ્તુ મ ંથી
  • 35. મળત સુખ ને ક રણે થ ય છે. જ્ય રે વ્યક્તત તો જેિી િોય તેિી જ રિે પણ એ વ્યક્તત મ ંથી આપણને સુખ મળિ નું બંધ થઇ જાય તો આસક્તત આપોઆપ દૂર થઇ જાય છે. પરંતુ, ત્ય ં સુધી મ ં ઘણું મોડું થઇ ચ ૂક્ું િોય છે. કિેિ ય છે કે આ બધ િગર પણ આત્મ સુખ નો અનુભિ કરી ર્કે છે. પરંતુ એની અનુભૂવત કરિ મ ટે દિય યોગનો સિ રો િેિ નું મિવષિ પતંજલિ એ યોગ દર્શન ન સ ધન પ દમ ં જણ વ્યું છે. અનુક્રમણિકા પ્રયોગ ૫: નીચે પ્રમ ણે ન પ ંચ ચરણોમ ં પોત નું મૂલ્ય ંકન કરો.
  • 36. પ્રથમ ચરણ: મન મ ં ઉત્પન્ન થતી અનેક ઇચ્છ ઓન મૂળમ ં મુખ્ય કઈ-કઈ ઇચ્છ ઓ છે તે નીચેની ય દી મ ંથી પસંદ કરો ૧. િધુ ને િધુ ધન મેળિિ ની ઈચ્છ ૨. જીિનસ થીન સિિ સની ઈચ્છ ૩. સંત નસુખની ઈચ્છ ૪. જ્ઞ ન આપન ર ગુરુન સ વનધ્યની ઈચ્છ ૫. ન ન -મોટ ક યો મ ટે ઉચ્ચ અવધક રીઓ/મંત્રીઓ સ થેન સંબંધો સ્થ પિ ની/વિકસ િિ ની ઈચ્છ ૬. મનોક મન પ ૂરી કરન ર ચમત્ક રી બ બ ઓ સ થેન સંપકશની ઈચ્છ ૭. િૈભિ-વિિ સ અને સુખ-સુવિધ ઓ મ ટે વિલભન્ન સ ધનોની ઈચ્છ
  • 37. બીજુ ં ચરણ: આ ઈચ્છ ઓની પ છળની મૂળ ઈચ્છ ને સમજિ નો પ્રય સ કરો. જેમકે, ૧. ધન દ્વ ર સુખની ઈચ્છ ૨. જીિનસ થીન મ ધ્યમથી સુખની ઈચ્છ ૩. સંત નો દ્વ ર સુખની ઈચ્છ ૪. ગુરુન સ વનધ્ય દ્વ ર સુખની ઈચ્છ ૫. અવધક રીઓ/મંત્રીઓન સંબંધો દ્વ ર સુખ ની ઈચ્છ ૬. ચમત્ક રી બ બ ઓન આર્ીિ શદથી સુખ ની ઈચ્છ ૭. ભોગ-વિિ સન સ ધનો દ્વ ર સુખ ની ઈચ્છ ત્રીજુ ં ચરણ: નીચે મુજબનું ત રણ ક ઢિ નો પ્રય સ કરો ૧. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ધન સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે.
  • 38. ૨. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને જીિનસ થી સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે. ૩. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને સંત નો સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે. ૪. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ગુરુનું સ વનધ્ય સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે. ૫. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને અવધક રીઓ ન /મંત્રીઓ ન સંબંધો સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે. ૬. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ચમત્ક રી બ બ ઓન આર્ીિ શદ સુખપ્ર પ્પ્ત મ ટે વપ્રય છે. ૭. અન્ય કોઈ ક રણોથી નદિ પણ મને ભોગ વિિ સન સ ધનો સુખ પ્ર પ્પ્ત મ ટે વપ્રય છે.
  • 39. ચોથું ચરણ: સુખપ્ર પ્પ્ત આપણને વપ્રય છે. આપણે કોણ છીએ એ વિચ રીએ. આપણે ર્રીર કે મન નદિ પણ આત્મ છીએ એ વિર્ેનું સ્િ ધ્ય ય કરી અને ત્ય રબ દ નીચે મુજબ નું લચિંતન કરો. ૧. હું એટિે કે આત્મ ધન િગર પણ સુખી રિી ર્કું છં. ૨. હું એટિે કે આત્મ જીિનસ થી િગર પણ સુખી રિી ર્કું છં. ૩. હું એટિે કે આત્મ સંત નો િગર પણ સુખી રિી ર્કું છં. ૪. હું એટિે કે આત્મ ગુરુ િગર પણ સુખી રિી ર્કું છં. ૫. હું એટિે કે આત્મ ચમત્ક રી બ બ ઓ િગર પણ સુખી રિી ર્કું છં. ૬. હું એટિે કે આત્મ ભૌવતક સ ધનો િગર પણ સુખી રિી ર્કું છં.
  • 40. પ ંચમું ચરણ: આત્મજ્ઞ ન મેળિવું એ જ જીિન નો મૂળ ઉદેશ્ય છે એ તથ્યને સમજી અને ઉપવનષદો િગેરે આત્મજ્ઞ નન ભંડ રસમ ર્ સ્ત્રોન સરળ વ્ય ખ્ય નોનું િ ંચન કરત રિેવું. અનુક્રમણિકા दुःखानुशयी द्वेषः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૮ જે કલેશ ( બુદ્ધિ ને અવળા માગે લઇ જિા પરિબળો માનુાં એક પરિબળ ) દુુઃખ માાંિી ઉત્પન્ન િાય છે એ દ્વેષ છે સુખ ની જેમ જ મ ણસ ને જેમ ંથી દુુઃખ પ્ર પ્ત થ ય એન પ્રત્યે એને દ્વેષ ( નફરત-ઘૃણ -દુશ્મન િટ ) થઇ જાય છે. કોઈ વ્યક્તતએ મ ણસ ન અલભમ નને ઠેર્ પિોંચે એવું િતશન કયું િોય તો, એને ક રણે મ ણસ દુુઃખ અનુભિે છે
  • 41. અને એ દુુઃખ ન ક રણ એિ સ મ વ્યક્તત પ્રત્યે નફરતની ભ િન ઉત્પન્ન થ ય છે. દુુઃખી થિ ને બદિે મ ણસ પોત ન મ ન-અપમ ન ની પરિ કય શ િગર અધ્ય ત્મ ન મ ગે આગળ િધે તો દુુઃખ ઉત્પન્ન જ ન થ ય અને તેને ક રણે કોઈ પ્રત્યે નફરત પણ ન થ ય. પરંતુ સ ધ રણ મ ણસ આવું કરી ર્કતો નથી અને અનેક િોકો ને, અનેક િસ્તુઓને નફરત કરતો થઇ જાય છે. દિય યોગ ન વનયવમત અભ્ય સ થી આ પ્રક ર ન દુુઃખ મ ંથી છટક રો મળે છે. અનુક્રમણિકા પ્રયોગ ૬: સૌ પ્રથમ પોત નો આવથિક ક્સ્થવત નો િગશ નક્કી કરો. (૧) ગરીબ (૨) મધ્યમ િગશ (૩) ધવનક િગશ
  • 42. ગરીબ િગે તપ સ્િરૂપે થોડ કષ્ટો િેઠીને પણ નિો કોઈ રોજગ ર ર્ીખિો. જેમકે ગરીબ બ્ર હ્મણ ફતત ગોરપદું જ કરતો િોય તો તેને કષ્ટ િેઠીને પણ (ભ ગિત સપ્ત િ પોત ન મુખેથી િોકો ને સંભળ િિ મ ટે અને જ્ઞ ન નું આદ ન પ્રદ ન કરિ મ ટે) ભ ગિત સપ્ત િ કે યોગ-કથ દ્વ ર કઈ રીતે પોત ની ગરીબી દુર કરી ર્ક ય તે ર્ીખિ નો પ્રયત્ન કરિો. એ મ ટે પોત ન મ ન-અપમ ન ની પરિ કય શ િગર મધ્યમ િગશન કે ધવનક િગશન કોઈ વમત્ર ની સિ િ િેિી. ફતત ભ ગિત સપ્ત િ મ ં અથિ યોગ-કથ મ ં ઉપયોગી થ ય તેવું જ સ્િ ધ્ય ય કરવું. ઈશ્વર ને પ્ર થશન કરિી કે ગરીબી દૂર કરિ મ ટે હું અનીવત નો સિ રો ન િઉં અને ગરીબી દુર કરિ ન પ્રયત્નોમ ં આળસ ન કરું તેિી મને સદબુદ્ધિ આપો. આ મ ટે ગ યત્રી
  • 43. મંત્ર ન જપ કરિ . કમોન ફળ ની લચિંત ભગિ ન પર સોંપી દેિી. મધ્યમિગશન વ્યક્તત એ કષ્ટ સિન કરીને પણ િધુ બચત કઈ રીતે થઇ ર્કે તેની યોજન બન િિી. ભવિષ્ય મ ં ગરીબી નો સ મનો ન કરિો પડે તે મ ટે શું તપ કરી ર્ક ય તેનું લચિંતન કરવું. િધુ ધન કમ િ ની િ િચ ઊભી ન થ ય તે મ ટે ભૌવતકિ દ થી અધ્ય ત્મિ દ તરફ િઇ જત યોગિ વસષ્ઠ જેિ યૌલગક ગ્રંથોનો અભ્ય સ કરિો. ઈશ્વર ને પ્ર થશન કરિી કે હું ધનિ ન બનિ ની ઈચ્છ મ ટે અનીવત નો સિ રો ન િઉં અને ભૌવતકિ દ ને છોડીને અધ્ય ત્મિ દ ને અપન િિ ન પ્રયત્નો મ ં આળસ ન કરું તેિી મને સદબુદ્ધિ આપો. આ મ ટે ગ યત્રી મંત્ર ન જપ કરિ . કમોન ફળ ની લચિંત ભગિ ન પર સોંપી દેિી.
  • 44. ધવનક િગે પોત ન ધન-સંચય ન અવતરેક નું પ્ર યવિત કરવું. એ મ ટે કષ્ટો િેઠીને પણ દ ન મ ટે યોગ્ય વ્યક્તતની ર્ોધ કરિી. સમ્મ નની સ થે એ વ્યક્તતને ધમશ ન પ્રચ ર- પ્રસ ર મ ટે, જ્ઞ ન વિજ્ઞ ન ન પ્રચ ર પ્રસ ર મ ટે, અભ્ય સ મ ટે કે અન્ય કોઈ સ ર ઉદેશ્ય મ ટે દ ન આપવું. ભૌવતકિ દ થી અધ્ય ત્મિ દ તરફ િઇ જત યોગિ વસષ્ઠ જેિ યૌલગક ગ્રંથો નો અભ્ય સ કરિો. ઈશ્વર ને પ્ર થશન કરિી કે હું અધ્ય ત્મિ દ ને અપન િિ ન પ્રયત્નો મ ં આળસ ન કરું તેિી મને સદબુદ્ધિ આપો. આ મ ટે ગ યત્રી મંત્ર ન જપ કરિ . કમોન ફળ ની લચિંત ભગિ ન પર સોંપી દેિી. અનુક્રમણિકા
  • 45. स्वरसवाही ववदुषोऽवप तथारूढोऽभभतनवेशः –યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૯ મૃત્યુ અંગેનાાં સાંથકાિો ( પાછલા જન્મો માાં િયેલા મૃત્યુ ને કાિિે િિા દુુઃખ ના અનુિવ જે ણચત્ત માાં પડેલા હોય છે ) ને કાિિે સાિાિિ લોકો િિા મવદ્વાનોમાાં પિ જે મૃત્યુનો િય હોય છે એને અણિમનવેશ કહેવામાાં આવે છે. મૃત્યુ નો ભય આમ તો જરૂરી પણ િોય છે. ક રણ કે, જે ર્રીરને વિકવસત થત અનેક િષો િ ગેિ િોય છે, જે બુદ્ધિને વિકવસત થિ મ ં િષો િ ગેિ િોય છે એ મનુષ્ય ર્રીર જે ધમશ, અથશ, ક મ અને મોક્ષ નું સ ધન ગણ ય છે એની રક્ષ કરિી એ આપણી ફરજ છે. છત ં જ્ય રે મૃત્યુ નો ભય એટિે કે એક ર્રીર નો ત્ય ગ ( અને પછી તુરંત કે થોડ સમય બ દ ) બીજા ર્રીર ની પ્ર પ્પ્ત મ ં સમજદ ર વ્યક્તત એ ગભર વું ન જોઈએ. જો ધમશ ન પ િન મ ટે, અનીવત સ મે ન યુિ મ ં જો ર્િીદ થઇ જવું પડે એિી પદરક્સ્થવત સજાશય જાય તો ર્રીર ની પરિ ન કરિી
  • 46. જોઈએ. આ સમજિ મ ં સરળ િ ગતો વસિ ંત પણ વિદ્વ નો દ્વ ર પણ મોટે ભ ગે અમિ મ ં મૂકી ર્ક તો નથી િોતો અને પૂિશ જન્મન સંસ્ક રોને ક રણે િ િમ ં જ ઉત્પન્ન થયેિ ન ન જીિજ ંતુ પણ મૃત્યુ ન ભય થી પીડ ત િોય છે. અલભવનિેર્ એટિે કે મૃત્યુ નો ભય બુદ્ધિ ને ભ્રવમત કરે છે. અને મ ણસ અધ્ય ત્મ ન મ ગે આગળ િધી ર્કતો નથી. દિય યોગ ન વનયવમત અભ્ય સથી આ કિેર્ નબળો પડે છે અથિ દૂર થ ય છે. અનુક્રમણિકા રક્રયાયોગ પછી હવે વાિ કિીએ અષ્ટાાંગ યોગ ની यमतनयमासनप्रािायामप्रत्याहारधारिाध्यानसमाधयोऽष्टावङ्गा तन -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૨૯
  • 47. યમ + મનયમ + આસન + પ્રાિાયામ + પ્રત્યાહાિ + િાિિા + ધ્યાન + સમામિ અષ્ટાાંગ યોગ પિેિ આપણે દિય યોગ ની િ ત કરી. દિય યોગન ત્રણેય સ ધનોનો વનયવમત અભ્ય સ ચ લુ ર ખ્ય પછી જ્ય રે એમ િ ગે કે યોગન મ ધ્યમ થી જીિન બદિી રહ્ું છે ત્ય રે યોગની િધ રે વિસ્તૃત સમજ મેળિિ મ ટે અષ્ટ ંગ યોગ વિષે સમજવું જોઈએ. અનુક્રમણિકા अहहांसासत्यास्तेयब्रह्मियाथपररग्रहा यमाः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૦ અરહિંસા + સત્ય + અથિેય + બ્રહ્મચયથ + અપરિગ્રહ યમ
  • 48. યોગ ન મ ધ્યમ થી જીિનન મિત્િપ ૂણશ સુત્રોને સમજિ મ ટે સૌપ્રથમ પ ંચ યમનું મિત્િ સમજવું જોઈએ. જેની ચચ શ મિવષિ એ આગળ કરી છે. અનુક્રમણિકા जाततदेशकालसमयानवश्छिन्नाः सावथभौमा महाव्रतम् - યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૧ આ પાાંચ યમનુાં પાલન જામિ, દેશ, સમય કે મવશેષ મનયમ પૂિતુાં મયાથરદિ ન હોય એટલે કે સાવથિોમ હોય ( Universal-દિેક સ્થિમિમાાં પાલન િતુાં હોય ) િો આ વ્રિો સામાન્ય ન િહીને મહાવ્રિ બની જાય છે. કેટિ ક િોકો eggetarian એટિે કે ઈંડ વસિ ય બીજો કોઈ મ ંસ િ ર નથી િેત િોત . અિીં અદિિંસ એ વ્રત તો કિેિ ય પણ મિ વ્રત ન કિેિ ય. મિ વ્રત ત્ય રે જ કિેિ ય જ્ય રે બધી
  • 49. જ પ્રક ર ની દિિંસ છોડી દેિ મ ં આિે. મ ંસ િ રી િોકો પેિ વ્રત કરે અને પછી મિ વ્રત કરે તો યોગ ન મ ગશ પર આગળ િધી ર્કે. બંગ ળી િોકો મ છિી સંપૂણશ પણે ન છોડી ર્કે તો સમય મય શદદત દિિંસ કરે એટિે કે એક અઠિ દડય મ ં એક જ િખત મ છિી ખ ય તો એ વ્રત કિેિ ય. ધીરે-ધીરે દરેક પ્રક ર ની દિિંસ છોડી દે તો મિ વ્રત કિેિ ય. અનુક્રમણિકા शौिसन्तोषतपःस्वाध्यायेचवरप्रणिधानातन तनयमाः - યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૨ શૌચ (આંિરિક િિા બાહ્ય પમવત્રિા) + સાંિોષ + િપ + થવાધ્યાય + ઈશ્વિ સમપથિ મનયમ યોગ ન મ ગશ પર આગળ િધિ મ ટે પિેિ તો એ જ કમો કરિ પડે જેને ક રણે યમ નો ડંડો આપણ ઉપર ન ં પડે.
  • 50. એટિે કે જીિન મ ં પ પ ખુબજ િધી ન જાય. ત્ય ર બ દ વનયમો નું પ િન કરવું એટિે કે યોગ ન મ ગે એક ડગલું આગળ િધવું. અનુક્રમણિકા ववतकथ बाधने प्रततपक्षभावनम् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૩ મન માાં િકથ મવિકથ ઉત્પન્ન િાય ત્યાિે િેના પ્રમિપક્ષ ની િાવના કિવી જોઈએ યમ-વનયમ ન પ િન ની સિ િ આપ્ય પછી મિવષિ જણ િે છે કે જો એમન પ િન પ્રત્યે તકશ વિતકશ મન મ ં આિે અને એન પ િન ની ઈચ્છ ન થ ય ત્ય રે ઊિટો વિચ ર કરિો. દ .ત. મન મ ં દિિંસ નો વિચ ર આિે ત્ય રે અદિિંસ ની ભ િન કરિ ની. એટિે કે હું અદિિંસ નું પ િન કરું તો મને શું ફ યદો
  • 51. થ ય એ િ રંિ ર વિચ રવું. બીજા ર્બ્દો મ ં એવું વિચ રવું કે યોગ ન મ ગે ચ િિ નો વનણશય િીધ બ દ જો હું દિિંસ ન છોડી ર્કું તો હું કુતર ં જેિો ગણ વું. કૂતરો એક િખત ઊિટી કય શ બ દ ઊિટી કરેલું ફરી ચ ટે છે. અનુક્રમણિકા अहहांसाप्रततष्ठायाां तत्सश्न्नधौ वैरत्यागः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૫ અરહિંસા મહાવ્રિનુાં પાલન કિનાિ વ્યસ્લિ ના સાંપકથ માાં આવીને બીજા લોકો પિ પોિાનુાં વેિ ભૂલી જાય છે. જે વ્યક્તત અદિિંસ નું સંપ ૂણશપણે પ િન કરે તે વ્યક્તત નો પ્રભ િ એટિો િધી જાય છે કે તેન સંપકશ મ ં આિન ર તેનો દુશ્મન પણ પોત નું િેર ભૂિી જાય છે. આપણી આિમકત ને ક રણે જ સ મ િ ળ વ્યક્તત ને પણ ગુસ્સો
  • 52. આિે છે અને િેર િધતું જ જાય છે. દિિંસ નો સંપ ૂણશ ત્ય ગ કરિો ભિે સરળ નથી પરંતુ જો આપણે તેમ ં સફળ જઈએ તો એક એવું િ ત િરણ આપણી આસપ સ બનિ િ ગે છે જેમ ં પ્રિેર્ કરત જ વ્યક્તત દિિંસ છોડિ મ ટે તૈય ર થઇ જાય છે . આ એક રિસ્યમય વસિ ંત છે અને સ ધ રણ િોકોની પિોંચ થી ભિે દૂર િોય એવું િ ગે છે પરંતુ જેમણે પણ આ વસિ ંત નો િ ભ િીધો છે એ ખુબજ ર્ ંવતનો અનુભિ કરી ર્કે છે. તેન મન મ ં ઉકળ ટ લબિકુિ રિેતો નથી. અનુક્રમણિકા सत्यप्रततष्ठायाां क्रियाफलाश्रयत्वम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૬
  • 53. સત્ય મહાવ્રિ નુાં પાલન કિનાિ વ્યસ્લિ જે પિ કહે છે એ સત્ય મસિ િવા લાગે છે અિીં ભૂિ થી પણ એમ ન સમજવું જોઈએ કે અસંભિ ને પણ યોગી સંભિ કરી બત િે છે. અિીં સ ચો અથશ એ થયો કે સત્ય મિ વ્રતનું પ િન કરન ર કોઈપણ વ્યક્તતને શું સંભિ છે તે તો ખ્ય િ િોય જ છે ઉપર ંત તે વ્યક્તત જે થિ નું િોય છે, એને પિેિ જ પ રખી િે છે અને જે પણ આર્ીિ શદ આપે છે એ પ્રમ ણે થિ િ ગે છે. વ્ય સ ભ ષ્યમ ં ઉદ િરણ આપિ મ ં આવ્યું છે કે આિો યોગી ધ વમિક થ ઓ એમ કિે એટિે સ મે િ ળો વ્યક્તત ધ વમિક થઇ જાય છે. અિીં ખ સ સમજિ નું કે આિો સત્યવનષ્ઠ વ્યક્તત તે ને જ ધ વમિક થિ નું કિે છે જે ધ વમિક થિ મ ટે િ યક તો છે પણ જરૂર ફતત આિ સત્યવનષ્ઠ ન આર્ીિ શદ ની િોય છે અને સત્યવનષ્ઠ ન આર્ીિ શદ મળત જ િ યક વ્યક્તત ધ વમિક બની જાય છે. ન િ યક પણ િ યક બની જાય છે એમ અથશ કરીએ તો યોગ
  • 54. વિજ્ઞ ન ને બદિે અંધશ્રિ નો પ્રચ ર-પ્રસ ર થઇ જાય અને િોકો પોત નો સુધ ર કરિ ને બદિે આિ ચમત્ક રી બ બ ઓની ચુંગિમ ં ફસ ઈ ને પોત નું જીિન ખચશ કરી ન ખે. અનુક્રમણિકા अस्तेयप्रततष्ठायाां सवथरत्नोपस्थानम् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૭ ચોિી ન કિવાના મહાવ્રિ િી બિા જ િત્નો પ્રાપ્િ િાય છે આપણે રોજબરોજન જીિનમ ં ક્ રેક કોઈ વ્યક્તતની િસ્તુને એમની પરિ નગી િગર િઇ િઇએ છીએ તો ક્ રેક કોઈ વ્યક્તત ન વિચ રોને આપણ વિચ ર બત િીએ છીએ. ક્ રેક કોઈન ર્બ્દો ને આપણ ર્બ્દો ગણ િીએ છીએ. આમ આપણે મન, િચન અથિ
  • 55. ર્રીરથી એક પ્રક રની ચોરી કરીએ છીએ. આિી ચોરીથી એ િસ્તુ કે વિચ રોન મ લિકને દુુઃખ થ ય છે. અસ્તેય એટિે ચોરી ન કરિી. સંપ ૂણશપણે ચોરીનો ત્ય ગ કરન ર વ્યક્તત પરમ પુરુષ થશ નો ભ ગી બને છે, અને ઉત્તમ િસ્તુઓ તથ બીજા િોકોનો સિક ર મેળિે છે. અનુક્રમણિકા ब्रह्मियथप्रततष्ठायाां वीयथलाभः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૮ બ્રહ્મચયથ મહાવ્રિ િી વીયથલાિ મળે છે. મિવષિ િેદ વ્ય સે આ સુત્રન ં ભ ષ્યમ ં પ્રજનન અંગન સંયમને બ્રહ્મચયશ કહ્ું છે. સંપૂણશપણે બ્રહ્મચયશનું પ િન કરિ થી િીયશિ ભ મળે છે. િીયશ એ ભોજન મ ંથી બનતી અંવતમ ધ તુ છે. સમગ્ર ર્રીરમ ં િોિ છત ં સંભોગ સમયે પ્રજનન અંગ
  • 56. મ રફતે ર્રીર મ ંથી નીકળી જાય છે. આ િીયશ ન કેિળ સંત ન ઉત્પન્ન કરિ મ ટે જરૂરી છે પરંતુ તે એક જીિની ર્ક્તત છે અને વ્યક્તતન તેજ, પ્રભ િ, પુરુષ થશ મ ટે જિ બદ ર છે. િીયશિ ભ મેળિિ નો અથશ છે અત્યંત તેજ, પ્રભ િ અને પુરુષ થશને પ્ર પ્ત કરિો. અનુક્રમણિકા अपररग्रहस्थैये जन्मकथन्तासम्बोधः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૩૯ અપરિગ્રહ મહાવ્રિ િી વ્યસ્લિ ને પોિાનો જન્મ શા માટે િયો છે િે સમજાય જાય છે અપદરગ્રિ એટિે અિોભ. કોઈ પણ પ્રક રની િસ્તુનો સંગ્રિ ન કરિો તે. આજન સમય મ ં ખુબજ અઘરું િ ગે તેવું આ ક યશ છે. આજક િ તો ધમશ ન ઠેકેદ ર ગણ ત કિેિ ત બ બ ઓ
  • 57. પણ િોભ થી બચી નથી ર્કત અને કરોડો ની વમિકતમ ં આળોટત િોય છે. પરંતુ જે વ્યક્તત કોઈ પણ પ્રક રની િસ્તુઓન સંગ્રિ થી સંપૂણશપણે દૂર રિે છે તો તે વ્યક્તત મિ વ્રત પ િન ન ફળ સ્િરૂપે તે િસ્તુઓને બદિે સ્િ નો વિચ ર કરતો થઇ જાય છે અને િસ્તુઓની સ ચિણી િગેરેની પળોજણ ને બદિે તે પોત નો જન્મ ર્ મ ટે થયો છે તે વિચ રત -વિચ રત તેનું સ ચું જ્ઞ ન મેળિી િે છે. અને કિેિ ય છે કે એ વ્યક્તત ધીરે-ધીરે પોત ન પ છિ જન્મો નું પણ જ્ઞ ન મેળિતો થઇ જાય છે. અનુક્રમણિકા शौिात्स्वाङ्गजुगुप्सा परैरसांसगथः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૦
  • 58. શૌચ મહાવ્રિ નુાં પાલન કિવાિી વ્યસ્લિને પોિાના શિીિનો મોહ નિી િહેિો અને અન્ય સાિેના શાિીરિક સાંબાંિો પિ નિી િહેિા આંતદરક અને બ હ્ય પવિત્રત ન ચુસ્ત પ િનથી વ્યક્તતને પોત ન ર્રીર ન ર્ણગ ર િગેરે નો મોિ નથી રિેતો અને બીજાન ર્રીર પ્રત્યે પણ ક મિ સન નથી ઉત્પન્ન થતી. િ સન નષ્ટ થઇ જિ થી યોગી યોગ ન મ ગે આગળ િધિ મ ં કષ્ટ નથી અનુભિતો. અનુક્રમણિકા सत्त्वशुवसौमसौमनस्यैका्येश्न्ययजयात्मदशथनयोग्यत्वातन ि -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૧
  • 59. િિા (શૌચ મહાવ્રિ નુાં પાલન કિવાિી) બુદ્ધિની શુદ્ધિ, મન ની પ્રસન્નિા, એકાગ્રિા, ઇન્દ્ન્દ્રયમનગ્રહ િિા આત્મ સાક્ષાત્કાિ જેવી મસદ્ધિઓ પ્રાપ્િ િાય છે. આંિરિક અને બાહ્ય પમવત્રિા િી બુદ્ધિ શુિ િઇ જાય છે. મન પ્રસન્ન અને એકાગ્ર િહે છે. બિી જ ઇન્દ્ન્દ્રયો કાબુમાાં િહે છે. અને િીિે-િીિે આત્મ-સાક્ષાત્કાિ િવા લાગે છે. એટલે કે પોિાના શુિ અસ્થિત્વનો આિાસ િવા લાગે છે. અનુક્રમણિકા सन्तोषादनुत्तमसुखलाभः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૨ સાંિોષ મહાવ્રિ ના પાલન િી અલૌરકક આનાંદ ની પ્રાક્પ્િ િાય છે. ધન થી િૌદકક સુખ મળે છે. ર્ રીદરક સંબંધોથી મળત સુખને પણ િૌદકક સુખ જ ગણિ મ ં આિે છે. િૌદકક સુખ અિૌદકક સુખ ની સોળમી કળ જેટલું પણ નથી. બીજા અથશમ ં સ ંસ દરક સુખથી અનેક ગણું સુખ સંતોષ મિ વ્રતન પ િનથી મળે છે.
  • 60. અનુક્રમણિકા कायेश्न्ययभसवसौमरशुवसौमक्षयात्तपसः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૩ િપ મહાવ્રિ ના પાલન િી જ્યાિે અશુદ્ધિઓનો નાશ િાય છે ત્યાિે શિીિ અને ઇન્દ્ન્દ્રયો પરિપૂિથિા પ્રાપ્િ કિે છે. તપ મિ વ્રત ન પ િનથી ર્રીર બળિ ન બને છે. િ ત, વપત્ત, કફ ની વિષમત દૂર થ ય છે. તમોગુણથી ઉત્પન્ન આળસ િગેરે દોષો ન ર્ પ મે છે. દૂર-દૂર સુધી જોિ ની તથ દૂર નું સ ંભળિ ની ર્ક્તત પ્ર પ્ત થ ય છે. અનુક્રમણિકા स्वाध्यायाहदष्टदेवतासम्प्रयोगः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૪
  • 61. થવાધ્યાય મહાવ્રિના પાલનિી ઇષ્ટ દેવિા ના દશથન િાય છે મોક્ષ ર્ સ્ત્રો ન અભ્ય સ થી વ્યક્તત ને જેન પર શ્રિ દૃઢ થઇ િોય એિ એમન ઇષ્ટ દેિત વિષેનું જ્ઞ ન એ વ્યક્તત મેળિી િે છે. અને થોડ સમય પછી એ પોત ન ઇષ્ટ દેિત ન સ ક્ષ ત દર્શન કરે છે. મનુષ્ય પ સે એક અદભુત ર્ક્તત છે. તે જે ધ રે છે-જેનું તે લચિંતન કરે છે એને તે મેળિી ર્કે છે. ઈચ્છ ર્ક્તત દૃઢ િોિી જોઈએ. ર્ સ્ત્રો ન અધ્યયન થી વ્યક્તત પોત ન ઇષ્ટ ન દર્શન કરિ મ ટે તિપ પડ થતો િોય છે. અને એક દદિસ એ પોત ન ઈપ્ચ્છત દેિત ન દર્શન કરે છે. અનુક્રમણિકા
  • 62. समाधधभसवसौमरीचवरप्रणिधानात ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૫ ઈશ્વિ પ્રણિિાન મહાવ્રિના પાલનિી સમામિની મસદ્ધિ પ્રાપ્િ િાય છે. પોત ની જાતને ઈશ્વર ને સમવપિત કરી દેિ થી સુખ અને દુુઃખમ ં ક્સ્થરત પ્ર પ્ત થ ય છે. વ્યક્તત ન તો સુખમ ં છકી જાય છે કે ન તો દુુઃખમ ં ન સીપ સ થ ય છે. અનુક્રમણિકા श्स्थरसुखमासनम् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૬ સ્થિિિા અને સુખ આપે િે આસન છે રોજીંદ જીિનન દરેક મિત્િપૂણશ ક યો મ ટે ક્સ્થરત અને કષ્ટ રદિતત એટિે કે સુખ જરૂરી છે. સિ રે મળ ત્ય ગ કરિ મ ં, જમિ મ ં, અધ્યયન કરિ મ ં, સ ધન -ઉપ સન
  • 63. કરિ મ ં તથ આર મ કરિ મ ટે એક આસન ની જરૂર િોય છે. િતશમ ન જીિન ની જદટિત અને આરોગ્ય ની સમસ્ય ઓ ને ક રણે િોકો સ ધ રણ સુખ સન કે પદ્મ સન મ ં પણ બેસી ર્કત નથી. મળ ત્ય ગ મ ટે પણ તેમને િેસ્ટનશ ટોઇિેટ ની જરૂર પડે છે. જમિ મ ં અને અધ્યયન કરિ મ ં પણ ખુરર્ીની જરૂર પડે છે. એક ક્સ્થર આસનમ ં િ ંબો સમય બેસી ર્કત ન િોિ થી તેઓ ખ સ સ ધન -ઉપ સન કરી ર્કત નથી. થોડી િ ર કષ્ટ સિન કરી અને એક આસન ધ રણ કરિ મ ં આિે તો ધીરે-ધીરે ર્રીર અને મન ક્સ્થર થિ િ ગે છે. જો આસન નો અથશ એિો કરીએ કે એિી જ ક્સ્થવત જે આર મદ યક િોય તો આજક િ િોકો ભ ગ્યે જ કોઈ આસન મ ં સુખપૂિશક બેસી ર્કે છે. િઠયોગ ન મિત્િપૂણશ ગ્રંથ ઘેરંડ સંદિત મ ં બત્રીર્ આસનો બત િિ મ ં આવ્ય છે. આ દરેક આસન થી ર્રૂઆત મ ં કદ ચ કષ્ટ થ ય પણ અંતે મન અને
  • 64. ર્રીર ની ક્સ્થરત તથ સુખ એટિે કે અનેક રોગો મ ંથી મુક્તત મળે છે. અનુક્રમણિકા प्रयत्नशैधथल्यानन्तसमापश्त्तभ्याम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૭ શિીિ નુાં હલન-ચલન બાંિ કિી દેવાિી અને ઇષ્ટ દેવિામાાં મન લગાવવાિી આસન મસિ િાય છે આસન દ્વ ર ક્સ્થરત અને રોગો મ ંથી મુક્તત એટિે કે સુખ પ્ર પ્ત કરિ મ ટે ર્રીરની ચેષ્ટ ઓ જેિી કે િ થ પગ ચિ િિ , િ તો કરિી િગેરે ને બંધ કરી દેિ થી અને ભગિ ન મ ં મન િગ િિ થી આસન વસિ થ ય છે એટિે કે કોઈપણ પદરક્સ્થવત મ ં (ગરમી કે ઠંડી િગેરેમ ં) ક્સ્થરત અને સુખ ની પ્ર પ્પ્ત થ ય છે. અિીં એ પ્રશ્ન થ ય કે મયૂર સન જેિ અઘર ં આસનમ ં િિન-ચિન કય શ િગર ર્ી રીતે રિી ર્ક ય
  • 65. ? જિ બ છે પિેિ સરળ આસન કરિ અને ધીરે-ધીરે વ્યિક્સ્થત રીતે મયૂર સન જેિ આસનો તરફ આગળ િધવું. મયૂર સન ત્ય રે જ વસિ થયું કિેિ ય જ્ય રે િિન-ચિન િગર તે આસન કરી ર્ક ય. અનુક્રમણિકા ततो द्वन्द्वानभभघातः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૮ આસન મસિ િઇ જવાિી (ઠાંડી ગિમી વગેિે) કષ્ટોને સહન કિવુાં શક્ય બને છે. યોગી િોકો દિમ િય િગેરે મ ં પણ નગ્ન રિી ર્કત િોય છે. એમની આ ક્ષમત કોઈ ચમત્ક ર થી નદિ પણ િઠયોગ િગેરે ની યુક્તતઓ અને પ્રયત્નો થી થ ય છે. આસન પણ તેમ ની એક યુક્તત છે. અનુક્રમણિકા
  • 66. પ્રયોગ૭: ર્રીરની ક્સ્થરત મ પિ ન આ પ્રયોગ મ ટે એક સ્ટોપ-િોંચની જરૂર પડર્ે. આજક િ મોબ ઈિમ ં સ્ટોપ-િોંચની એપ્િીકેર્ન િોય છે. િઠયોગન ં જાણક ર વ્યક્તત પ સેથી અથિ પુસ્તક મ ંથી વૃક્ષ સન ર્ીખી િેવું. પ્રથમ િખત વૃક્ષ સનમ ં કેટિો સમય રિી ર્ક ય છે તે નોંધવું. થોડ દદિસ વૃક્ષ સનન ં અભ્ય સ પછી ફરી થી સમય નોંધિો. ર્રીર ની ક્સ્થરત કેટિી િધી રિી છે તેનું મૂલ્ય ંકન કરત રિેવું. અનુક્રમણિકા तश्स्मन्सतत चवासप्रचवासयोगथततववछिेदः प्रािायामः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૪૯
  • 67. ત્યાિ બાદ (આસન મસિ િયા પછી) શ્વાસ લેવાની િિા શ્વાસ બહાિ કાઢવાની પ્રરક્રયા ને (િોડા સમય માટે યિાશસ્લિ) િોકવાની રક્રયા ને પ્રાિાયામ કહે છે. અષ્ટ ંગ યોગ ન સૌથી સરળ અને સૌથી મિત્િપૂણશ અંગ પ્ર ણ ય મ ની િિે વ્ય ખ્ય કરિ મ ં આિી રિી છે. સીધ સ દ અથશ મ ં પ્ર ણ ય મ એટિે શ્વ સ ને રોકિો. સસલું ન ન -ન ન શ્વ સ િે છે. એ ઓછં જીિે છે. િ થી એક સ્િસ્થ મનુષ્યની જેમ એક વમવનટમ ં ૧૨-૧૫ શ્વ સ િે છે. તે ૧૦૦ િષશ જીિે છે. ક ચબો ઓછ શ્વ સ િે છે. એ િધુ િ ંબુ જીિે છે. આમ ઊંડ શ્વ સ િેિ જોઈએ. પ્ર ણ ય મ થી ચંચિ િ યુ ક્સ્થર થ ય છે. ચંચિ િ યુ ક્સ્થર થત ચંચિ મન પણ ક્સ્થર થ ય છે. અનુક્રમણિકા वाह्याभ्यन्तरस्तम्भवृश्त्तः देशकालसङ्ख्याभभः पररदृष्टो दीघथसूक्ष्मः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૦
  • 68. બ હ્યવૃવત, આભ્યન્તરવૃવત, સ્તમ્ભવૃવત, દેર્, ક ળ, સંખ્ય દ્વ ર વનયવમત અને િ ંબો પ્ર ણ ય મ અને ટૂંકો પ્ર ણ ય મ એ રીતે ઘણ પેટ પ્રક રો થઇ જાય છે. શ્વ સ િીધ િગર થોડી િ ર રિેવું ( બ હ્યવૃવત ) અને શ્વ સ િીધ પછી થોડી િ ર અંદર રોકી ર ખિો (આભ્યન્તરવૃવત) આ બંને ને પ્ર ણ ય મ કિે છે. એ વસિ ય ત્રીજી રીત પણ છે. જેમ ં ન તો ઊંડો શ્વ સ િઇને પછી રોકિ મ ં આિે છે, ન તો શ્વ સ બિ ર ક ઢિ નો પ્રયત્ન કરિ મ ં આિે છે. જ્ય ં જે ક્સ્થવતમ ં િોય એ જ ક્સ્થવત મ ં રોકી દેિ ને સ્તમ્ભવૃવત પ્ર ણ ય મ કિે છે. આ ઉપર ંત દેર્, ક ળ, સંખ્ય િગેરે પદરબળો ન આધ રે પ્ર ણ ય મન ઘણ પેટ પ્રક રો થઇ જાય છે. અનુક્રમણિકા वाह्याभ्यन्तरववषयाक्षेपी ितुथथः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૧
  • 69. બહાિ અને અંદિ શ્વાસ િોકવા મસવાય જ્યાિે મન મવષયોિી સાંપૂિથપિે મુલિ હોય ત્યાિે અંદિ આપોઆપ િિો પ્રાિાયામ એ (મુખ્ય ત્રિ પ્રાિાયામ) મસવાય ના ચોિા પ્રકાિ નો પ્રાિાયામ છે. ઉચ્ચ પ્રક રન ં યોગીઓ કે સંતો જ આ પ્ર ણ ય મ કરી ર્કત િર્ે. એ વસિ ય અન્ય સૌ િોકોએ સરળ પ્ર ણ ય મ કરિ જોઈએ. અનુક્રમણિકા ततः क्षीयते प्रकाशावरिम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૨ િેના દ્વાિા (પ્રાિાયામ દ્વાિા) પ્રકાશ (એટલે કે જ્ઞાન) ની વચ્ચે આવિો પડદો દૂિ િાય છે. મન ની ચંચળત સમ પ્ત થઇ જિ થી મન જ્ઞ ન મેળિિ મ ટે એટિે કે સ્િ ધ્ય ય િગેરે મ ટે તૈય ર થ ય છે, જેન પદરણ મ સ્િરૂપે અજ્ઞ નત દૂર થ ય છે.
  • 70. અનુક્રમણિકા धारिासु ि योग्यता मनसः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૩ િિા (પ્રાિાયામ દ્વાિા) મન િાિિા (ધ્યાન પહેલા ની રક્રયા) કિવા માટે યોગ્ય બને છે. પ્ર ણ ય મ િગર ધ્ય ન થઇ ર્કતું નથી. ક રણ કે મનની ચંચળત ને ક રણે મન એક જગ્ય એ ક્સ્થર થતું નથી. પ્ર ણ ય મ કરિ થી મન ક્સ્થર થિ િ ગે છે અને કોઈ એક ધ રણ કરિ મ ટે મન ને તૈય ર કરી ર્ક ય છે. (વિજ્ઞ ન ભૈરિ ન મન યૌલગક ગ્રંથમ ં ધ રણ ન ૧૦૦ થી િધુ પ્રક રો ની સમજૂતી આપેિી છે. ) અનુક્રમણિકા પ્રયોગ૮: પ્ર ણ ય મમ ં મળેિી સફળત મ પિ ન આ પ્રયોગ મ ટે એક સ્ટોપ-િોંચની જરૂર પડર્ે. આજક િ
  • 71. મોબ ઈિમ ં સ્ટોપ-િોંચની એપ્િીકેર્ન િોય છે. ઊંડો શ્વ સ િઇ જ્ય રથી શ્વ સ રોકિ ની ર્રૂઆત કરીએ ત્ય રથી સ્ટોપ િોંચ મ ં સમય જોિ નું ચ લુ ર ખવું. પ્રથમ િખત શ્વ સ છોડય િગર કેટિો સમય રિી ર્ક ય છે તે નોંધવું. થોડ દદિસ શ્વ સ રોકિ ન ં તથ ઓછ મ ં ઓછ ૫-૫ વમનીટન ં કપ િભ વત, અનુિોમ-વિિોમ તથ ભ્ર મરી પ્ર ણ ય મન અભ્ય સ પછી ફરી થી સમય નોંધિો. પ્ર ણ ય મથી શ્વ સ રોકિ મ ં કેટિો િ ભ મળી રહ્યો છે તે ખ્ય િ આિર્ે. અનુક્રમણિકા स्वववषयासम्प्रयोगे धित्तस्य स्वरूपानुकार इवेश्न्ययािाां प्रत्याहारः -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૪
  • 72. ઇન્દ્ન્દ્રયો પોિાના મવષયો માાંિી મુલિ િઇ ને ણચિ ના થવરૂપ માાં એકરૂપ િઇ જાય િેને પ્રત્યાહાિ કહે છે પ ંચ ભૌવતક અંગો ને અનુરૂપ પ ંચ ઇન્દ્ન્દ્રયો છે. આંખ ને અનુરૂપ ચક્ષુ ઇન્દ્ન્દ્રય છે. મન મ ં વિષયો ને અનુરૂપ લચત્રો આ ઇન્દ્ન્દ્રય દ્વ ર આિત િોય છે. આંખ બંધ િોય તો પણ મન તેની અદભુત ર્ક્તત દ્વ ર આિ લચત્રો મેળિી િે છે. પ્રત્ય િ ર એટિે આિ કોઈ પણ જાતન ં વિષય િ સન ને િગત લચત્રો મન મ ં ન આિત િોય, કોઈ ગમતી િ નગી નો સ્િ દ ય દ ન આિતો િોય, કોઈ ગમત ફૂિની સુગંધ ન આિતી િોય, કોઈ ગમતી િસ્તુ કે વ્યક્તત ન સ્પર્શ નો અનુભિ ન થતો િોય, કોઈ ગમતી વ્યક્તત નો અિ જ કે ગમત ગીત િગેરે ની ધ્િવન ન સંભળ તી િોય તેિી વિષય વિિીન પદરક્સ્થવત ને પ્રત્ય િ ર કિે છે. એક િસ્તુ કે વિચ ર ની ધ રણ કરિ મ ટે પિેિ પ્રત્ય િ ર ની ક્સ્થવત સજાશિી જરૂરી છે. અનુક્રમણિકા
  • 73. ततः परमा वचयतेश्न्ययािाम ् -યોગદશથન, સાિન પાદ, સ ૂત્ર ૫૫ િેનાિી ઇન્દ્ન્દ્રયો એકદમ વશમાાં િહે છે. સ મ ન્ય રીતે ઇન્દ્ન્દ્રયો આપણ િર્ મ ં રિેતી નથી ક રણ કે આપણે વિષય િ સન થી પ્રભ વિત થઇને પ્રત્ય િ રનો અભ્ય સ કરત નથી. પરંતુ જો, ઇન્દ્ન્દ્રયોને વિષયોથી દૂર કરી અંતમુશખી બન િિ મ ં આિે તો તેને પ્રત્ય િ ર નો અભ્ય સ કયો કિેિ ય. પ્રત્ય િ ર ન અભ્ય સથી િ ંબ સમય સુધી ઇન્દ્ન્દ્રયો બદિમુશખી થતી નથી. અને એકદમ આપણ િર્ મ ં રિે છે. અનુક્રમણિકા देशबन्धश्चित्तस्य धारिा -યોગદશથન, મવભૂમિ પાદ, સ ૂત્ર ૧ એક થિાન, વથતુ કે મવચાિ પિ આપિી ચેિનાને (બીજા શબ્દો માાં આપિા ણચિ ને) સ્થિિ કિવુાં િે િાિિા છે.