2. • ભલામણ કરેલ જાતો
• શિનશિયત ઘઉંની વાવણી માટે અરનેજ-૨૦૬, GW-૧, GW-૨ વગેરે જાતો
િસંદ કરવી, સમયસર વાવણી એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્િર દરશમયાન
વાવણીમાં સારા ઉત્િાદન માટે GW-૪૯૬, GW-૨૭૩, GW-૩૨૨, GW-૩૬૬,
GW-૧૯૦ અને GW-૧૧૩૯ જાતો િસંદ કરવી. મોડી વાવણી એટલે કે ૧૦
શડસેમ્િર સુધી વાવણી માટે GW-૧૭૩ અથવા લોક-૧ જાત િસંદ કરવી.
3. • િીજ માવજ્ત
• િાકને જમીનજન્ય અને િીજજન્ય રોગોથી િચાવવા એક શકલો િીજ દીઠ ૨ ગ્રામ
થાઈરમ અથવા કેપ્ટાન દવાનો િટ આિીને વાવેતર કરવું. ખાતરના કાયયક્ષમ
ઉિયોગ માટે િીજને એઝોટોિેકટર @ ૩૦ ગ્રામ + PSB @ ૩૦ ગ્રામ / શકલો િીજ
પ્રમાણે િટ આિી વાવવા. તેનાથી ૨૫% નાઈટરોજન + ૫૦% ફૉસ્ફરસ િચી િકે.
વાવણી િધ્ધતી
• સમયસર એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્િર દરશમયાન વાવણી કરવી હોય તો સારા
શવકાસ માટે વાવણી ૨૨.૫ સેમીના અંતરે ૫ થી ૬ સેમી ની ઊ
ં ડાઇએ કરવી. મોડી
એટલે કે ૨૫ નવેમ્િર થી ૧૦ શડસેમ્િર સુધી વાવણી કરવી હોય તો િે હાર વચ્ચે ૧૮
સેમી અંતર રાખવું. સારા ઉગાવા માટે કોરામાં વાવણી કરી શિયત આિવું.
સમયસર વાવણી માટે ૫૦ શકલો / એકર વાિરવું. ડયુરમ જાતો અને મોડી વાવણી
માં ૬૦ શકલો / એકર મુજિ િીજ વાિરવું. શિનશિયત વાવણી માટે ૨૦-૨૪ શકલો /
એકર મુજિ િીજ વાિરવું.
5. • ખાતર વ્યવસ્થા
• છાશણયું ખાતર
• જમીન ની ફળદ્રુિતા જાળવવા દર ૧ વર્યના અંતરે છાશણયું ખાતર ૪ ટન / એકર
મુજિ આિો.
• રાસાયશણક ખાતર
• શિનશિયત ઘઉમાં ૧૦ શકલો નાઇટરોજન (૨૭ શકલો યુશરયા ) અને ૫ શકલો ફૉસ્ફરસ
(૩૧ શકલો SSP) / એકર મુજિ વાવણી સમયે ચાસમાં આિવું. સમયસર એટલે કે ૧૫
થી ૨૫ નવેમ્િર સુધી વાવણી કરેલ િાકમાં ૨૪ શકલો નાઇટરોજન ( ૫૩ શકલો યુશરયા )
અને ૨૪ શકલો ફૉસ્ફરસ (૬૮ શકલો SSP) / એકર મુજિ વાવણી સમયે ચાસ માં
આિવું. આ ઉિરાંત વાવણીના ૨૧ શદવસે મુકુટ મૂળ અવસ્થાએ ૨૪ શકલો નાઇટરોજન
( ૫૩ શકલો યુશરયા ) / એકર મુજિ ભારે જમીન માં શિયત િહેલા ને હલ્કી જમીનમાં
શિયત િછી આિવું. મોડી એટલે કે ૨૫ નવેમ્િર થી ૧૦ શડસેમ્િર સુધી વાવણી કરેલ
િાકમાં ૧૬ શકલો ફૉસ્ફરસ (૧૦૦ શકલો SSP) / એકર મુજિ વાવણી સમયે ચાસમાં
આિવું. આ ઉિરાંત ૧૬ શકલો નાઇટરોજન (૩૫ શકલો યુશરયા) વાવણીના ૨૧ શદવસે
અને ૩૫ શદવસે આિવું. જો ઝીંકની ઉણિ હોય તો ૩ શકલો ઝીંક સલ્ફટ / એકર
મુજિ આિવું
•
6. • િાણીમાં દ્રાવ્ય ખાતરોનો છટકાવ સમયિત્રક
• ઉત્િાદન વધારવા રોિણીના ૩૦-૩૫ શદવસે ૧૨.૬૧:૦૦ (MAP) @ ૧૫૦ ગ્રામ
+ હ્યુશમક એશસડ ૧૨% @ ૬૦ ml + શસ્ટકર @ ૭.૫ ml / ૧૫ લીટર િાણી
મુજિ છાંટો. આ ઉિરાંત વાવણીના ૩૫-૫૫ શદવસ દરશમયાન ગમે ત્યારે
એસ્કોરિીક એશસડ (શવટાશમન C) @ ૫૦૦ mg ૬ ગોળી + ગોળ નું દ્રાવણ
@ ૧૦૦ ગ્રામ ૧૫ લીટર િાણી મુજિ છાંટી.
• વૃશિકારક નો છં ટકાવ
• સારા શવકાસ અને ઉિજ માટે ૮ શકલો િાયોશવટી કે ૧૦ શકલો ટરાઇકંટેનોલ
(શવિુલ) + ૫ શકલો મોનોશજક ૩૩% / એકર પ્રમાણે વાવણીના ૩૦-૩૫ શદવસ
િછી આિો.
•
7. • શિયત
• ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ૬ સેમી ઊ
ં ડાઈ ના ૮ શિયત આિવા. પ્રથમ શિયત
ઓરવાણનું અને િાકીનો ૭ શિયત ૨૧, ૩૫, ૪૫, ૫૬, ૬૭, ૭૮ અને ૯૧ શદવસે
આિવો.
• સૌરાષ્ટ્રની મધ્યમ કાળી જમીનમાં ઘઉંના િાકને ૫ સેમી ઊ
ં ડાઈના ૧૦ શિયત
આિવો. કોરામાં વાવેતર કરી પ્રથમ શિયત આિવું, ઉગાવા માટે િીજું શિયત
આિવું. ત્યારિાદ ૮ શિયત ૮ થી ૧૦ શદવસના અંતરે આિવો.
• કચ્છની હલ્કી જમીન માં ૫ સેમી ઊ
ં ડાઈ ના કુલ ૧૪ શિયત અઠવાડીયા ના ગાળે
આિવો.
• દશક્ષણ ગુજરાતની ભારે કોળી જમીનમાં ઘઉના િાકની ૬ સેમી ઊ
ં ડાઈના કુલ ૭
શિયત આિવો. પ્રથમ શિયત વાવણી િાદ તરત જ આિવું અને િાકીના ૫ શિયત
૧૨ થી ૧૮ શદવસના અંતરે આિવો.
•
8. • કટોકટીની અવસ્થા
• ઘઉંના (wheat) િાકમાં ૬ કટોકટીની અવસ્થા હોય છે. આ ૬ અવસ્થામાં િાણી અચુક આિવું.
• મુકુટ મૂળ અવસ્થા (૧૮ થી ૨૧ શદવસ )
• ફૂટ અવસ્થા (૩૮ થી ૪૦ શદવસ)
• ગાભે આવવાની અવસ્થા ( ૫૦ થી ૫૫ શદવસ)
• ફૂલ અવસ્થા (૬૦ થી ૬૫ શદવસ)
• દુશધયા દાણા અવસ્થા (૭૫ થી ૮૦ શદવસ)
• િોક અવસ્થા (૯૦ થી ૯૫ શદવસ)
• જો એક શિયત આિી િકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ શિયત આિવું. જો િે શિયત
આિી િકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા અને ફૂલ અવસ્થાએ શિયત આિવું જે ૩ શિયત
આિી િકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા, ફૂલ અવસ્થા અને િોક અવસ્થાએ શિયત આિવું
•
9. • જીવાત શનયંત્રણ
• ઊધઈ
• ઊધઈનો ઉિદ્રવ રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી
છોડ િીળા િડી સુકાય છે. ઊધઈનો ઉિદ્રવ ઘટાડવા િાછલા િાકના જશડયા મૂશળયાં વીણી ૪ થી ૫
ટન / એકર મુજિ સારૂ કહોવાયેલું છાશણયું ખાતર આિવું. શદવેલીનો કે લીમડાનો ખોળ િણ
અસરકારક છે. િાણીની અછત આ જીવાતને માટે અનુકૂળ છે. િરૂવાતની અવસ્થાએ શનયંત્રણ માટે
૧૦૦ શકલો િીજને શફપ્રોશનલ૫SC ( શરજટ, સલ્લો ) @ ૬૦૦ શમલી / ૫ શલટર િાણી ના દ્રાવણ વડે
ભોયતશળયા િર િાથરી મોઈ નાખવો. ઊભા િાકમાં ઉિદ્રવ જણાય તો કલોરિાયરીફોસ૨૦EC
(ટરેકડેન, ફોસય, ટાફાિાન ) ૨ શલટર અથવા ૫૦૦ શમલી ફીપ્રોનીલ ૫%SC (રેજટ, સલ્લો ) શિયતના
િાણી સાથે ૧ એકરમાં આિવી.
• લીલી ઇયળ
• આ ઇયળ િંચરંગીયા ઇયળ તરીકે િણ ઓળખાય છે. લીલી ઇયળ નો ઉિદ્રવ જાન્યુઆરીના છેલ્લા
અઠવાડીયાથી માચયના પ્રથમ અઠવાડીયા સુધી વધુ દેખાય છે. તે દુશધયા દાણા ખાઈને નુકસાન કરે
છે. દવાનો ખચય ઘટાડવા િક્ષીઓ માટે ૮-૧૦ T આકારની રચના ગોઠવવાથી લીલી ઇયળનું કુદરતી
રીતે શનયંત્રણ કરી િકાય છે. ઉંિીઓ આવવાની િરૂવાત થતાં જ ઝીણાવટભયુું અવલોકન કરતાં
રહેવું. જો ઝીણી ઇયળ દેખાય તો એઝોડીરેકટીન ૫EC ૧૦ શમશલ અથવા લીંિોળીના તેલ ૩૦ શમશલ /
૧૦ શલટર િાણી અથવા કવીનાલફોસ ૨૫ EC ૨૦ શમશલ / ૧૦ લીટર િાણી પ્રમાણે છાંટી. જો ઉિદ્રવ
વધુ હોય તો સ્િીનોસેડ૪૫SC (સ્િીન્ટોર, ટરેસર ) @ ૭.૫ ml / ૧૫ લીટર િાણી અથવા
શફપ્રોશનલ૫SC ( યુશનપ્રો, રેિીડ, ફેકસ )@ ૩૦ m) / ૧૫ લીટર િાણી અથવા થાયોડીકાિય૭૫WP
(લાવીન, ચેક ) @ ૪૦ ગ્રામ / ૧૫ લીટર િાણી મુજિ છાંટી.
•
10. • ગાભમારીની ઇયળ
• ગાભમારીની ઇયળ થડની અંદરનો ગાભ ખાઈને નુકસાન કરે છે. જો ઉિદ્રવ ઓછો
હોય તો નુકસાનવાળા છોડ ઉખાડી નાિ કરવો. જો ઉિદ્રવ વધુ હોય તો
સ્િીનોસેડ૪૫SC ( સ્િીન્ટોર, ટરેસર) @ ૭.૫ ml / ૧૫ લીટર િાણી અથવા
શફપ્રોશનલ૫SC (યુશનપ્રો, રેિીડ, ફેકસ ) @ ૩૦ ml / ૧૫ લીટર િાણી અથવા
થાયોડીકાિય૭૫WP (લાવીને,ચેક ) @ ૪૦ ગ્રામ / ૧૫ લીટર િાણી મુજિ છાંટો.
• મોલો-મિી
• આ જીવાત િાન, થડ અને દાણામોથી રસ ચૂસી પ્રકાિસંર્લેર્ણની શિયાનો દર
ઘટાડે છે. જો િરભક્ષી દાળીયા, લીલી િોિટી અને સીરફીડ ફલાઈ મોટી સંખ્યામાં
હોય તો દવાનો છં ટકાવ કરવો નહીં. જો જરૂર જણાય તો ઈમીડોકલોશપ્રડ
(કોન્ફીડોર, ટાટામીડ ) @ ૩ ml / ૧૦ લીટર િાણી કે થાયોમેથોકઝામ (એકતારો /
અનત ) @ ૪ ગ્રામ / ૧૦ લીટર િાણી અથવા એશસફેટ૫૦% +
ઇશમડીકલોપ્રીડે૧.૮SC (લાન્સરગોલ્ડ ) @ ૫૦ ગ્રામ / ૧૫ લીટર િાણી મુજિ છાંટી.
•
11. • રોગ શનયંત્રણ
• િાનનો ગેરૂ
• આ રોગ િવન દ્વારા ફેલાય છે. આ રોગમાં િાન િર ગેરૂ રંગના ટિકા િડે છે. ગરમ અને ભેજવાળું
હવામાન આ રોગને વધુ માફક આવે છે. વધુ ઉિદ્રવથી ડાશળયો સુકાય છે. શનયંત્રણ માટે રોગની
િરૂઆત થતાં જ મેંકોજેિ @ ૨૫ ગ્રામ / ૧૦ શલટર િાણી મુજિ ૧૫ શદવસ ના અંતરે ૩ વાર
છાંટો. અસરકારક શનયંત્રણ માટે િાઇટરલેટોન૨૫WP (િાયકોર) @ ૩૦ ગ્રામ / ૧૫ શલટર િાણી
અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ) @ ૩૦ ml / ૧૫ લીટર િાણી અથવા
ટેિૂકાનાઝોલ૨૫૦EC ( ફોશલકુર, ટોકય ) @ ૧૫ ml / ૧૫ લીટર િાણી અથવા કાિયડોઝીમ૧૨% +
મેંકોઝેિ૬૩WP (સાફ કોમ્િીપ્લસ, ડેલશમકસ ) @ ૩૦ ગ્રામ / ૧૫ લીટર િાણી મુજિ છાંટો.
• થડનો ગેરૂ
• આ રોગ માચય મશહના મશહના દરશમયાન તાિમાન વધતાં જોવા મળે છે. આ રોગમાં થડ િર ગેરૂ
રંગના ટિકા િડે છે. શનયંત્રણ માટે રોગ ની િરૂવાત થતાં જ મેંકોજેિ @ ૨૫ ગ્રામ / ૧૦ શલટર
િાણી મુજિ ૧૫ શદવસ ના અંતરે ૩ વાર છાંટો. અસરકારક શનયંત્રણ માટે િાઇટરલેટોન૨૫WP
(િાયકાર ) @ ૩૦ ગદ્રામ / ૧૫ શલટર િાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ) @ ૩૦ ml /
૧૫ લીટર િાણી અથવા ટેિૂકાનાઝોલ૨૫૦EC (ફોશલકુર, ટોકય ) @ ૧૫ ml / ૧૫ લીટર િાણી
અથવા કાિયડોઝીમ૧૨% + મેંકોઝેિ૬૩WP (સાફ, કોમ્િીપ્લસ, ડેલ શમકસ ) @ ૩૦
ગ્રામ/૧૫લીટર િાણી મુજિ છાંટો.
•
12. • િાનનો સુકારો
• આ રોગની િરૂવાત નીચેના િાન િર થાય છે. િાન િર તિખીશરયા ટિકા િડે છે.
ઉિદ્રવ વધતાં િાન સુકાય છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગ ને અનુકૂળ
છે. મોડી વાવણી માં આ રોગ વધુ જોવા મળે છે. શનયંત્રણ માટે રોગ ની િરૂવાત
થતાં જ મેંકોજેિ @ ૨૫ ગ્રામ / ૧૦ શલટર િાણી મુજિ ૧૫ શદવસ ના અંતરે ૩ વાર
છાંટો. અસરકારક શનયંત્રણ માટે િાઇટરલેટોન૨૫WP (િાયકોર ) @ ૩૦ ગ્રામ /
૧૫ શલટર િાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ ) @ ૩૦ ml / ૧૫ લીટર
િાણી અથવા ટેિૂકનાઝીલ૨૫૦EC (ફોશલકુર, ટોકય ) @ ૧૫ ml / ૧૫ લીટર િાણી
અથવા કાિયડોઝીમ ૧૨% + મેંકોઝેિ૬૩WP (સાફ, કોમ્િીપ્લસ, ડેલશમકસ ) @
૩૦ ગ્રામ / ૧૫ લીટર િાણી મુજિ છાંટી.
• કાળા ડાઘ
• આ રોગમાં, દાણા િર કાળા ટિકા િડે છે જેનાથી િજારભાવ ઓછા મળે છે.
ઝાકળ અને વધુ ભેજ આ રોગ માટે અનુકૂળ છે. આ રોગનો ઉિદ્રવ ઓછો કરવા
િાછલી અવસ્થાએ હલકું શિયત આિવું
•
13. • કનયલ િંટ
• આ રોગ ગુજરાતમાં જોવા મળતો નથી િરંતુ તેને ઓળખી ને તેનો પ્રવેિ
શનર્ેધ કરવો જરૂરી છે. આ માટે કાળા ડાઘ િડેલા દાણા વાવણી માટે
ઉિયોગમાં લેવા નહીં
• અનાવૃત અંગાશરયો
• આ રોગમાં ઉંિી ની અંદર દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી ઉત્િન્ન થતી
હોય છે. જેથી ઉંિીમાં દાણા િેસતા નથી. આગોતરા શનયંત્રણ માટે િીજને
એક શકલો િીજ દીઠ ૨ ગ્રામ થાઈરમ અથવા કેપ્ટન દવાનો િટ આિીને
વાવેતર કરવું
•
14. • કાિણી અવસ્થા અને ટેશકનક
• િાક ૧૧૦-૧૧૫ શદવસ મા િાકી જાય છે.જયારે છોડ િદામી કલરના થઈ જાય ત્યારે
કાિણી જમીન થી ૨-૩ ઈ
ં ચ ઉિરથી કરવી. દાણા ખરવાનું નુકસાન ઘટાડવા
જયારે ઘઉં િીળા િડી જાય અને થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે કે મોડી સાંજે
કાિણી કરવી. સુરશક્ષત સંગ્રહ માટે થ્રેિરથી લણણી કયાય િાદ,શવણાટ
કરી,દાણામા ભેજનુ પ્રમાણ ૧૦% થી ઓછ
ુ થાય તે માટે તડકોમા ૨-૩ શદવસ સુધી
સુકવવો. ગુણવત્તા જાળવવા જુદી જુદી જાતોના ઘઉંને અલગ અલગ રાખવા જેથી
તે શમશ્ર ના થઈ જાય. ઘઉંને સીધા સુયય પ્રકાિથી તથા વધારે સુકાવાથી િચાવવા.
કાિણી િશરિકવ અવસ્થાના િહેલા કરવાથી ઓછ
ું ઉત્િાદન થાય છે વધારે
અિશરિકવ, તુટેલો અને ઓછી ગુણવત્તાવાળા દાણા મળે છે અને સંગ્રહ દરમ્યાન
રોગ થવાની િકયતા વધે છે. દાણા એકદમ સારી ચોખી ગની િેગમાં િેક કરવો.
•