4. વીમો એટલે બે પક્ષકારો વચ્ચે નો એવો લેખિત કરાર કે
જે દ્વારા એક પક્ષકાર બીજા પક્ષકાર ને પ્રીમીયમNI
RAKAM ના અવેજ માાં બદલ માાં અમુક જોિમ થી
થતુાંનુકશાન ભરપાઈ કરી આપવાનુાંવચન આપે છે
7. વીમો લેનાર અને વીમા આપનાર બને પક્ષકારો એ
એકબીજા ને સાંપ ૂણ માહિતી આપવાની જરૂરી છે.
તેનો િેતુ નફો કરવાનો નહિ ,પરાંતુ નુકશાન સામે
વળતર મેળવવા નો છે.
દ.તા.: આગ ના વીમા માાં વિાર પસે પેટ્રોલ પાંપ િોય
તો તે માહિતી મિત્વ ની ગણાય.
8. વીમા નો િેતુ જોિમ થી નુકશાન થાય તો તેનુાંવળતર
પ્રાપ્ત કરવનો છે આ સસધ્ાાંત મુજબ વીમા કાંપની
િરેિર જેટલી રકમ નુાંનુકશાન થાય તેટલુાં જ આપવા
બાં્ાયેલી છે.
દા.ત.: કોઈ વેપારી એ દુકાન માટે રૂ 5,00,000 નો વીમો
લી્ો િોય અને તેને ત્રણ લાિ રૂસપયા નુાંનુકશાન થાય
તો વીમા કાંપની નુકશાન વળતર પેટે ત્રણ લાિ જ
અપાશે.
9. જો વીમા વસ્તુ નુાંઅસ્સ્તત્વ ચાલુ રિેવા થી વીમો
લેનારને ફાયદો થતો િોય અને વીમા વસ્તુ ને નુકશાન
પિોચ્વાથી વીમો લેનાર ને નુકશાન થતુાંિોય ત તેવી
વસ્તુ માાં વીમો લેનાર ને વીમા યોગ્ય હિત છે એમ કિી
શકાય દા.તા.: વિાર માાં તેના માખલક ને વીમા યોગ્ય
હિત છે.
11. જજિંદગી નો વીમો
જો વ્યસ્તત એ આિી જજિંદગી નો વીમો લી્ો િોય તો વ્યસ્તત
એ તે જીવે ત્યાાં સુ્ી તેને નક્કી કરેલ પ્રીમીયમ ની રકમ
ભરવી પડે છે મૃત્યુ પછી તેના વારસદાર ને રકમ મળે છે.
િયાતી નો વીમો
વીમો લેનાર ની પોલીસી માાં દશાાવેલ ઉમર થાય ત્યારે
અથવા તે પિેલા જો વીમો લેનાર નુાંમૃત્યુ થાય તો તેના
વારસદાર ને વીમા ની રકમ ચુકવવા માાં આવે છે.