5. 1.) પ્રસ્તાિના
પૃથ્િી એ સ ૂયય થી ત્રીિો ગૃિ છે.
લાખો-કરોડો જાવતઓ અને મનષ્યનું રિેઠાિ એિી
પૃથ્િી, આખા બ્રહ્ાુંડનો એક માત્ર એિો ગ્રિ છે
િયાું જીિન િોિાનું જાિિા મળ્ું છે.
4.54 અબિ િર્ષો પિેલાું પૃથ્િીની રચના થઈ િતી
અને એકાદ અબિ િર્ષય પછી તેની સપાટી પર જીિન
પાુંગ્ું િતું.
પૃથ્િી બાહ્ય અિકાશમાુંના સૂયય, ચુંદ્ર તેમ િ અન્ય ગ્રિો
સાથે રક્રયા-પ્રવતરક્રયાઓ કરે છે.
6. 2.) પરરભ્રમિ અને ધરીભ્રમિ
પૃથ્િીની બે પ્રકારની ગવત છે :-
દૈવનક ગવત
િાવર્ષિક ગવત
એક ભમરડો જેમ પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્િી
પોતાની કાલ્પવનક ધરી પર વિષિવૃત પર કલાકના
1670 રક.મી.ની ઝડપે ફરી એક ચક્ર પૂિય કરે છે.
અત્યારે, પૃથ્િી પોતાની ધરી પર ૩૬૫.૨૬ િખત ફરે
ત્યારે સ ૂયયની આસપાસ એક પરરભ્રમિ પૂરું કરે છે.
આટલા સમયગાળાને તારક િર્ષય કિેિામાું આિે છે, જે
૩૬૫.૨૬ સૌર રદિસો સમાન છે.
7. 3.) પરરક્રમિ
પૃથ્િી પોતાની ધરી પર ફરતા ફરતા સ ૂયયની પિ
પરરક્રમા કરે છે.
સ ૂયયની એક પ્રદણિિા પૂરી કરતાું લગભગ 365
રદિસ અથિા તો એક િર્ષય લાગે છે.
અિકાશમાું પૃથ્િી ને આ રીતે વનરુંતર ફરિા માટે
એક કલ્લ્પત માગય નક્કી થયેલ છે. આ માગયને
“કિા” કિે છે.
પૃથ્િીની કિા િતયળાકાર નિીં, પરુંત લુંબગોળાકાર
કે ઈંડાકાર છે.
8. 4.) પૃથ્િીની ધરી અને તેની અસર
પૃથ્િીની ધરી, 23.4ના ખ ૂિે તેની ભ્રમિકિા
ને કાટખ ૂિે સિેિ નમેલી છે, જેના કારિે પૃથ્િીની
સપાટી પર એક ઉષ્િકરટબુંધીય િર્ષય (૩૬૫.૨૪ સૌર
રદિસો) દરમ્યાન જદી જદી ૠતઓ પેદા થાય છે.
આના કારિે રદિસ-રાત પિ લાુંબા ટૂુંકા થાય છે.
પૃથ્િીની ધરી નમેલી િોિાથી આખા િર્ષય દરમ્યાન કોઈ
પિ સમયે પૃથ્િીની સપાટી પર પિોંચતો સ ૂયયપ્રકાશ
બદલાતો રિે છે.
એના પરરિામે આબો-િિામાું ૠત બદલાિ આિે છે.
િયારે ઉત્તર ધ્રિ સ ૂયય તરફ નમેલો િોય ત્યારે ઉત્તર
ગોળાધયમાું ઉનાળો રિે છે અને િયારે એ બીજી રદશામાું
નમેલો િોય ત્યારે વશયાળો રિે છે.
9.
10. 5.) ૠતઓ
ઋત પરરિતયન માનિજીિનને સીધી અસર કરનારી
ઘટના છે.
ઉનાળામાું રદિસ લાુંબો રિે છે અને સ ૂયય આકાશમાું િધ
ઊંચે ચઢતો દેખાય છે.િયારે વશયાળામાું આબોિિા
પ્રમાિમાું ઠુંડી િોય છે અને રદિસો ટૂુંકા િોય છે.
ઉત્તર ધ્રિના િતયળ પર િર્ષયનો અમક ભાગ ણબલકલ
સ ૂયયપ્રકાશ પિોંચતો નથી અને ત્યાું અંવતમ સ્સ્થવત
કિેિાય તેિી ધ્રિ રાવત્ર સજાયતી િોય છે.
11. દણિિ ધ્રિ, ઉત્તર ધ્રિ કરતાું સદુંતર વિરદ્વ રદશામાું
ગોઠિાયેલો િોિાથી દણિિ ગોળાધયમાું ત્યારે તેનાથી
ણબલકલ વિરોધી સ્સ્થવત િોય છે.
૨૧મી માચયથી 23મી સપ્ટેમ્બર ઉત્તર ગોળાધયમાું
ઉનાળો િોય છે. તે િ સમયે દણિિ ગોળાધયમાું
વશયાળાની ઋત અનભિાય છે.
12. 6.) ઉપસુંિાર
આ પાિર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપિને
જાિિા મળ્ું કે :-
પૃથ્િી ગોળ છે.
પૃથ્િી સતત ફરે છે.
પૃથ્િીની કિા લુંબગોળાકાર છે.
પૃથ્િી 365 રદિસમાું એક પરરભ્રમિ પૂરું કરે છે.
પૃથ્િીની ધરી િળેલી છે.
આ ધરી ના કારિે પૃથ્િી પર જદી જદી ઋતઓ સજાયય
છે તેમિ રદિસ-રાત લાુંબા-ટૂુંકા થાય છે.