1. વલડડ કપ ૨૦૧૧
ુ ુ ુ
૧૭ ફેબઅરી ના રોજ ઢાકા(બાગલાદે શ) માં ખબ ધામધમ અને જકમજળ વચચે જનો આરં ભ
ં
કરવા માં આવયો તે વલડડ કપ માટે ભારત ની ટીમ ને મજબત દાવેદાર તરીકે જોવા માં આવી
ૂ
રહી છે . ૧૯ તારીખે ભારતે વલડડ કપ ના પથમ મેચ માં આ વાત પોતાની બેિટંગ વડે સાિબત
ુ
પણ કરી દીધી છે . ભારતે ૫૦ ઓવર માં ૩૭૦ માત ૪ િવકેટ ના નકસાન સાથે બનાવી ને આ
ુ ુ
વલડડ કપ માટે પોતાની મજબત દાવેદારી રજુ કરી. સેહવાગ ના ધઆધાર ૧૭૫ રને બાગલાદે શ
ં
ં ુ
ની બોિલંગ ને તેજ િવહોણી સાિબત કરી. આ ઉપરાત િવરાટ કોહલી , સરે શ રૈ ના, અને ગભીર
ં
ની શાનદાર બેટીગે પણ ભારત ની બેિટંગ ની તાકાત થી હરીફ ટીમો ને ચેતવણી દઈ દીધી છે .
પરં ત ુ અહી વાત આપની બેિટંગ ની નિહ પરં ત ુ આપની બોિલંગ ની કરવાની છે . ભારતે
આપેલા ૩૭૦ ના પડકાર સામે જો બાગલાદે શ જવી ટીમ ૨૯૩ રન કરી જય, અને ભારત ની
ં
ુ
બોિલંગ લાઈન જમાં ઝિહર ખાન, હરભજન િસંઘ, શીશત અને મનાફ પટેલ જવા
ં
િવશિવખયાત બોલરો નો સમાવેશ થાય છે તેવી બોિલંગ લાઈન જો બાગલાદે શ જવી સાધારણ
ં
કકા ની ટીમ ને ઓલ આઉટ ના કરી શકે તો, તે ભારત ની ટીમ અને મેનેજમેનટ માટે િચંતા નો
િવષય છે .
સેહવાગ અને બીજ બેટસમેનો ને કારણે ભારતે ઝળહળતી સફળતા નો મેળવી પરં ત ુ તેમાં આ
િચંતા જનક તથય તો સાવ ભલાઈ ગયુ ં હોઈ તેવ ું લાગી રહું છે . કારણ કે ભારતે આગળ સાઉથ
ુ
આિિકા અને શીલકા જવી મજબત ટીમો નો લીગ સટેજ માં સામનો કરવા નો હોઈ આ બાબતે
ં ૂ
િવચાર કરવો રહો. કારણ કે આ બને ટીમ મોટા
ં
રન-ચેઝ કરવા માટે જણીતી છે . અને ભારતે જ પકારે બાગલાદે શ સામે બોિલંગ કરી છે તે જોતા
ં
તો આ બને ટીમો માટે ૪૦૦ રન પણ વધારે તકલીફ સજી સકે તેમ નથી લાગત ું. જોકે મનાફ
ં ુ
પટેલે સારી બોિલંગ કરી હતી, પરં ત ુ કોઈ એક બેટસમેન કે બોલર ના દે ખાવ ના કારણે મેચ
2. નથી જતી શકાતી. આ ઉપરાત શીશત નુ ં ફોમડ જોતા તેનો બીજ મેચ માં સમાવેશ થાય તેવી
ં ં
ુ
શકતા ખબ ઓછી લાગે છે .
ુ
ભારતે જો આ વલડડ કપ જતવો હશે તો બોિલંગ અને િફલડીગ માં ખબ સારો દે ખાવ કરવો
પડશે. તેના વગર ભારત નો નોક- આઉટ સટેજ પણ પાર કરવું અતયારે તો મિુિકલ લાગે છે .
આપણુ ં િિકેટ મેનેજમેનટ તો આ બાબતે િવચાર કરતું જ હશે, પરં ત ુ આપણા મીિડયા એ પણ
ુ
આ બાબતે િવચાર કરી ને આ વાત ને િિકેટરિસકો સમક મકવાની જરરત છે .