SlideShare a Scribd company logo
મહાતમા ગાંધ ી
1869-1948
• ભારતના સવાતંતય સંગામના મહાનાયક મોહનદાસ
કરમચંદ ગાંધ ી, િવશવ માનવ હતા.
• મહાતમા ગાંધ ી નામે િવશવભરમાં જણીતા થયેલા
ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષિપતા હતા.
તેમણે બીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની
ચળવળને દુિનયાના નકશા પર મૂકી. તેમના આદશો
ભારતમાં અને અનય દેશોમાં પણ શાંિતમય પિરવતરનની
ચળવળ માટે પેરણાદાયક રહાછે .
•

મોહનદાસ કરમચંદ ગાંધ ી

(ઓકટોબર ૨, ૧૮૬૯ – જનયુઆરી ૩૦,

.

૧૯૪૮)
•

પોરબંદર

મોહનદાસ કરમચંદ ગાંધીનો જનમ પોરબંદર ગુજરાત, ભારત માં એક િહદુ (વૈષણવ
વિણક) પિરવારમાં થયો હતો
મહાતમા ગાંધ ી

•

તેમના વડવાઓ વયવસાયે ગાંધી (કિરયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ
તેમની પહેલાની તણ પેઢીમાં કોઈએ ગાધીનો વયવસાય કરેલો નહી, અને
તેઓ કોઈકને કોઈક રજવાડાના િદવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના
િપતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સટેટના િદવાન હતા, આ ઉપરાંત તેઓ
રાજકોટ અને વાંકાનેરના પણ િદવાન રહા હતા. જૈ ન સંપદાયમાં
અિતસુકમ સતરની અિહસાના પભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસત
શાકાહારી હતું. િહદુઓમાં પચિલત બાળિવવાહની પથાને કારણે મોહનનાં
લગન ફકત ૧૩ વષરની વયે કસતૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને
ચાર પુતો હતા—સૌથી મોટા પુત હરીલાલ (જનમ સન ૧૮૮૮), તયાર
બાદ મણીલાલ (જનમ સન ૧૮૯૨), તયારબાદ રામદાસ (જનમ સન
૧૮૯૭) અને સૌથી નાના પુત દેવદાસ (જનમ સન ૧૯૦૦).
મહાતમા ગાંધ ી
•

તરણાવસથા સુધી ગાંધી એકદમ સામાનય િવદાથી હતા.તેઓનો શરઆતનો
અભયાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટીકયુલેશનની
પરીકા માંડ માંડ પાસ કયાર પછી સન ૧૮૮૭માં યુિનવિસટી ઑફ બૉમબે સાથે
સંલગન શામળદાસ કોલેજમાં ઊચચ અભયાસ અથે પવેશ લીધો. જો કે તયાં તે
ઝાઝું ટકયા નહી. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊચા ઊચા પદ પર નોકરી
કરતા હતા. કુટુંબનો આવો મોભો જળવવા તેમના કુંટુંબીઓની ઇચછા તે બૅરીસટર
બને તેવી હતી. એવામાં જ તેમને ઇગલેનડમાં અભયાસ કરવાની તક મળી. વળી,
ભારતમાં અંગેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માનયતા મુજબ તો ઇગલેનડ
િવચારકો અને કિવઓની ભુિમ હતી તેમજ તહજબનું કેનદ પણ ઇગલેનડ જ હતું.
આમ તેમણે ઇગલેનડ જવાની આ તક ઝડપી લીધી.
દિકણ આિફકામાં નાગિરક અિધકારો માટેન ી ચળવળ
•

•

દિકણ આિફકા ગયેલા ગાંધીજ, શાંત, કંઇક અંશે આતમિવશવાસિવહીન અને જરર કરતાં વધુ નમ અને
રાજનીિતથી અિલપત હતાં. જો કે, કુદરત તેમની આ બધી નબળાઇ ભિવષયમાં દૂર કરવાની હતી.
દિકણ આિફકામાં તેમનું જવન સદંતર બદલાઇ જવાનું હતું. દિકણ આિફકામાં બીજ ભારયોની જે મ
તેમણે પણ ગોરાઓનાં િતરસકાર, દમન અને જુ લમનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાિવ સવાતંતયના
મંડાણ કરવાનું હતુ. એક િદવસ ડબરનના નયાયાલયના એક નયાયાધીશે તેમને નયાયાલયમાં તેમની પાઘડી
ં
ઉતારવાનું કહું.
ગાંધીજએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને નયાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી
એકવાર ગાંધીજ રેલવેમાં પથમ વગર (ફસટર કલાસ)માં િપટોિરયા જઇ રહા હતા તયારે તેમની પાસે ફસટર
કલાસની િટિકટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફસટર કલાસમાંથી ઊતરી થડર કલાસના ડબબામાં બેસવા
કહુ. ગાંધીજએ જયારે િવરોધ કયો તયારે પીટરમેરીટઝબગર સટેશને તેમને ગાડીની બહાર ફેકી દેવામાં
ં
આવયા. બાકીની મુસાફરી હવે ગાંધીજએ સટેઇજ કોચ (નોકરી ધંધા માટે િનયિમત આવજ કરતા
યાતીઓની સુિવધા માટે ટૂકા અંતરની ગાડી)માં કરવી પડી. અહી પણ ગાંધીજને ફરજ પાડવામાં આવી
ં
કે તેઓ પગિથયા પર ઊભા રહીને એક યુરોિપયનને ડબબામાં ઊભા રહેવા દે. ગાંધીજએ જયારે ના પાડી
તયારે તેમને મારવામાં આવયા. (આની િકમત અંગેજોને ભિવષયમાં ખૂબ મોઘી પડવાની હતી.) આ
પસંગ િસવાય પણ તેમને આ મુસાફરી દરમયાન ઘણી મુશકેલીનો સામનો કરવો પડયો. ઘણી હોટલમાં
તેમને ફકત જતના આધાર પર પવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજ અનય (ભારતીય)ની જે મ આ
બધું સહન કરી શકે તેવા સવભાવના નહોતા. િપટોિરયાના તેમના વસવાટ દરમયાન તેમણે જત-પાત,
ધમર, (શયામ) રંગના કારણે દિકણ આિફકામાં ભારતીયો પર થતા અતયાચારનો તલસપશી અભયાસ કયો.
ભારતીય સવતંત તા સંગ ામ
•

ગાંધીએ ભારત આવયા બાદ અહી પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ િબટનને પહેલા િવશવયુદધ
દરમયાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની િમિલટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કયુર . ઘર આંગણે
ગુજરાતીઓ અને િબહારીઓની પડખે ઊભા રહીને તેમણે િબટીશ દવારા ભારતીયોનાં દમન િવરદધ અવાજ
તો ઊઠાવીને તેઓ ભારતીયોની રાષવાદી ચળવળમાં સિકય રહા પણ િબટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી
ન જય તેનું પણ તેમણે ધયાન રાખયું. સન ૧૯૧૯માં િબટીશ સરકારે રોલેટ બીલ પસાર કયુર કે સરકારનો
કોઇપણ જતનો િવરોધ કરનારને સરકાર નયાયપાિલકાને જણાવયા વગર સીધી જ કેદ કરી શકે . આ બીલના
િવરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કયાર કે જે થી અંગજો સાથે તેમના સંબંધ પર પૂણરિવરામ મુકાઇ
ગયું. ગાંધીએ સતયાગહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ િહસા ફાટી નીકળી તેવામાં જ
અમૃતસરમાં િબટીશ લશકરે લગભગ ૪૦૦ જે ટલા સતયાગહીઓને રહેસી નાખયા અને માશરલ લૉ લગાવી
દીધો. આમ બંને પકની િહસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જહેરાત કરી દીધી. પણ અતયાર
સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સવાતંત સંગામના મહાનાયક બનાવી દીધા હતા. એિપલ
૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધયક તરીકે ચુંટાઇ આવયા. ૧૯૨૧માં ગાંધીને
અિખલ ભારતીય રાષીય કૉગેસના દવારા કૉગેસ વતી તમામ િનણરયો લેવાની સતા આપવામાં આવી. ગાંધીના
નેતતવમાં સવરાજના ધયેય સાથે કૉગેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવયું અને કૉગેસમાં પાયામાંથી
ૃ
ફેરફાર કરવામાં આવયા. કૉગેસનું સભયપદ સામાનય ફી સાથે દરેક ભારતીય માટે ખુલલુ મુકવામાં આવયું .
કૉગેસમાં પવતરમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને િશસતને સુધારવા કૉગેસમાં સતાને જુ દા જુ દા સતરે
સિમિતઓમાં િવકેિનદત કરવામાં આવી. આવા પગલાંને કારણે શેષીઓની એક પાટીમાંથી કૉગેસનો એક અદના
ભારતીય સાથે જોડાયેલી સાચા અથરમાં રાષવાદી પાટી તરીકે પુનજર નમ થયો. ગાંધીએ હવે અિહસાની સાથે
પરદેશી (ખાસ કરીને િબટીશ) ચીજોના બિહષકારને બીજ અસરકારક શસત તરીકે અંગેજો સામે તાકી દીધું.
આના જ ભાગ તરીકે ખાદીનો પચાર અને પસારે ભારતભરમાં જણે એક જુ વાળ પેદા કયો. દરેક ભારતીયને
ખાદી મળી રહે તે હેતથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સતીઓને દરરોજ ખાદી કાંતવા
ુ
અને તે દવારા પરોક રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી
મહાતમા ગાંધ ી અને તેમના પતની દિકણ આિફકામાં કસતુરબા
(1902)
ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો.

.

ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો.
મહાતમા ગાંધ ી નેતાની ભૂિમકા લે છે

મહાતમા ગાંધ ી લોકો જૂ થ પચાર

મહાતમા ગાંધ ી ટેન માં પોતાના િશષયોને સાથે
વાતચીત
બીજુ ં િવશવ યુદધ માં ભૂિમકા
•

૧૯૩૯ માં જમરનો નાઝીઓએ પોલેનડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજુ ં િવશવ યુધધ ફાટી નીકળયું .
ફાશીવાદીઓના અતયાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરપુરી સહાનુભુિત હતી પણ કૉગેસમાં ચચાર કરતાં
ે
એક સુર એવો નીકળયો કે ઘરઆંગણે જયારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ તયારે યુધધમાં
કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગેજોને કહું કે જો યુધધ બાદ તેઓ ભારતની સવતંતતાનો
કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પકે યુધધ લડવા તૈયાર હતા. િબટીશ સરકારનો પિતભાવ નકારાતમક હતો.
િબટીશરોએ ધીમે ધીમે િહનદુ અને મુિસલમ વચચે તણાવ ઊભો થાય અને સતત જળવાઇ રહે તેવી નીિત
અપનાવી. જે મ જે મ યુધધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વિણકબુિદધ મુજબ અંગેજો ઉપર સવતંતતા
માટેનું દબાણ વધારવા માંડયું અને છે વટે િનણરયાતમક (અંગેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની
જે મ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગેજોને જણાવી દીધું કે સવતંતતા નિહ તો યુધધમાં કોઇ મદદ
પણ નિહ. તેમના તીખા શબદોને કારણે િબટીશ દળોએ મુંબઇમાં ૯મા ઑગસટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ
કરી અને બે વષર સુધી જે લમાં જ રાખયા.
ગાંધી અને જવાહરલાલ નેહર સવતંતતા માટે તૈયાર કરવા માટે કામ
કરે છે .

એક સુખ ી મૂડ માં ગાંધ ી -નેહ ર

ભારત સવતંત તા પાપત માટે ગંભ ીર ચચારઓ પર
ગાંધ ીજ અને નહેર જના
ગાંધી એક ખૂબ જ સરળ જવન દોરી
ભારતના ભાગલા
• િહનદુ અને મુિસલમ બનને કોમ પર ગાંધીનો ખૂબ પભાવ હતો. એમ કહેવાતું
કે જો િહનદુ-મુિસલમ દંગા ગાંધીજની હાજરી માતથી બંધ થઇ જતા. ગાંધી
અંગેજોની ભાગલાવાદી નીિત સમજ ગયા. તેઓ ભાગલાના િવરોધી હતા.
પરંતુ ભારતની પજ ભાગલાના નુકસાનને સમજ શકે તેટલી સમજદાર
નહોતી. છે વટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો િસધધાંત
• (two nation theory) સવીકારવો પડયો. પરીણામે િહનદુ બહુ મતીવાળો
િબનસાંપદાિયક ભારત દેશ અને ઇસલાિમક દેશ પાિકસતાન ૧૯૪૭માં
અિસતતવમાં આવયા. સતાના હસતાતરણ દરમયાન અનય ભારતીયોના સાથે
ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકતા
એકાંતવાસ પસંદ કયો.
રાષિપતા" —મહાતમા ગાંધી(1869-1948)
ી

More Related Content

Viewers also liked

Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...
Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...
Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...Bruno Interlandi
 
Diagnosis of infected tka (power point file d r 7)
Diagnosis of  infected tka (power point file d r 7)Diagnosis of  infected tka (power point file d r 7)
Diagnosis of infected tka (power point file d r 7)
Buf Falo
 
Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...
Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...
Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...
Bruno Interlandi
 
Oregon Trail Excerpts and Pictures
Oregon Trail Excerpts and PicturesOregon Trail Excerpts and Pictures
Oregon Trail Excerpts and Pictures
Gallaghera1
 
Enterpriseintegration mit Drupal und SAP
Enterpriseintegration mit Drupal und SAPEnterpriseintegration mit Drupal und SAP
Enterpriseintegration mit Drupal und SAP
Manuel Pistner
 
Livro2
Livro2Livro2
Livro5
Livro5Livro5
Diagnosis of infected tka (power point file d r 7)
Diagnosis of  infected tka (power point file d r 7)Diagnosis of  infected tka (power point file d r 7)
Diagnosis of infected tka (power point file d r 7)
Buf Falo
 
Oregon trail exercise
Oregon trail exerciseOregon trail exercise
Oregon trail exercise
Gallaghera1
 
Working in distributed remote teams
Working in distributed remote teamsWorking in distributed remote teams
Working in distributed remote teams
Manuel Pistner
 
Lyrics of 1234
Lyrics of 1234Lyrics of 1234
Lyrics of 1234
Shinji Nathan Barrato
 
Livro9
Livro9Livro9
Drupal security - There is a mini Drupalgeddon every week & how to survive it
Drupal security - There is a mini Drupalgeddon every week & how to survive itDrupal security - There is a mini Drupalgeddon every week & how to survive it
Drupal security - There is a mini Drupalgeddon every week & how to survive it
Manuel Pistner
 
02 spline
02 spline02 spline
03 02 duotone
03 02 duotone03 02 duotone
Diagnosis of infected tka (power point file d r 7)
Diagnosis of  infected tka (power point file d r 7)Diagnosis of  infected tka (power point file d r 7)
Diagnosis of infected tka (power point file d r 7)Buf Falo
 
Obstructive uropathy
Obstructive uropathyObstructive uropathy
Obstructive uropathy
Pius Musau
 
Urethral strictures
Urethral stricturesUrethral strictures
Urethral strictures
Pius Musau
 

Viewers also liked (18)

Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...
Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...
Configurazione automatica di ambienti di testing per reti di calcolatori - te...
 
Diagnosis of infected tka (power point file d r 7)
Diagnosis of  infected tka (power point file d r 7)Diagnosis of  infected tka (power point file d r 7)
Diagnosis of infected tka (power point file d r 7)
 
Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...
Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...
Progettazione e implementazione di un algoritmo per la speaker recognition in...
 
Oregon Trail Excerpts and Pictures
Oregon Trail Excerpts and PicturesOregon Trail Excerpts and Pictures
Oregon Trail Excerpts and Pictures
 
Enterpriseintegration mit Drupal und SAP
Enterpriseintegration mit Drupal und SAPEnterpriseintegration mit Drupal und SAP
Enterpriseintegration mit Drupal und SAP
 
Livro2
Livro2Livro2
Livro2
 
Livro5
Livro5Livro5
Livro5
 
Diagnosis of infected tka (power point file d r 7)
Diagnosis of  infected tka (power point file d r 7)Diagnosis of  infected tka (power point file d r 7)
Diagnosis of infected tka (power point file d r 7)
 
Oregon trail exercise
Oregon trail exerciseOregon trail exercise
Oregon trail exercise
 
Working in distributed remote teams
Working in distributed remote teamsWorking in distributed remote teams
Working in distributed remote teams
 
Lyrics of 1234
Lyrics of 1234Lyrics of 1234
Lyrics of 1234
 
Livro9
Livro9Livro9
Livro9
 
Drupal security - There is a mini Drupalgeddon every week & how to survive it
Drupal security - There is a mini Drupalgeddon every week & how to survive itDrupal security - There is a mini Drupalgeddon every week & how to survive it
Drupal security - There is a mini Drupalgeddon every week & how to survive it
 
02 spline
02 spline02 spline
02 spline
 
03 02 duotone
03 02 duotone03 02 duotone
03 02 duotone
 
Diagnosis of infected tka (power point file d r 7)
Diagnosis of  infected tka (power point file d r 7)Diagnosis of  infected tka (power point file d r 7)
Diagnosis of infected tka (power point file d r 7)
 
Obstructive uropathy
Obstructive uropathyObstructive uropathy
Obstructive uropathy
 
Urethral strictures
Urethral stricturesUrethral strictures
Urethral strictures
 

gujarati Mahatma gandhi (1)

  • 2. • ભારતના સવાતંતય સંગામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધ ી, િવશવ માનવ હતા. • મહાતમા ગાંધ ી નામે િવશવભરમાં જણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષિપતા હતા. તેમણે બીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુિનયાના નકશા પર મૂકી. તેમના આદશો ભારતમાં અને અનય દેશોમાં પણ શાંિતમય પિરવતરનની ચળવળ માટે પેરણાદાયક રહાછે .
  • 3. • મોહનદાસ કરમચંદ ગાંધ ી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જનયુઆરી ૩૦, . ૧૯૪૮) • પોરબંદર મોહનદાસ કરમચંદ ગાંધીનો જનમ પોરબંદર ગુજરાત, ભારત માં એક િહદુ (વૈષણવ વિણક) પિરવારમાં થયો હતો
  • 4. મહાતમા ગાંધ ી • તેમના વડવાઓ વયવસાયે ગાંધી (કિરયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની તણ પેઢીમાં કોઈએ ગાધીનો વયવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના િદવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના િપતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સટેટના િદવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ િદવાન રહા હતા. જૈ ન સંપદાયમાં અિતસુકમ સતરની અિહસાના પભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસત શાકાહારી હતું. િહદુઓમાં પચિલત બાળિવવાહની પથાને કારણે મોહનનાં લગન ફકત ૧૩ વષરની વયે કસતૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુતો હતા—સૌથી મોટા પુત હરીલાલ (જનમ સન ૧૮૮૮), તયાર બાદ મણીલાલ (જનમ સન ૧૮૯૨), તયારબાદ રામદાસ (જનમ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત દેવદાસ (જનમ સન ૧૯૦૦).
  • 5. મહાતમા ગાંધ ી • તરણાવસથા સુધી ગાંધી એકદમ સામાનય િવદાથી હતા.તેઓનો શરઆતનો અભયાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટીકયુલેશનની પરીકા માંડ માંડ પાસ કયાર પછી સન ૧૮૮૭માં યુિનવિસટી ઑફ બૉમબે સાથે સંલગન શામળદાસ કોલેજમાં ઊચચ અભયાસ અથે પવેશ લીધો. જો કે તયાં તે ઝાઝું ટકયા નહી. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊચા ઊચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જળવવા તેમના કુંટુંબીઓની ઇચછા તે બૅરીસટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇગલેનડમાં અભયાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માનયતા મુજબ તો ઇગલેનડ િવચારકો અને કિવઓની ભુિમ હતી તેમજ તહજબનું કેનદ પણ ઇગલેનડ જ હતું. આમ તેમણે ઇગલેનડ જવાની આ તક ઝડપી લીધી.
  • 6. દિકણ આિફકામાં નાગિરક અિધકારો માટેન ી ચળવળ • • દિકણ આિફકા ગયેલા ગાંધીજ, શાંત, કંઇક અંશે આતમિવશવાસિવહીન અને જરર કરતાં વધુ નમ અને રાજનીિતથી અિલપત હતાં. જો કે, કુદરત તેમની આ બધી નબળાઇ ભિવષયમાં દૂર કરવાની હતી. દિકણ આિફકામાં તેમનું જવન સદંતર બદલાઇ જવાનું હતું. દિકણ આિફકામાં બીજ ભારયોની જે મ તેમણે પણ ગોરાઓનાં િતરસકાર, દમન અને જુ લમનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાિવ સવાતંતયના મંડાણ કરવાનું હતુ. એક િદવસ ડબરનના નયાયાલયના એક નયાયાધીશે તેમને નયાયાલયમાં તેમની પાઘડી ં ઉતારવાનું કહું. ગાંધીજએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને નયાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજ રેલવેમાં પથમ વગર (ફસટર કલાસ)માં િપટોિરયા જઇ રહા હતા તયારે તેમની પાસે ફસટર કલાસની િટિકટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફસટર કલાસમાંથી ઊતરી થડર કલાસના ડબબામાં બેસવા કહુ. ગાંધીજએ જયારે િવરોધ કયો તયારે પીટરમેરીટઝબગર સટેશને તેમને ગાડીની બહાર ફેકી દેવામાં ં આવયા. બાકીની મુસાફરી હવે ગાંધીજએ સટેઇજ કોચ (નોકરી ધંધા માટે િનયિમત આવજ કરતા યાતીઓની સુિવધા માટે ટૂકા અંતરની ગાડી)માં કરવી પડી. અહી પણ ગાંધીજને ફરજ પાડવામાં આવી ં કે તેઓ પગિથયા પર ઊભા રહીને એક યુરોિપયનને ડબબામાં ઊભા રહેવા દે. ગાંધીજએ જયારે ના પાડી તયારે તેમને મારવામાં આવયા. (આની િકમત અંગેજોને ભિવષયમાં ખૂબ મોઘી પડવાની હતી.) આ પસંગ િસવાય પણ તેમને આ મુસાફરી દરમયાન ઘણી મુશકેલીનો સામનો કરવો પડયો. ઘણી હોટલમાં તેમને ફકત જતના આધાર પર પવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજ અનય (ભારતીય)ની જે મ આ બધું સહન કરી શકે તેવા સવભાવના નહોતા. િપટોિરયાના તેમના વસવાટ દરમયાન તેમણે જત-પાત, ધમર, (શયામ) રંગના કારણે દિકણ આિફકામાં ભારતીયો પર થતા અતયાચારનો તલસપશી અભયાસ કયો.
  • 7. ભારતીય સવતંત તા સંગ ામ • ગાંધીએ ભારત આવયા બાદ અહી પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ િબટનને પહેલા િવશવયુદધ દરમયાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની િમિલટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કયુર . ઘર આંગણે ગુજરાતીઓ અને િબહારીઓની પડખે ઊભા રહીને તેમણે િબટીશ દવારા ભારતીયોનાં દમન િવરદધ અવાજ તો ઊઠાવીને તેઓ ભારતીયોની રાષવાદી ચળવળમાં સિકય રહા પણ િબટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જય તેનું પણ તેમણે ધયાન રાખયું. સન ૧૯૧૯માં િબટીશ સરકારે રોલેટ બીલ પસાર કયુર કે સરકારનો કોઇપણ જતનો િવરોધ કરનારને સરકાર નયાયપાિલકાને જણાવયા વગર સીધી જ કેદ કરી શકે . આ બીલના િવરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કયાર કે જે થી અંગજો સાથે તેમના સંબંધ પર પૂણરિવરામ મુકાઇ ગયું. ગાંધીએ સતયાગહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ િહસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં િબટીશ લશકરે લગભગ ૪૦૦ જે ટલા સતયાગહીઓને રહેસી નાખયા અને માશરલ લૉ લગાવી દીધો. આમ બંને પકની િહસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જહેરાત કરી દીધી. પણ અતયાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સવાતંત સંગામના મહાનાયક બનાવી દીધા હતા. એિપલ ૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધયક તરીકે ચુંટાઇ આવયા. ૧૯૨૧માં ગાંધીને અિખલ ભારતીય રાષીય કૉગેસના દવારા કૉગેસ વતી તમામ િનણરયો લેવાની સતા આપવામાં આવી. ગાંધીના નેતતવમાં સવરાજના ધયેય સાથે કૉગેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવયું અને કૉગેસમાં પાયામાંથી ૃ ફેરફાર કરવામાં આવયા. કૉગેસનું સભયપદ સામાનય ફી સાથે દરેક ભારતીય માટે ખુલલુ મુકવામાં આવયું . કૉગેસમાં પવતરમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને િશસતને સુધારવા કૉગેસમાં સતાને જુ દા જુ દા સતરે સિમિતઓમાં િવકેિનદત કરવામાં આવી. આવા પગલાંને કારણે શેષીઓની એક પાટીમાંથી કૉગેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અથરમાં રાષવાદી પાટી તરીકે પુનજર નમ થયો. ગાંધીએ હવે અિહસાની સાથે પરદેશી (ખાસ કરીને િબટીશ) ચીજોના બિહષકારને બીજ અસરકારક શસત તરીકે અંગેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પચાર અને પસારે ભારતભરમાં જણે એક જુ વાળ પેદા કયો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સતીઓને દરરોજ ખાદી કાંતવા ુ અને તે દવારા પરોક રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી
  • 8. મહાતમા ગાંધ ી અને તેમના પતની દિકણ આિફકામાં કસતુરબા (1902)
  • 9. ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો. . ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો.
  • 10. મહાતમા ગાંધ ી નેતાની ભૂિમકા લે છે મહાતમા ગાંધ ી લોકો જૂ થ પચાર મહાતમા ગાંધ ી ટેન માં પોતાના િશષયોને સાથે વાતચીત
  • 11. બીજુ ં િવશવ યુદધ માં ભૂિમકા • ૧૯૩૯ માં જમરનો નાઝીઓએ પોલેનડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજુ ં િવશવ યુધધ ફાટી નીકળયું . ફાશીવાદીઓના અતયાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરપુરી સહાનુભુિત હતી પણ કૉગેસમાં ચચાર કરતાં ે એક સુર એવો નીકળયો કે ઘરઆંગણે જયારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ તયારે યુધધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગેજોને કહું કે જો યુધધ બાદ તેઓ ભારતની સવતંતતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પકે યુધધ લડવા તૈયાર હતા. િબટીશ સરકારનો પિતભાવ નકારાતમક હતો. િબટીશરોએ ધીમે ધીમે િહનદુ અને મુિસલમ વચચે તણાવ ઊભો થાય અને સતત જળવાઇ રહે તેવી નીિત અપનાવી. જે મ જે મ યુધધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વિણકબુિદધ મુજબ અંગેજો ઉપર સવતંતતા માટેનું દબાણ વધારવા માંડયું અને છે વટે િનણરયાતમક (અંગેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જે મ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગેજોને જણાવી દીધું કે સવતંતતા નિહ તો યુધધમાં કોઇ મદદ પણ નિહ. તેમના તીખા શબદોને કારણે િબટીશ દળોએ મુંબઇમાં ૯મા ઑગસટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વષર સુધી જે લમાં જ રાખયા.
  • 12. ગાંધી અને જવાહરલાલ નેહર સવતંતતા માટે તૈયાર કરવા માટે કામ કરે છે . એક સુખ ી મૂડ માં ગાંધ ી -નેહ ર ભારત સવતંત તા પાપત માટે ગંભ ીર ચચારઓ પર ગાંધ ીજ અને નહેર જના
  • 13. ગાંધી એક ખૂબ જ સરળ જવન દોરી
  • 14. ભારતના ભાગલા • િહનદુ અને મુિસલમ બનને કોમ પર ગાંધીનો ખૂબ પભાવ હતો. એમ કહેવાતું કે જો િહનદુ-મુિસલમ દંગા ગાંધીજની હાજરી માતથી બંધ થઇ જતા. ગાંધી અંગેજોની ભાગલાવાદી નીિત સમજ ગયા. તેઓ ભાગલાના િવરોધી હતા. પરંતુ ભારતની પજ ભાગલાના નુકસાનને સમજ શકે તેટલી સમજદાર નહોતી. છે વટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો િસધધાંત • (two nation theory) સવીકારવો પડયો. પરીણામે િહનદુ બહુ મતીવાળો િબનસાંપદાિયક ભારત દેશ અને ઇસલાિમક દેશ પાિકસતાન ૧૯૪૭માં અિસતતવમાં આવયા. સતાના હસતાતરણ દરમયાન અનય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકતા એકાંતવાસ પસંદ કયો.