2. કોનનવોલીસ અને ટીપ સલતાન સાથે ત્રીજો મૈસર વવગ્રહ
લડયો.
ટીપં સલતાનને હરાવી અંગ્રેજો એ અને મરાઠાઓં એ
અડધો મલાક વેહંચી લીધો .
આમ થવાથી ટીપં સલતાન નં જોર ઘટ્ં.
કંપની માં વહીવટી સધારા કયાાં.
“કોનન વોલીસ કોડ” નામ ની વહીવટી અવધકાર માટે
આચારસહહતા તૈયાર કરી.
કંપનીમાં ન્યાય તંત્રની અને મેહસલ ની પનઃરચના કરી.
સાત વર્ન ના શાશન દરવમયાન કંપની રાજ્યવહીવટ
કરીશકે એવં માળખં કરી આપ્ં.
4. વેલ્સસ્લી ના રાજ્યકાળ દરવમયાન નેપોલલયન મધ્યએશીયામાં
થઇ ને હહન્દસ્તાન પર ઉતરી પડવાની યોજના ઘડી રહ્યો હતો.
આમ થવાથી તટસ્થતાની નીવત નો આંચળો ફગાવી દીધો અને
તટસ્થતાની નીવત અને ઉગ્ર આક્રમકતા અને સામ્રાજ્યની નીવત
અપનાવી.
ચોથા મૈસર વવગ્રહ માં વેલેસ્લીએ મૈસર ખાલસા ક્ાં અને ટીપં
સલતાન ને હરાવ્યો.
આ સમય દરવમયાન મરાઠાઓ ના શાણામત્સદી નેતાઓં મારી
પરવારતા પેશ્વાબજીરાવ બીજો અને યશવંતરાય હોલ્સકર જેવા
નેતાઓ અંદરો અંદર લડી પડયા.
અને અનો લાભ ઉઠાવી વેલેસ્લી એ મરાઠા રાજકારણ માં
ઝંપલાવ્્ં.
દ્વીતીય મરાઠા વવગ્રહ થયો (૧૮૦૨-૧૮૦૪)
આ વવગ્રહ માં વસિંવધયા અને ભોસલે નીહાર થઇ.
મૈસરના રાજવી,પેશ્વા,ગાયકવાડ,ભોસલે ને વસિંવધયા એ અંગ્રેજો નં
આવધપત્ય સ્વીકારી લીધં.
5. આ ઉપરાંત બંગાળ,લબહાર,ઓંરીસ્સા,હદલ્સહી,અવધ,કણાનટક
ના શાશકોએ પેહલેથી જ પોતાની સ્વતંત્રતા ગીરવે મૂકી.
તેના આગમન પેહલા હહન્દસ્તાનમાં અનેક સત્તાઓની
સાથે કંપનીની અંગ્રેજ સત્તા બનાવી .
લોડનવેલેસ્લી અંગ્રેજી સત્તાનો દ્વિતીય સ્થાપક કહી ને
ઇવતહાસકારોએ નવાજ્યો છે.