2. ભેદજ્ઞાન
• આ જગતના કોઇ પણ પદાર્થ જેને આ જીવે પોતાના માનેલા છે
તે સવથ આત્માર્ી પર છે.
• પાાંચે ઇાં દ્રદ્રય અને મન પણ આત્માર્ી પર છે.
• કુટુાંબ અને સગા જેમકે સ્ત્રી પુત્રાદ્રદ પણ આત્માર્ી પર છે.
• શરીર કે તેનો કોઇ પણ અાંગ પણ આત્માર્ી પર છે.
• આત્મા દેહર્ી દ્રભન્ન એવો કોઈ પદાર્થ છે.
3. ભેદજ્ઞાન
• જીભ અને પૌદ્ગદ્રલક ચીજનો અનુભવ કે જાણને ઉપચારર્ી સ્વાદ
કહેવામાાં આવે છે
• સ્વાદને પોતાનુાં માનવા કરતાાં કે તેમાાં સારુ કે નરસુાં કરવા કરતાાં, આત્મા
જાણે છે કે જેસ્વાદ જીભને આવી રહ્યો છે તે તો તેના પર રહેલા પુદ્ગલનો
સ્વભાવ છે.
• મારો સ્વભાવ તો ખાલી જાણવાનો છે
• હુાં તો પુદ્ગલર્ી દ્રભન્ન છ
ુાં
• આમ આત્માને અને પુદ્ગલને અલગ જાણવુાં તે ભેદજ્ઞાન છે.
4. સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ
જ્યારે સ્વરૂપનો બોધ ર્ાય છે ત્યારે કે જ્યારે દ્રવવેક પ્રગતે છે ત્યારે
• ‘હુાં કતાથ-ભોક્તા નર્ી, માત્ર સાક્ષીરૂપ છ
ુાં ’ એવી પ્રતીદ્રતિ ર્ાય છે.
• શરીર કે મનની કોઇ પ્રકારની હલકી દ્રસ્ર્દ્રતમાાં આસદ્રક્ત ન રાખવી. તે
અવસ્ર્ાના સાક્ષી ર્ઇ રહેવુાં.
• દ્રપ્રય કે અદ્રપ્રય સવથ ભાવોના ઉદય પ્રત્યે સમાનપણે જોવુાં.
• સ્વ છ
ુ ટ્ુાં પડી ગયુાં. પર છ
ુ ટ્ુાં પડી ગયુાં.
આને સાધકની ભાષામાાં સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ કહેવાય છે.
5. સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ પ્રયોગ – ડૉ. પૉલ બ્રન્ટન
a.હાર્માાં જેકામ હોય તેને એકાએક ર્ાંભાવી દો
b.પોતે જ્યાાં છો ત્યાાં તત્ક્ષણ અાંતમુથખ બનો
c. દ્રચતિમાાં ધૂમરતાાં દ્રવચારો કે આકાાંક્ષાઓને બાજુએ હડસેલી દો
d.સ્તાંદ્રભત કરી દીધેલ પોતાની વૃદ્રતિ-પ્રવૃદ્રતિને અળગા રહીને જુઓ
e.અાંતમુથખ ર્ઇને એ અનુભવો કે કાયા અને મનની અનેકદ્રવધ પ્રવૃદ્રતિ અને
દોડધામ વચ્ચે તમે તો એના એકસરખા પ્રેક્ષક જ છો
f. બાહ્ય સવથ પદ્રરવતથનોર્ી કે કાળની ગદ્રતર્ી તમારી શાશ્વત સતિા અસ્પૃષ્ટ
જ રહી છે
g.જ્ઞાનસ્વરૂપ તમારા શાશ્વત અદ્રસ્તત્વ સાર્ે તાદાત્્ય સ્ર્ાપીને, કાળ સાર્ે
સાંબાંધ રાખનાર આભાદ્રસક પયાથયને મહત્વ ન આપો
6. સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ પ્રયોગ – ડૉ. પૉલ બ્રન્ટન
h. એ અનુભવ કરો કે મન-વાણી-કાયાના પલટાતા પયાથયો વચ્ચે
તમારી એક દ્રસ્ર્ર સતિા છે કે જે
સઘળા ક્ષદ્રણક અનુભવો અને ઘટના પ્રવાહને દ્રનહાળે છે
h.મન-વાણી-કાયાના પયાથયો કાળના પ્રવાહ સાર્ે ક્રમશ: દેખા દઇ દ્રવદ્રલન ર્ાય
છે
i. જ્યારે એને નીરખનાર ચેતના એ પ્રવાહર્ી અસ્પૃષ્ટ અને અદ્રષ્ટ રહે છે
j. એને માટે કાળના ભૂત-ભાદ્રવ-વતથમાન એવા કોઇ દ્રવભાગ નર્ી, એ શાશ્વત છે
k. પલટાતા દ્રષ્યપયાથયો નદ્રહ પણ,
પદ્રરવતથનશીલ એ પયાથયધારાને જોનાર અદ્રષ્ટ દ્રસ્ર્ર તત્ત્વ
એ જ 'તમે' છો એ અનુભવ સાર્ે આ અભ્યાસ સમાપ્ત કરો
7. l. જ્ઞેયો જાણતો હતો આત્મા ત્યારે
આ પદાર્થ કે વ્યદ્રક્ત સારી અને આ ખરાબ
આવી રાગ-દ્વેષની લહેરો ઉઠ્યા કરતી હતી.
માત્ર જોવામાાં કે જાણવામાાં આ લહેરો નદ્રહ ઉઠે.
m. જ્ઞેયોમાાં અટવાવાને બદલે
જાણવાની દ્રક્રયામાાં ઉપયોગ તે જ્ઞાતાભાવ.
દ્રશ્યોમાાં અટવાવાને બદલે
ચેતના માત્ર જોવાની દ્રક્રયામાાં રહે તે દ્રષ્ટાભાવ કે સાક્ષીભાવ.
n. (હજુ આગળ જવાનુાં છે.)
દ્રષ્ટાભાવ અને જ્ઞાતાભાવ એ શરુઆતનો પડાવ છે.
ઉદાસીનભાવ આગળનો પડાવ છે.
8. જમવાની દ્રક્રયાને સાક્ષીભાવે કેમ કરવી – દાખલો
a. હુાં બેઠો છ
ુાં અને જમી રહ્યો છ
ુાં એમાાં જ પુરુાં ધ્યાન
b. આ રોટલી તોડી અને મોઢામાાં મૂકી
c. શાક લીધુાં
d. બટકો મોઠામાાં મૂક્ુાં
e. હવે ચાવી રહ્યો છ
ુાં
f. જમવાની દ્રક્રયા પર ધ્યાન હોવાર્ી ખ્યાલ આવશે કે
g. દ્રક્રયાઓ તો બદલાયા કરે છે. બધુાં અદ્રનત્ય છે
h. તો હવે તેને જોયા કર
i. દ્રક્રયામાાં સારુાં નરશુાં ર્ઇ રહ્યુાં છે તે જોયા કર
j. તે બદલાયા કરે છે તો તેના પર રાગ કે દ્વેષ કરીને શુાં ફાયદો
9. જમવાની દ્રક્રયાને સાક્ષીભાવે કેમ કરવી - દાખલો
k. અને છતાાં એ બધી દ્રક્રયાઓની જાણ ર્ાય છે .
l. તો જાણનાર તો કોઇ અલગ હોવો જોઇયે અને તે દ્રનત્ય હોવો જોઇયે
m. અને એ તારામાાં જ હોવો જોઇયે
n. શરીર તો જાણી શકતુાં નર્ી
o. તો પછી જાણનાર શરીરની અાંદર શરીરર્ી અલગ બીજો કોઇ હોવો
જોઇએ
p. તો હવે જે બોધર્ી જાણ્ુાં હતુાં કે જાણનાર તો શરીરમાાં રહેતો આત્મા
છે તેના પર શ્રધ્ધા બેસશે.
q. આત્માનો સ્વભાવ જોવાનો છે તો હવે જોયા કર
- સાક્ષીભાવ
r. હવે આત્મામાાં દ્રવશ્વાસ બેસશે. અને આત્માનો દ્રસ્વકાર ર્શે.
s. એમ કરતાાં કરતાાં આત્માની અનુભૂદ્રત ર્શે.
10. ઉદાસીનતા
• બુદ્રિના પાલન સદ્રહતની પ્રવૃદ્રતિ
પણ ગમગીન, દ્રબચારુ, રાકડુાં એ અર્થ પરમાર્થમાાં નર્ી લેવાનો
મોઢુાં દ્રદવેલ પીધા જેવુાં નર્ી કરવાનુાં
• સમભાવપણુાં એ અર્થ લેવાનો છે
• સાંસારની પ્રવૃદ્રતિમાાં છતાાં આત્મભાવે દ્રનલેપ ભાવના
• કરવા ખાતર કરવાનુાં
• રસ બધો આત્મામાાં ર્લવાયેલો રહોવો જોઇયે
• મારુાં સ્વરૂપ તો જાણવા-દેખવુાં તે જ છે, તે જ અફર