1. ભગવાન ના કાયય માં વધારો...
શદા અને પૌરાિિક આસથા હવે િવલપત થતા સયકત કુટુંબ વયવસથા ને જવત રાખવા નુ ં
ુ ં ુ ં
કાયય કરે છે . ભગવાને જ કુટુંબો બનાવયા તે કુટુંબો ને જળવી રાખવા નુ ં કાયય પિ હવે ભગવાન
પર આવી પડયું છે . ભારતીય સસકૃતી માં સયકત કુટુંબ નુ ં ખબજ મહતવ છે , પરં ત ુ પાશાતય
ં ં ુ ુ
સસકૃિત ના અિતકમિ અને ભૌિતકસખ પાછળ ની આધળી દોડ ના લીધે આ વયવસથા
ં ુ
િવખેરાતી જય છે . જની આડ-અસર પિ વતમાન પીઢી પર જોવા મળે છે .
ય
પરં ત ુ સરખેજ ગામ ના સીમ માં આવેલ બિળયા મહાદે વ મિંદર ની પૌરાિિક માનયતા
ુ
અનસાર જો હોળી પહલા ના કોઈ એક િદવસે વરસ માં એક વખત પરો પરીવાર સાથે મિંદરે
ે ૂ
આવે અને ઠંડુ જમવાનુ ં જમે તો તેમના પિરવાર ની એકતા અને સમદી માં વધારો થાય છે .
ૃ
આ માનયતા એ સયકત કુટુંબ ની ભાવના ને વધુ પબળ બનાવી છે .
ં ુ
સરખેજ ગામ ના રહવાસી એવા ગોહલ પિરવાર ના સદસયો ગત રિવવારે બિળયા મહાદે વ ના
ે ે
મિંદરે એકઠા થયા હતા, તેમની સાથે થોડો સમય િવતાવી અને વાતિિત કરી ને આ માનયતા
અને નવી પીઢી ના દિિિકોિ િવષે જણયુ ં. પિરવાર ના સૌથી વડીલ એવા સમજુ બા સાથે વાત
કરતા, તેમને જિાવયુ ં કે પૌરાિિક માનયતા ના કારિે આજ દે શ-પરદે શ માં રહતા કુટુંબી જનો
ે
ને મળી શકાય છે . આ ઉપરાત જયારે સાથે રહતા પિરવાર ના સદસયોને પિ સાથે બેસી ને
ં ે
જમવાનો સમય નથી હોતો, તયાં આ પસગે ૪ પીઢી એક સાથે બેસી ને જમવાનો લહાવો જ કૈ ક
ં
અલગ હોઈ છે .
આ િવષે કુટુંબ ના બીજ સી સદસયો સાથે વાત કરતા બીજ પિ ઘિી બધી રસપદ માિહતી
ુ
જિવા મળી. ૪ પીઢી ના સદસયો ભેગા થતા હોય ભોજન વયવસથા પિ ખબ જ કાળજ માગી
ં
લે છે પરં ત ુ કુટુંબ ની સીઓ આ કામગીરી ને ખબજ િીવિ થી વહિી લે છે . દરે ક ઘર દીઠ એક
ુ ે
વાનગી વહિી દે વા માં આવે છે , જથી કોઈ એક પિરવાર કે વયિકત પર કામ નો બોજ વધી ના
ે
ુ
જય. આ ઉપરાત અહી સી સશિકતકરિ નો પિ અનભવ થાય છે . ઘર ની લગભગ ઘર ની
ં
તમામ સીઓ કામકાજ મિહલાઓ છે . જમાં કોઈ િશકક છે તો કોઈ બીઝનેસ સભાળે છે , કોઈ
ં
મેનેજમેનિ નુ ં કાયય સભાળે છે . આ ઉપરાત અહી પિરવાર ના બધા સદસયો ભેગા થતા હોઈ
ં ં
બાળકો ને પિ પોતાના પિરવારજનો ને મળવા નો ઓળખવાનો અને તેમની પિતભા અને
આવડત િવષે જિવા ની તક મળે છે .
ુ
આ પિરવાર ના ૩ જ પીઢી ના પત આિશષ ભાઈ જઓ ૬ મિહના નેધરલેડ અને ૬ મિહના
ું
મબઈ માં રહે છે , તેઓ પિ આ પસગે કોઈપિ સજોગો માં સમય કાઢી ને હાજરી આપે છે .
ં ં
2. તેમની સાથે વાત કરતા તેમિે જિાવયુ ં કે ભારત ની સયકત કુટુંબ ની ભાવના ખબજ અનોખી
ં ુ ુ
છે , કારિ કે િવદે શો માં બાળકો ૧૬-૧૭ વષય ના થાય તયાર થી જ પોતાના માં-બાપ થી નોખા
રહવા િાલયા જય છે , અને તેમના માં-બાપ પિ એવું ઈચછે કે તેઓ પોતાની જવાબદારી પોતે
ે
પરી કરે , જથી તેમિે પોતાનુ ં અગત જવન જવન ની તક મળે . જયારે ભારત માં આના થી
ૂ
િબલકુલ િવરુદ વાતાવરિ અને માનિસકતા જોવા મળે છે . બાળક ૬ મિહના હુ ં હોઈ કે ૬૦ વષય
ૃ ું
ના વયોવદ હોઈ માં-બાપ તેઓનુ ં નાના બાળક ની જમ જ જતન કરે છે . તેમના મત અનસાર
ં ે ં ુ
બને પદિત માં થોડી નબળાઈ રહલી છે , જો બને પદિત નો સમનવય કરવા માં આવે તો ખબ
સારું પિરિામ મેળવી શકાશે. આની સાથે સાથે તેઓ એવું પિ જિાવે છે કે પૌરાિિક માનયતા
પાછળ પિ આ બધા િસદાતો જ કાયય કરે છે , પરં ત ુ આ િસદાતો ને શદા અને આસથા નુ ં સવરપ
ં ં
ુ
આપવા થી તેમનુ ં અનસરિ લોકો અદર સાથે કરે છે .
આમ હવે આ િવલપત થતી સયકત કુટુંબ પિાલી ને આવી ધાિમિક આસથા અને માનયતાઓ નો
ુ ં ુ
સહારો મળયો છે , જ ખરે ખર એક આવકારવા લાયક અને અપનાવવા લાયક પગલું છે . જના
લીધે એક એવી આશા ઉદભવે છે .
submitted by:
પિતક કાશીકર
મહીદીપ રાઠોડ
ઊિવિન વયાસ
જમી ગાધી
ં