3. િક્ષિણ આદિકામાં નાગદરક અર્ધકારો માટેની
ચળવળ
સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા.
આ સંસ્થાના માધ્યમથી તેમણે જિા જિા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કયાા.
ભારતીયો પર િક્ષિણ આદિકામાં ક્ષિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, િમન અને ઓરમાયા વતાન બાબતે પરાવા સદહત કૉંગ્રેસે સખત
શબ્િોમાં ર્નવેિન આપી ગોરાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી િીધા.
િક્ષિણ આદિકામાં વસવાટ િરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ક્ષલયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભયાા લખાણોનો બ ૂબ પ્રભાવ પય ો.
ખાસ કરીને ક્ષિસ્તી ધમાના ર્સદ્ાંતોમાંથી પોતાનાં ક્ષચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંયી અસર ગાંધીના મન,
કમા અને ર્વચારો પર જીવનના અંત પયંત જોવા મળે છે.
ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્રવાિીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hindu નો ગાંધીજીએ અનવાિ કયો.
૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્ય સધી ગાંધીજી અને ટોલ્સટોય એકબીજાને પત્ર દ્વારા ર્નયર્મત મળતા રહ્યા. ગાંધીજી ઉપર હેન્રી યેર્વય થોરોના ર્વખ્યાત
ર્નબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંયો પ્રભાવ િેખાય છે.
ઈશ્વરે ગાંધીને જાણે િક્ષિણ આદિકામાં એક સામાત્જક-રાજકીય ક્ાંર્તકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય
અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અદહિંસક સંઘર્ાની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર ર્વકસી.
ગાંધીજી કિાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલં ર્વશ્વયદ્ ફાટી નીકળતાંંં ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા
નવા ર્વચારો સાથે ભારત આવવાનં નક્કી કયં.
4. *
દ ાંડીકૂચ *
દ ાંડી સત્ય ગ્રહ એ ઇ.સ. ૧૯૩૦નાં વર્ામાં અંગ્રેજો સામે કરવામાં
આવ્યો હતો.
અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાિી માટે
અદહિંસક લયત લયતા ગાંધીજીને તે અન્યાયી પગલં લાગયં અને
તેના ર્વરોધમાં તેમણે આ સત્યાગ્રહ કયો હતો.
િાંયીકચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીિારો
સાથે અમિાવાિથી ૧૨ માચા ૧૯૩૦ના રોજ પિયાત્રા સ્વરૂપે કરી
હતી.
જે ૬ એર્પ્રલ ૧૯૩૦એ નવસારીનજીક આવેલા િદરયા
દકનારાનાં િાંયી ગામે પરી કરી હતી.
5. અહીં તેઓ કર ભય ા વગર મીઠાં ઉપ ડી બોલ્ય હત કે,
"મૈને નમક ક ક નન તોડ હૈ"...
અને ભ રતમ ાં બીજી ઘણીબધી જગ્ય એ પણ આ રીતે મીઠ ન
ક યદ નો ભાંગ થવ લ ગ્યો. આ સત્ય ગ્રહ અને પદય ત્ર ને
ઇતતહ સમ ાં દ ાંડી કચ તરીકે પણ ઓળખવ મ ાં આવે છે
સતવનય ક નનભાંગની ચળવળન ભ ગરૂપે ગ ાંધીજીએ દ ાંડી ગ મન
દરરય રકન રે કએ મીઠ ન કયદ નો ભાંગ કરવ નાં નક્કી કર્ું.
11 મ ચા 1930 ની સ ાંજે ગ ાંધીજીએ અમદ વ દન સ બરમતી હરરજન
આશ્રમમ ાં હજારો લોકોની સભ ને સત્ય ગ્રહનો સાંદેશો આપ્યો.
ધરપકડ થ ય તો પણ લોકોની મક્કમત પૂવાક અરહિંસક રીતે અંગ્રેજ
સરક ર સ મે લડત આગળ વધ રવ તેમણે અનરોધ કયો. ગ ાંધીજીએ
અમદ વ દન સ બરમતી હરરજન આશ્રમમ ાં એટલેકે હ લન ગ ાંધી
આશ્રમથી 12 મ ચા, 1930ન રોજ "વૈષ્ણવ જન તો તેરે રે કહીએ,
જે પીડ પર ઈ જાણે રે" ગવ ય બ દ પોત ન 78 સત્ય ગ્રહીઓ સ થે
નવસ રી જજલ્લ ન દ ાંડી બાંદરન દરરય રકન ર સધી પદય ત્ર
યોજી. જે ય ત્ર ઐતતક તસક ય ત્ર ‘દ ાંડીકૂચ’ન ન મે ઓળખ ઈ.
7. ચાંપ રણ સત્ય ગ્રહ
ક્ષબહારમાં આવેલા ચંપારણમાં હજરો ભૂર્મ રહીત ગરીબ ખેડૂતો અને બંર્ધયા મજૂરો પાસે
બળજબરીથી ખોરાકમાટે જરૂરી એવા ધાન્યને બિલે ગળી અને અન્ય રોકયીયા પાક
લેવયાવવામાં આવતા હતા.
વળી આ પાકો તેમની પાસેથી અત્યંત ઓછી દકિંમતે ખરીિાતા. આ ખેડૂતો જમીનિારો
(મોટે ભાગે ક્ષિદટશ)ના િમન નીચે કચયાયેલા હતાં આને તેમની આર્થિક સ્સ્થતી અત્યંત
િયનીય હતી.
ત્યાંના ગામયાઓ અત્યંત ગંિા અને અસ્વાસ્થયકારી હતાં. િારૂની લત, અસ્પૃશ્યતા અને
પિાા પ્રથા જેવા કદરવાજો પ્રવતામન હતાં. આ સાથે ત્યાં ભૂખમરાની સ્સ્થતી ફાટી નીકળી.
આવી સ્સ્થતીમાં અંગ્રેજ સરકારે તેમના પર અર્તદરક્ત કર લાદ્યો.
ખોરક અને ધન બંનેની અછતમાં સ્સ્થતી સ્ફોટક બની ગઈ અને ખેડૂતોએ ગળીના પાક
લેવા સામે ૧૯૧૮ (પીપરા) અને ૧૯૧૬ (તરકૌક્ષલયા)માં બળવો પોકાયો. રાજ કમાર
શક્લા મહાત્મા ગાંધીને ચંપારણ લઈ ગયાં અને ત્યાં ચંપારણ સત્યાગ્રહ શરૂ થયો.
ગાંધીજી ચંપારણમાં ખ્યાતનામ વકીલો જેમકે વ્રજ દકશોર પ્રસાિ, રાજેન્દ્ર પ્રસાિ, અનગ્રહ
નારાયણ ર્સન્હા અને આચાયા દક્પલાની વગેરેની સાથે આવ્યાં.[૩]
8. ખેયા સત્યાગ્રહ
ખેયા ત્જલ્લામાં ખેડૂતો જમીનના માક્ષલકો હતાં અને ક્ષબહારના ખોડૂતો કરતાં થોયી સારી
સ્સ્થતીમાં હતાં. જોકે આમ છતાં પણ સમગ્ર ત્જલ્લામાં ગરીબી પ્રવતામાન હતી.
અત્યંત ઓછી પ્રાકૃર્તક સંપિા, અસ્પૃષ્યતા જેવા કદરવાજો, અને અંગ્રેજો દ્વારા થતી
અવગણના અને િમન પ્રવતામાન હતાં.
આવા સંજોગોમાં ભૂખમરો ફાટી નીકળ્યો અને ખેતી આધાદરત અથાવ્યવસ્થા યામાયોળ થઈ
ગઈ. આવી સ્સ્થતીમાં જ્યારે ખેડૂતોને પોતાને ખાવા માટે પૂરતં ન હતં તેવામાં અંગ્રેજ
સરકારે (બોમ્બે પ્રેસીયેન્સીએ) કર વેરો ભરવાનો હકમ કયો એટલં જ નહીં પણ તે વર્ે
કરાયેલલો ૨૩%નો વધારો પણ ભરવાનો હકમ કયો.
9. મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર
દફલ્મો
The Gandhi at the Bat ૧૯૮૩
Nine Hours To Rama 1963
Life of Mahatma Gandhi 1950
The Making of the Mahatma
10. ગ ાંધીજીનાં વતાન રહન્દ અને મસ્લલમ ઈર્ ા ભ વથી સળગતી બન્ને કોમને તેઓ સ મેની કોમન
પક્ષક ર દેખ ત . જેન પ ય મ ાં સવાધમા સમભ વનો તસદ્ ાંત છે તેવ ગ ાંધીજીએ કોમવ દી રહિંસ
ટ ળવ પોત નાં શક્ય તેટલાં યોગદ ન આપ્ર્ાં. રહન્દ મહ સભ મ ટે ગ ાંધીનો પક્ષપ ત અસહ્ય
બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્ર્આરીએ નથર મ ગોડસેએ ગ ાંધીજીને ગોળીએ દીધ .
આમ વરસોથી આઝ દી મ ટે લડતો એક મહ ન યોદ્ો સદ ને મ ટે ચ લ્યો ગયો.
ગ ાંધીજીનાં વતાન રહન્દ અને મસ્લલમ ઈર્ ા ભ વથી સળગતી બન્ને કોમને તેઓ સ મેની કોમન
પક્ષક ર દેખ ત . જેન પ ય મ ાં સવાધમા સમભ વનો તસદ્ ાંત છે તેવ ગ ાંધીજીએ કોમવ દી રહિંસ
ટ ળવ પોત નાં શક્ય તેટલાં યોગદ ન આપ્ર્ાં. રહન્દ મહ સભ મ ટે ગ ાંધીનો પક્ષપ ત અસહ્ય
બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્ર્આરીએ નથર મ ગોડસેએ ગ ાંધીજીને ગોળીએ દીધ .
આમ વરસોથી આઝ દી મ ટે લડતો એક મહ ન યોદ્ો સદ ને મ ટે ચ લ્યો ગયો.