7. તા. 20-Jul-2016
પીરાણા સતપંથ િવષે કો હા ુર થત કરવીર પીઠના શંકરાચાયની ગાદ એ ઘણા વષ ુધી બ ુજ
ડાણ ૂવક કામ કરલ છે. આ દ શંકરાચાય ારા થાિપત ૂળ ચાર પીઠોમાંના એક ૃંગેર પીઠની
આ પીઠ એટલે ક કરવીર પીઠ એક અિધ ૃત શાખા છે.
મહારા માં લેવા પાટ દાર ાિત પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે ગે વષ ૧૯૩૧માં
જળગાવની આસપાસ રહતા લેવા પાટ દાર સમાજના અ ુક આગેવાનોએ પરમ ૂ ય શંકરાચાય નો
સંપક કય અને યાર બાદ શંકરાચાય એ ગહન અ યાસ કય તેમજ ધમના િવ ાનો સાથે ચચા કર ને
એવો િન કષ આ યો ક પીરાણા સતપંથ ધમ એ હ ુ ધમનો ભાગ નથી, પીરાણા સતપંથ ધમ એ
“વેદબા ” (એટલે ક વેદ માણે નથી) છે, તે ું મા ણત કરતો પ આ યો. (આ પ મરાઠ ભાષામાં
છે.)
હાલની સતપંથ ારા કરવામાં આવેલ હાલચાલ માં સતપંથના ચારક ી જનાધન મહારાજને
મહામંડલે રની પદવી આપવામાં આવેલ હક કત, તેમજ સતપંથને ુંભમેળામાં આપવામાં આવેલ
થાનની હક કતને યાનમાં રાખીને હાલના પરમ ૂ ય શંકરાચાય એ િવષયને ફર થી હાથમાં લીધો
અને ફર થી થિતની ુનઃ સમી ા કરવા ું ન ક ુ.
સમી ાના તે પરમ ૂ ય ી શંકરાચાય એ એવો િન કષ કાઢ ા ક ભલે પીરાણા સતપંથ ધમમાં
હ ુ દવી દવતાઓના નામોનો ઉ લેખ હોય, પણ વા તવમાં એ મા હ ુઓને આકષવા માટ જ છે
અને યાર બાદ તેમનો ુ ય હ ુ ધમ પ રવતન કરાવી ધીર-ધીર ુ લમ બનાવાનો છે.
આ િન કષ પર આવા માટ પરમ ૂ ય વામી એ દ તાવેજો ના આધાર ડાણ ૂવક અ યાસ
કય છે તેનો ઉ લેખ પણ કય છે.
આ સાથે કરવીર પીઠના પરમ ૂ ય ી શંકરાચાય ારા આપવામાં આવેલ બ ે માણ પ ો અહ
જોડલ છે.
૧) તા. 01-Jul-2016 ( હ ુ ભાષા)
૨) તા. 25-Apr-1931 (મરાઠ ભાષા)
લી.
ર યલ પાટ દાર
realpatidar.comતાતા.. 2020-JulJul-20162016
realpatidar.comયલ પાટ દાર
Kolhapur Shankaracharya Certificate
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Series 65
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Link: http://www.realpatidar.com/a/series65
email: mail@realpatidar.com
Page 1 of 7