This research was conduceted in Khon Kaen University to seek the current situation of teaching and learning. The online student evaluation and paper-base lecturer survey data were analized and presented.
This research was conduceted in Khon Kaen University to seek the current situation of teaching and learning. The online student evaluation and paper-base lecturer survey data were analized and presented.
Presentation of The Professional Commons\' ICT Policy Research Paper http://www.procommons.org.hk/documents/20080618_e-Govt-Research%20Paper_Eng_v2.pdf
2008.06.18
Presentation of The Professional Commons\' ICT Policy Research Paper http://www.procommons.org.hk/documents/20080618_e-Govt-Research%20Paper_Eng_v2.pdf
2008.06.18
5. િાસોિાસની શનયશમતતા
• ૯૦ % બાળકો િન્મીને તરત િાસોિાસ િરુ કરે છે.
• ૫% બાળકો કોરા કરતી વખતે િાસોિાસ િરુ કરે છે.
• ૩% બાળકો રેદડયન્ટ વોમધરમાં રાખી કૃશિમ િાસોિાસ
આપવાના પ્રથમ તબક્કામાં (૩૦ સેકન્ડમાં) િાસોિાસ
િરુ કરે છે.
• ૧ % બાળકો રેદડયન્ટ વોમધરમાં રાખી કૃશિમ િાસોિાસ
આપવાના દ્વિતીય તબક્કામાં (૧ મીનીટમાં) િાસોિાસ
િરુ કરે છે.
6. નવજાત શિશુ િરીરનું તાપમાન જાળવવા
અસમથધ છે.
• નવજાત શિશુના વિનના પ્રમાણમાં ચામડીનું ક્ષેિફળ
વધુ હોય છે.
• નવજાત શિશુના િરીરમાં ગરમાવો ઉત્પન્ન કરી િકે તેવી
ચરબી (Brown Fat)નો અભાવ હોય છે.
• નવજાત શિશુના સ્નાયુઓ ધ્રુજારી િારા ગરમાવો ઉત્પન્ન
કરી િકતા નથી.
• અધ ૂરા મહીને િન્મે , અલ્પ શવકશસત અને ઓછા
વિનવાળા બાળકો િલ્દી ઠંડા પડી જાય છે.
7. નવજાત શિશુને હુંફાળું રાખવું
• ગભધિળનું તાપમાન ૩૭° સે.ગ્રે.
(૯૯.૭° ફે.) હોય છે. (હુંફાળું)
• િન્મ પછી તરત બાળકને માતાના
પેટ પર બંને સ્તન વચ્ચે માથું રહે તે
રીતે ચામડીથી ચામડીના સંપકધમાં
રાખવાનું હોય છે.
• િન્મ પછી ૭ - ૧૪ દદવસ સુર્ી
બાળકને હુંફાળું રાખવું િરૂરી છે.
• િન્મ પછી માતાની સોડમાં રાખવું.
માથે ટોપી અને હાથ-પગના મોજા
પહેરાવી પેટીને રાખવું. (ઉનાળામાં
પણ)
• િન્મ પછી ૭ દદવસે નવડાવવું અને
નબળા શિશુને સામાન્ય વિન
(૨.૫૦૦ ગ્રામ ) પ્રાપ્ત કયાધ બાદ
9. કાંગારૂ મર્ર કેર
• તંદુરસ્ત પુખ્ત વ્યસ્તત આપી િકે, પણ
માતા પ્રથમ પસંદગી.
• એક ક ાક કરતા વધુ સમય માટે
અને ચોવીસે ક ાક આપી િકાય.
• બાળકના િરીરનું તાપમાન િળવાય
રહે છે.
• સ્તનપાન સરળતાથી આપી િકાય છે.
• શિશુને ચેપથી બચાવી િકાય છે.
• શિશુ અને માતા વચ્ચે મમતાનો
સંબંર્ સાથધક થાય છે.
• હોસ્પીટ માં રાખવાની િરૂર રહેતી
નથી.
• ચા તા,, ઉઠતા-બેસતા અને ઘરના
સામાન્ય કામ દરમ્યાન પણ કાંગારૂ
મર્ર કેર આપી િકાય છે.
10. નવજાત શિશુ હુંફાળું ન રહે તો........
• િરીરનું તાપમાન જાળવવા માટે ગ્લુકોઝનું દહન
વર્ે છે. પુરતું ર્ાવણ ન મળે તો િરીરમાં ગ્લુકોઝ
ઘટતા શિશુ સ્ૂશતિલુ રહેતું નથી.
• ગ્લુકોઝના દહન માટે ઓતસીિનની િરૂર વર્ે એટ ે
શિશુના િાસોિાસ વર્ારે રહે છે.
• મગિને ગ્લુકોઝ અને ઓતસીિન ઓછો મળે છે
એટ ે માનશસક શવકાસના િરૂઆતના તબક્કામાં
ખ ે પડે છે અને IQ ઓછો રહી િકે છે.
• આવી પદરસ્સ્થશત કાયમ રહે તો બાળકનું વિન વર્તું
નથી.
• માતાએ શિશુની હથેળી અને પગના તલળયાને સ્પિધ
કરી ખાતરી કરવી.
11. િન્મ પછી તરત માતાનું ર્ાવણ આપવું
• જે શિશુ િન્મીને તરત રડે છે તે શિશુને માતાના પેટ પર
ચામડીથી ચામડીના સંપકધમાં એક ક ાક સુર્ી રાખવાનું
હોય છે.
• માતાના િરીરમાંથી આવતી સોડમ ગભધિળની સોડમ
જેવી િ હોય છે અને સ્તનની કાળી ચામડીમાં આ સોડમ
સૌથી વધુ હોય છે.
• િન્મ પછી શિશુ આ સોડમ તરફ ભાંખોદડયા ભરીને
િવાનો પ્રયત્ન કરે છે અને તરત િ શનપ મોમાં ઇ
ુ
13. કો ેસ્રોમ-િરુઆતનું ર્ાવણ
• શિશુનુું પ્રથમ રસીકરણ
• ઘટ્ટ પીળાિ પડતુું હોય છે.
• ખુબ જ ઓછા પ્રમાણમાું હોવા છતાું તેમાું ભરપુર
ગ્લુકોઝ, પ્રોટીન, ચરબી, શવટાશમન્સ, રોગપ્રશતકારક
દ્રવ્યો અને જીવતા શ્વેતકણો હોય છે.
• શિશુને આ દૂધથી વુંચચત રાખવાથી ચેપ લાગવાની
િક્યતાઓ વધી જાય છે.
14. ર્ાવણનું મહત્ત્વ
• શિશુ માટે : પોષક, પાચક, રોચક, રેચક,
રોગપ્રશતરોધક અને સ્વાસ્્ય વધધક છે.
• માતા માટે : આરોગ્ય વધધક, ગભધ-શનરોધક અને
સૌન્દયધ વધધક છે, .
• માતા અને બાળક માટે : મમતા વધધક છે.
• પરરવાર માટે : સ્નેહ વધધક અને સમૃદ્ધિ વધધક છે.
• સમાજ માટે : શનરોગી અને સુંશનષ્ઠ નાગરરક.
• પયાધવરણ સુંરક્ષક