1. બીજો અધયાય
૧૬-િિદા બામણન ુ , સૈનય કિિયનુ ં, ધન િૈશયન ુ ં અને સેિા શદોન ુ ં બળ છે .
ુ
૧૭- િનધધન પરુ ષનો િેશયા, િનબધળ રાજનો પજ અને ફળ િગરના ઝાડ નો પકી તયાગ કરે
ુ
છે . તે જ રીતે ભોજન કયાધ પછી અિતથી પણ યજમાનના ઘરનો તયાગ કરે છે .
૧૮- દિકણા મળતા જ બામણ યજમાનન ુ ં ઘર છોડી દે છે . િિદા પાપત કયાધ પછી િશષય
ુ
ગર નો આશમ , દાિાનળ લાગતા ં પશુ-પકીઓ જગલનો તયાગ કરી દે છે .
ં
૧૯- દુરાચારી, ખરાબ નજર િાળા, બીજને િગર કારણે હાની કરતાં, દુજનો સાથે દોસતી
રાખનારા મહાન પરુ ષની કીિતિ ઝલદી નાશ થાય છે .
ુ
૨૦- પીિત સરખા ં લોકો િચચે હોય તો શોભે, ચાકરી રાજની કરિાની હોય તો શોભે, િેપાર
વયિહારમા ં શોભે અને ચાિરતયિાન સીથી ઘર શોભે.
િીજો અધયાય
૧-કયા કુળમા ં દોષ નથી?, રોગ થી કોણ પીડાત ું નથી?, મશકેલીઓનો સામનો કોને કરિો
ુ
ુ
પડતો નથી?, સદાય સખી કોણ રહ ે છે ?
૨- મનષયના આચરણઠ તેના કુળની, તેની બોલીથી તેના પદે શની, તેના આદરથી
ુ
પેમની અને શરીર જોઈને તેના ખોરાકની જણ થાય છે .
૩- કનયાના લગન સારા કુળમા ં કરિા જોઈએ, પિને માન-સનમાન મળે તેવ ું િશકણ
ુ
આપવ ું જોઈએ. િમિને સારા કાયમા ં અને દુશમનને વયસન મા ં લગાિી દે િા જોઈએ.
ધ
૪- દુષટ વયિિત અને સાપમાથી કોણ સારંુ ? સાપ િધ ુ સારો, કેમકે તેને પરે શાન કરીએ
ં
તો જ ડખ મારે જયારે દુષટ વયિિત ગમે તયારે ડખ મારે .
ં ં
૫- રાજએ સારા કુળના લોકોને જ સાથે રાખિા જોઈએ , કેમકે તેઓ રાજની પગતી
અને પતન બને મા ં સાથ છોડતા ં નથી.
ં
િીજો અધયાય
ુ
૬-સમદ પણ પલય સમયે પોતાની મયાધદા તોડી કીનારા ઓળગી ને િિનાશ કરે છે ,
પરં ત ુ સજજન વયિિત પલય સમાન ભયકર મશકેલી કે દુઃખોમા ં પણ પોતાની મયાધદામાં
ં ુ
જ રહ ે છે .
2. ૭- મખધ વયિિતને બે પગ િાળા પશ ુ સમજને તયાગ કરિામા ં જ ભલાઈ છે . કેમ કે
ૂ
તેમની િાણી સામેની વયિિતના ં હદયમા ં કાટાની જમ ખચે છે .
ં ંૂ
૮- સદર,યિાન, ઉચચ કુળમા ં જનમેલ િિદાિગરનો મનષય સગધ િિનાના કેસડાના ફલ
ું ુ ુ ુ ં ુ
જમ માિ શોભે છે .
૯- કોયલન ુ ં સૌદયધ તેના સિરમાં, સીન ુ ં સૌદયધ તેની પિતવતામાં, કદરપા લોકોન ુ ં સૌદયધ
તેમની િિદામા ં અને તપસિીઓન ુ ં સૌદયધ તેમની કમામા ં હોય છે .
૧૦- કુળન ુ ં રકણ કરિા વયિિતનો, ગામન ુ ં રકણ કરિા કુળનો અને જનપદના ં રકણ
માટે ગામનો તયાગ કરિામા ં જ ભલાઈ છે . તેજ રીતે આતમાના રકણ માટે અને ઉનતી
માટે સસારનો તયાગ કરી દે િો જોઈએ.
ં
િીજો અધયાય
૧૧- જમ પરુ ષાથધથી દિરદતા અને જપથી પાપ દૂ ર થાય તેમ મૌન રહિાથી કલેશ અને
ુ ે
સતકધ રહિાથી ભયનો નાશ થાય છે .
ે
૧૨- અતયત સદર હોિાથી સીતાન ુ ં અપરહણ થયુ, અતયત અિભમાન થી રાિણ નો નાશ
ં ું
થયો, િધ ુ પડતા ં દાનિીરને લીધે બલીરાજને મશકેલી પડી હતી એટલે અનીિતનો બધે
ુ
તયાગ કરિો જ જોઈએ.
ુ
૧૩- સમથધ અને શિિતશાળી લોકો માટે કોઈ કામ મશકેલ નથી, વયાપારીઓ માટે કોઈ
ુ
સથાન દૂ ર નથી. િિદાનો માટે કોઈ દે શ પરદે શ નથી અને જ વયિિતની બોલી મધર છે
તેને મન કોઈ પારકું નથી.
ુ ુ ુ ુ
૧૪- જમ સગિંધત ફલોિાળં ઝાડ સમગ જગલને સગિંધત કરે છે , તેમ એક જ સપિ
ં
આખા કુળન ુ ં નામ રોશન કરે છે .
૧૫- જમ એક સકા ઝાડમા ં આગ લાગતા ં સમગ જગલ મા ં આગ લાગે છે , તેમ એક
ૂ ં
કપત સમગ કુળને નાશ કરી દે છે .
ૂ
િીજો અધયાય
૧૬- જમ એક ચદમાની ચાદનીથી કાળી રાત ખીલી ઉઠે છે , તેમ એક જ િિદાન અને
ં ં ં
ુ
સારા સિભાિિાળા પિથી પિરિારની શોભા ખીલી ઉઠે છે .
3. ૧૭-શોક અને સતાપ ઉતપન કરતા ં િધ ુ પિોથી શ ુ ં ફાયદો ? કુળન ુ ં નામ રોશન કરિા
ં ુ
ુ ુ
એક જ શેષઠ પિ સારો.તેની છિછાયામા ં જ બધા સખો મળે છે .
ુ ુ
૧૮- પિ સાથે પાચ િષધ સધીજ પેમ કરિો ,પછી દશ િષધ તેની સાથે થોડી કડકાઈ થી
ં
િતધવ ું ,જયારે તે સોળ િષનો થાય તયારે તેની સાથે િમિ જિો જ વયિહાર કરિો
ધ
જોઈએ.
૧૯- અિત કે અનાવિૃ ષટ સમયે, તોફાનોમાં, રોગચાળો થતાં, યદ થતાં, અને દુષટ લોકોનો
ુ
સગ થતા ં જ વયિિત બધ ું છોડીને ભાગી જય છે અને તે બધાનો તયાગ કરે છે તે જ
ં
ુ
મોતના ં મખમાથી બચે છે .
ં
૨૦- જ વયિિત પાસે ધમ,અથધ, કામ,મોક માથી એક પણ પરુ ષાથધ નથી તે િારિાર
ધ ં ુ ં
ુ
મનષય યોનીમા ં જનમ લઈને મરતો જ રહ ે છે .આ િસિાય તેનો બીજો કોઈ ફાયદો નથી.
ચોથો અધયાય