1. " મહાવીર પરમાત્મા નિવાાણપદ પામીિે નિધ્ધ થયા
અિે ગૌતમ ગણધર કેવળજ્ઞાિ પ્રગટ કરીિે અરરહંત થયા, તેમાં
આ આત્માિે શં ? તો કહે છે કે, આ વાતિો જેણે નિણાય કયો
એટલે આત્માિી પૂણા શદ્ધ નિધ્ધ દશા તેમજ જ્ઞાિિી પૂણા દશારૂપ
કેવળજ્ઞાિ આ જગતમાં છે એવો જેણે નિણાય કયો તેણે પોતાિા
આત્માિા પૂણા શદ્ધ સ્વભાવિો નિણાય કયો...... એટલે નિધ્ધ દશાિો
અિે કેવળજ્ઞાિિો ઉપાય તેિે પોતાિા આત્મામાં શર થઇ ગયો.....
તે ભગવાિિો િંદિ થયો, તેિે િવાજ્ઞ ભગવાિિી પ્રિાદી
મળી. “
-- પ ૂ. ગરદેવશ્રી કાિજીસ્વામી .