3. ▪ પાયલોટ પરીક્ષણ એ સંશોધન ડિઝાઇન અને
સંશોધન સાધનની (ઉપકરણની) નબળાઇઓ
શોધવા માટે એક ટ્રાયલ છે અને તે સંભવવત
નમૂનાની પસંદગી માટે માડિતી આપે છે.
▪ તેનો િેતુ ડિઝાઇનમાં રિેલી ભૂલો શોધવાનો છે.
▪ અંવતમ પ્રયોગ કે અંવતમ સંશોધન પિેલાં સંશોધનમાં
સુધારા કરવા માટે પાયલોટ સ્ટિી િાથ ધરવામાં
આવે છે.
4. મુખ્ય કારણો:
▪ પ્રડિયા:
તે મુખ્ય અભ્યાસની પ્રડિયાની સફળતાની ચકાસણી કરે છે
▪ સ્રોતો :
સમય અને સંસાધનનું મૂલયાંકન કરે છે, મુખ્ય અભ્યાસ
દરવમયાન કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે તે ચકાસે છે.
▪ વ્યવસ્થાપન:
▪ તે સંભવવત માનવબળ અને માડિતીના વ્યવસ્થાપનની
સમસ્યાઓને તપાસે છે.
▪ વૈજ્ઞાવનક:
તે મળેલ માડિતી, સંશોધનની અસર અને કોઈ માડિતીમાં
આવનાર બદલાવને ચકાસે છે.
5. અન્ય કારણો
▪ 1. સંશોધન ઉપકરણની યોગ્યતા, તેની રચનાનો
અભ્યાસ
▪ 2. પૂણણ અભ્યાસ / સવેક્ષણનાં અમલનું મૂલયાંકન
▪ 3. નમુના પસંદગીની ટેકનીક યોગ્ય છે કે કેમ તે
ચકાસવું
▪ 4. સંશોધન માટે કયા સાધનોની જરૂર છે તે નક્કી
કરવું
▪ 5. િેટા એનાલીસીસની સૂચચત તકનીકોનો વવષે
અંદાજ મેળવવો.
6. ▪ 6. સંશોધન પ્રશ્ન અને સંશોધન યોજના બનાવવા.
▪ 7. નાણાકીય ભંિોળ આપતી સંસ્થાઓને યોગ્ય
રજૂઆત કરવા માટે
7. ક્યારે િાથ ધરવો
▪ પાયલોટ અભ્યાસ મૂળ સંશોધનના પિેલા તેની
ગુણવત્તા સુધારવા માટે િાથ ધરાય છે.
8. પાયલોટ સ્ટિીનું મિત્તત્તવ
▪ તે ઉત્તલલપનાનું પ્રારંચભક પરીક્ષણ કરી આપે છે,જે મુખ્ય અભ્યાસમાં વધુ
ચોક્કસ ઉત્તલલપનાઓ બનવવામાં મદદ કરે છે. તે કેટલીક ઉત્તલલપનાઓ
બદલાવવામાં, કેટલીકને દુર કરવામાં અથવા નવી ઉત્તલલપના બનાવવામાં
મદદ કરે છે.
▪ તે સંશોધકને કદાચ અગાઉ જાણ ન િોય તેવા વવચારો, અચભગમો અને
તકનીકો પ્રદાન કરે છે. આવા વવચારો અને અચભગમો મુખ્ય અભ્યાસમાં
વધુ સ્પષ્ટ તારણો મેળવવામાં મદદ કરે છે.
▪ તે સંશોધકને આંકિાકીય અને વવશ્લેષણાત્તમક પ્રડિયાઓની સંપૂણણ ચકાસણી
કરી આપે છે, જે સંશોધકને મળેલ માડિતી ઉપયોગી છે કે કેમ તેનું
મૂલયાંકન કરવાની તક આપે છે. તેના કારણે સંશોધક િેટા એકત્ર કરવાની
પદ્ધવતઓમાં જરૂરી ફેરફાર કરી શકે છે અને તેથી મુખ્ય અભ્યાસમાં િેટાનું
વધુ અસરકારક રીતે વવશ્લેષણ કરી શકાય છે.
9. ▪ તે સંશોધન કાયણ દરમ્યાન આવતી અણધારી
સમસ્યાઓનું પ્રમાણ ઘણું ઓછં કરી શકે છે કારણ કે
સંશોધક પાસે પાઇલટ અભ્યાસ દ્વારા આવેલી
મુશ્કેલીઓને દૂર કરવા માટે તેની સંશોધન
િીઝાઇનને ફરીથી સુધારવાની તક મળે છે.
▪ તે ઘણો સમય અને પૈસા બચાવી શકે છે. પાયલોટ
અભ્યાસ, મુખ્ય સંશોધનમાં આગળ વધવું કે નિીં તે
નક્કી કરવા માટે સંશોધકને લગભગ પુરતી માડિતી
આપે છે.
10. ▪ પાયલોટ અભ્યાસમાં, સંશોધક સંખ્યાબંધ વવકલપોની
અજમાયશ કરી શકે છે અને પછી જે વવકલપો મુખ્ય
અભ્યાસ માટેના યોગ્ય અને સ્પષ્ટ પડરણામ આપી
શકે તે પસંદ કરી શકાય છે.
▪ ખાસ કરીને જે વવદ્યાથીઓ પાસે સંશોધનનો ઓછો
અનુભવ િોય છે, તમને પાઇલટ અભ્યાસથી વધુ
લાભ મળશે. આથી વવદ્યાથી એ શક્ય િોય ત્તયાં સુધી
પાઇલટ અભ્યાસનો પ્રયત્તન કરવો જોઈએ